________________
૩
ડાયેલું નથી હાતું પણ નિર્માળ –શુદ્ધ હેાય છે તેવા મનુષ્ય સજીવ નિજીવ કે બન્નેની મિશ્રતાવાળી વસ્તુઓનું છેદન ભેદન કરે, વળી તે વસ્તુની અંદર હેરફેર આવ જાવ કરે છતાં તે મનુષ્ય ધૂળ આદિ રજથી લેપાતા નથી, તેમ રાગદ્વેષ વિનાના જીવ કોઇ પદાર્થ નું છેદન ભેદન કરે છતાં તે કર્માંથી મંધાતા નથી.
આંહી ચીકાશ વિનાનું શરીર હાવાથી તે ધૂળથી ખરડાતું કે મેલું થતું નથી,એ કહેવાના આશય એછે કે શરીરને ધળ પ્રમુખથી ખરડાવામાં કે મેલું થવામાં મુખ્ય કારણુ ચીકાશછે, તેનહાવાથી શરીર મેલું થતું નથી. તેમ જીવ પણ સજીવ નિર્જીવ કે મિશ્ર પદાર્થના નાશ કરવા છતાં રાગદ્વેષ રૂપી ચીકાશ વિનાના હૈાવાથી-રાગદ્વેષ કરતા ન હેાવાથી પાપથી ધાતા નથી. પાપકર્મ બાંધવામાં મુખ્ય કારણ રાગદ્વેષ છે તે સિવાય અ ંધ થતા નથી. જેમ ચીકાશવાળા પદાર્થથી ખરડાયેલા શરીરવાળા મનુષ્ય છેદન ભેદનની પ્રવૃત્તિ પાતે કરતા નથી પણ તેવી પ્રવૃત્તિ જ્યાં થાય છે ત્યાં પાતે બેઠા હાય છે તેથી વિવિધ પ્રકારની રજ વડે તેનું શરીર મલીન થાય છે, તેમ ક્રોધાક્રિથી વ્યાકુળ ચિત્તવાળા મનુષ્ય કોઇ પણ પ્રકારના પાપના આરા પાતે જાતે કરતા નથી પરંતુ મન વચન કાયાના શુભાશુભ વ્યાપારના વચમાં રહ્યા હાય છે તેથી તે પાપાથી બધાય છે.