________________
"સ્
૧૩} ]
પંચ પરમાગમ
આહારક નથી; આહાર તા સ્મૃતિ ક છે કારણ કે તે પુદ્ગલમય છે.
જે પદ્રવ્ય છે તે ગ્રહી શકાતુ નથી તથા છેાડી શકાતુ નથી, એવા જ કાઈ તેના (-આત્માને) પ્રાચેાગિક તેમ જ નૈસસિક ગુણ છે.
માટે જે વિશુદ્ધ આત્મા છે તે જીવ અને અજીવ દ્રબ્યામાં (-પરબ્યામાં ) કાંઈ પણ ગ્રહતા નથી તથા કાંઈ પણ છેડતા નથી.
पासंडी लिंगाणि व गिहिलिंगाणि व वहुप्पयाराणि । घेत्तुं वदंति मूढा लिंगमिणं मोक्खमग्गो ति ॥ ४०८ ॥
दु होदि मोक्खमग्गो लिंगं जं देहणिम्ममा अरिहा | लिंगं मुइतु दंसणणाणचरिताणि
સેવંતિ ||૪૦૨ ||
ગૃહસ્થીલિંગને
'
બહુવિધનાં મુનિર્લિંગને અથવા ગ્રહીને કહે છે મૂઢજન ‘ આ લિંગ સુક્તિમાગ છે’. ૪૦૮. પણ લિંગ મુક્તિમાગ નહિ, અહત નિમમ દેહમાં ખસ લિંગ છેડી જ્ઞાન ને ચારિત્ર, દર્શીન સેવતા. ૪૦૯.
અથાહુ પ્રકારનાં મુનિલિાને અથવા ગૃહીલિંગાને ગ્રહણ કરીને મૂઢ ( અજ્ઞાની ) જને એમ કહે છે કે ‘આ (ખાહ્ય) લિંગ માક્ષમાગ છે',
પરંતુ લિંગ માક્ષમાગ નથી; કારણ કે અહુતદેવે દેહ પ્રત્યે નિમમ વતા થકા લિંગને છેડીને દશન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે.
या विएस मोक्खमग्गो पासंडीगिहिमयाणि लिंगाणि । दंसणणाणचरिताणि मोक्खमग्गं जिणा बेंति ॥ ४१० ॥