________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
XXIV
સંકેત સમજ્યા. જ્યારે કલમ આવી ત્યારે તેમણે બે શ્લોક રચીને લખી દીધા. તે વાંચીને લોકો પોતાની ભૂલ સમજી ગયા અને કવિવરને કોઈ ૫૨મ વિદ્વાન અને ધર્માત્મા સમજીને તેમની સેવામાં લાગી ગયા.
જ્ઞાન કુતક્કા હાથ, મારિ અરિ મોહના; પ્રગટયૌ રૂપ સ્વરૂપ, અનંત સુ સોહના. જા ૫૨‰કો અંત, સત્ય કર માનના; ચલે બના૨સિદાસ, ફેર નહિં આવના.
દેવ૨ીકલાં ( સાગર) કાર્તિક વદ ૧૪ વીર સં. ૨૪૫૪
સજ્જનોનો સેવકહીરાલાલ નેગી.
* અહીં શ્રી હીરાલાલજી નેગી દ્વારા લિખિત જીવનચરિત્રનું સંક્ષિપ્ત રૂપ આપવામાં આવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com