________________
હોય છે. રાગદ્વેષથી ભરપૂર, વિષય કષાયમાં આશક્ત બીજાને નિગ્રહ કે અનુગ્રહ કરવાની લાગણી વિગેરે ધરાવનારા દે અને ગુરૂઓ આ માર્ગમાં મદદગાર સાહાયકે હોય છે. તેઓનાં કર્તવ્યો દેવ દેવીને જીવનાં બળીદાન આપવાં, જીવ હિંસાવાળા યજ્ઞયાગાદિક કરાવવા, નદીઓમાં સ્નાન કરવાં, વૃક્ષને પૂજવાં, અને બદલાની આશા રાખી દાન આપવા વિગેરે હોય છે. ૩ સાંશયીક મિથ્યાત્વવાળાને સત્ય વસ્તુમાં સંશય હોય છે. આ સાચું કે તે સાચું તેને. નિશ્ચય તે કરી શકતું નથી. ૪ અનભિગ્રહિક મિથ્યાત્વવાળા.
જીવ બધા ધર્મને સાચાને સારા માને છે. સારાસારની તત્તાતત્ત્વની પરીક્ષા કરી શકતા નથી અને સોને માની
લ્યો સિને પુછ લ્યો એમ કહી ગાળ ઓળને સરખા માને છે. ૫ અભિનિવેશિક મિથ્યાત્વવાળા જ જાણે બુજીને અસત્યપ્રરૂપણ કરે છે. ખરી વાત ખરું તત્ત્વ સમજાયા છતાં. આગ્રહમાં પડી જવાથી લેકે પાસે ખરું તત્વ કહેતા નથી. પિતાની પ્રથમ કહેલી અસત્ય વાતનેજ પુષ્ટી આપ્યા કરે છે.
જ્યાં સુધી સત્ય તત્વ જે આત્મા છે તેને નિશ્ચય જીવ નથી કરી શકતો ત્યાં સુધી ધતુરાના ઘેનવાળે જીવ જ્યાં સેનું નથી ત્યાં સેનું માની બેસે છે તેમ તે જીવની અત. ત્વમાં તત્વને માની પ્રવૃત્તિ થાય છે, અને કેઈ ને કોઈ માયિક પદાર્થને માટે તે સત્ય સમજીને પ્રવૃત્તિ કર્યા કરે છે.
આ મિથ્યાત્વ જ્યાં સુધી જીવમાં હોય છે ત્યાં સુધી