Book Title: Mahavir Tattva Prakash
Author(s): Vijaykesharsuri
Publisher: Vijaykamalkeshar Granthmala
Catalog link: https://jainqq.org/explore/023002/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજયકમલકેશર ગ્રંથમાલા દેવપુષ્પ ૧૧ સું શ્રીમહાવીર તત્ત્વપ્રકાશ લેખક શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સૂરીશ્વરજી Page #2 -------------------------------------------------------------------------- ________________ == = = == == === = === ( શ્રીવિજયકમલકેશર ગ્રંથમાલા , , દેવપુષ્પ ૧૧ મું કાકાલાવાલા લાલાભાલાભાઇ છે તે શ્રી મહાવીર તત્વપ્રકાશ = Ihmisilmilindinta - લેખક શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સૂરીશ્વરજી === પ્રકાશક શ્રીવિજ્યકમલકેશર ગ્રંથમાલા તરફથી શા, ભીખાભાઈ મગનલાલ દહેગામવાળા. == વીર સં. ૨૪૫૩. અ મ દ વાદ વિક્રમ સં. ૧૯૮૩ = આવૃત્તિ પહેલી.] [ પ્રત ૨૫૦૦. મૂલ્ય રૂા. ૦૮-૦. Page #3 -------------------------------------------------------------------------- ________________ - * * * * * ધી “સૂર્યોપ્રકાશ” પ્રી. પ્રેસમાં પટેલ મુળચંદભાઈ ત્રીકમલાલે છાપ્યું. કે. પરમશા રેડ-અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ अर्हनमः પ્રસ્તાવના આ ગ્રંથનું નામ મહાવીર તત્ત્વ પ્રકાશ એટલા માટે રાખવામાં આવ્યું છે, કે આની અંદર મહાવીર પ્રભુના મુખ્ય સિદ્ધાંત તરિકે મનાતા જીવ, અજીવ, આશ્રવ બંધ, સંવર, . નિર્જરા અને મોક્ષ રૂપ તાનું વર્ણન કરવામં આવેલા છે. આવા તત્વને પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથ છપાયેલ છે છતાં આ ગ્રંથ તે બધા ગ્રંથની અપેક્ષાએ જુદીજ દષ્ટિએ લખાયેલું છે. આત્માને લક્ષમાં રાખીને દરેક તત્ત્વમાં આત્માની મુખ્યતા રાખવા પૂર્વક તે તે તરોનું વર્ણન અધ્યાત્મિક દષ્ટિએ કરવામાં આવેલ છે. આજ સુધીમાં તત્વ સંબંધી બહાર આવેલા ગ્રંથમાં આ પંક્તિનો ગ્રંથ પ્રથમજ છેએમ મારી માન્યતા છે. આવા ગ્રંથો આત્મ દૃષ્ટિને વિકાશ કરનારા અને સત્તામાં રહેલી આત્મ શક્તિને જ ગાડનારા છે. પ્રભુ મહાવીર દેવ જ્યાં જ્યાં વિચારતા ત્યાં ત્યાં તેમને મુખ્ય ઉપદેશ આજ હતો કે “ જીવો કર્મોથી કેવી રીતે બંધાય છે અને તેનાથી કેવી રીતે છૂટે છે. ” આ સર્વ હકીકત આ ગ્રંથમાં હેવાથી તે ગ્રંથનું નામ “મહાવીર તત્વ પ્રકાશ” રાખવામાં આવ્યું છે તે યથાર્થ છે. આ તો નિશ્ચય વ્યવહાર પૂર્વક બબર સમજવા તે જ્ઞાન છે. તેના ઉપર શ્રદ્ધા થવી તે દર્શન છે અને તે પ્રમાણે આવતાં કર્મને અટકાવી પૂર્વના કર્મની નિર્જરા કરવી તે ચારિત્ર છે. એટલે લખ્ય જ્ઞાનર્સના જાણિ મહામાર્ગ આ પૂર્વાચાર્ય રચિત સૂત્ર એ જ મોક્ષને માર્ગ છે. તે માર્ગનું વિવરણ આ ગ્રંથમાં છે. પુન્ય. અને પાપને આશ્રવ તત્ત્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે Page #5 -------------------------------------------------------------------------- ________________ : ". " નવ તત્ત્વને બદસાત-જાતનાં સાત પ્રકરણો કરવામાં આવ્યાં છે. જ્ઞાન અને દર્શન થયા પછી ચારિત્રની ખાસ જરૂર છે એટલે ચારિત્રને કથન કરનાર આઠમું પ્રકરણ છે. ત્યારપછી પૂર્વના પ્રકરણના સાર રૂપ અને સાથે કેટલીક બીજી બાબતેના ખુલાસાવાળું સર્વતત્ત્વ રહસ્ય નામનું નવમું પ્રકરણ આપીને આ ગ્રંથ સમાપ્ત કરવામાં આવ્યો છે. - આ ગ્રંથ નિશ્ચય અને વ્યવહાર બન્નેની અપેક્ષા સાથે લખવામાં આવ્યો છે, શુદ્ધ વ્યવહારનું પણું વર્ણન સાથે આપેલું છે, આજકાલ જે એકલા અશુદ્ધ અને શુદ્ધ વ્યવહારના ગ્રંથો લખાયેલા નજરે પડે છે તેવા વખતમાં શુદ્ધ વ્યવહાર અને નિશ્ચયના વર્ણનવાળો આ ગ્રંથ જરૂર ઉપયોગી થવા સાથે આવકાર દાયક થઈ પડવા સંભવ છે. મૂળ વસ્તુ કે જે પિતાને પ્રાપ્ત કરવી છે અને તે આત્મા પોતેજ છે, તેવું જ્ઞાન જ્યાં સુધી જીવ સારી રીતે જાણું શક્ય ન હોય ત્યાં સુધી જીવ તે વસ્તુ પ્રાપ્ત કરી શકે નહિં, એટલા માટે આવા ગ્રંથની મનુષ્યોને ઘણું. જરૂર છે. અને તે જરૂરીયાત આ ગ્રંથથી કેટલાક અંશે પાર પડે તે ઠીક એવી માન્યતાવાળો આ ગ્રંથ લખવાને ઉદ્દેશ છે. - આ ગ્રંથના અધિકારીઓ સત્ય વસ્તુના શોધક અને ઈચ્છક છે છે. આ વિશ્વની મેહની માયાથી કંટાળેલા અને આત્માના અખંડ આનંદને ઇચ્છાનારાઓને આ ગ્રંથ તેમના માર્ગમાં મદદગાર થશે એમમારી માન્યતા છે. ' આ ગ્રંથ મેં સ્વતંત્ર લખ્યો નથી. એમાં તે પ્રભુ મહાવીરનો બોધ ભરેલું છે. તે બોધ પ્રભુ મહાવીરને ઉપદેશેલો છે અને પૂર્વના સમર્થ બુદ્ધિમાન આચાર્યોએ સંગ્રહી રાખેલ છે તેમાંથી સારરૂપ ભાવાર્થ લઈને જેમ સુતાર કે કડી જુદા જુદા પડેલા પથ્થર ઇંટ ચુને અને Page #6 -------------------------------------------------------------------------- ________________ લાકડાને એક બીજાની સાથે જોડીને ઘર કે મહેલ ઉભો કરે છે તેમ મેં તે તેને એકત્ર કરી અહી સરલ ભાષામાં મારા જેવા બાળ અને સહેલાઈથી સમજી શકાય તે માટે લખેલ છે. આ ગ્રંથની ગૌરવતાનું અને બનાવવાનું માનતો આ બધ આપનાર અને તેને સંગ્રહ કરી રાખ નારતે મહાન પ્રભુ અને આચાર્યોને મંતે ફક્ત ગુજરાતી ભાષામાં અને ચાલુ કાળના છને ઉપગી થાય તેવા રૂપમાં ફક્ત અમુક આકારજ આપેલો છે. આ ગ્રંથ ભાવનગર નિવાસી શેઠ કુંવરજી આ • જીએ સારી રીતે તપાસ્યો છે, તેઓને શાસ્ત્રીય ધ વર્તમાન કાળના , શ્રાવક વર્ગમાં ઘણે સારે ગણાય છે. તેઓએ જે ઉપયોગી સૂચનાઓ પ્રેમ ભાવે કરી હતી તે જરૂર જેટલી અમલમાં મૂકી છે. સંવત ૧૯૮૨ નું ચોમાસું ભાવનગર ખાતે થયું, તેમાં મળતા વખતને સદ્દઉપયોગ આ ગ્રંથ લખવામાં કર્યો છે. લેખક અને વાચકને આ ગ્રંથ તેમના આત્મ કર્તવ્યમાં મદદગાર થાય એવી આંતરની ઈચ્છા છે. એ ઈચ્છા સફળ થવાની પરમાત્મા પાસે પ્રાર્થના કરીને વિરમું છું. સંવત ૧૮૩ માગસર સુદ ૨. લડેરશવિજયજી ભાવનગર '' Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. - ૨૪ . ... ... ૬૦ પ્રકરણું પહેલું આત્મસ્વરૂપ.. પ્રકરણ બીજું અજવ અધિકાર પ્રકરણ બીજું આશ્રવ અધિકાર પ્રકરણ ચોથું કર્મબંધ અધિકાર" પ્રકરણ પાંચમું સંવર અધિકાર પ્રકરણ દ્ નિર્જરા અધિકારી પ્રકરણ સાતમું મેલ અધિકાર પ્રકરણ આઠમું ચારિત્ર અધિકાર પ્રકરણ નવમું સર્વત વરહસ્ય . * * -1 * * * * * * ૧૩૪ .. . ૧૮૭ Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ આચાર્ય મહારાજશ્રી વિજયકેશર સૂરીશ્વર વિરચીત અપૂર્વ ગ્રંથ યોગશાસ્ત્ર આવૃત્તિ ૪. રેશમી પાક પુંઠું ૨–૦–૦ મલયસુંદરી ચરિત્ર ,, , રેશમી , પુંઠું ૧-૪-૦ આનંદ અને પ્રભુ મહાવીર, પહેલી , ૦–૮–૦ શાંતીને માર્ગ આવૃત્તિ ત્રીજી ૦–૮–૦ નીતિવિચાર રત્નમાલા આવૃત્તિ બીજી ૦––૪–૦ આત્મજ્ઞાન પ્રવેશીકા કે ત્રીજી ૦-૩-૦ શ્રીધર્મોપદેશ તત્વજ્ઞાન , , , ૦–૧–૦ મહાવીર તત્ત્વપ્રકાશ , , , , ૦-૮-૦ આત્મવિશદ્ધિ, મહાવીર સૂવારકાશ : " , સાથે રમી આત્માવશુદ્ધિ ** . ' નીતિવિચાર રત્નમાળા રે પંડાથી બાંધેલી ૧-૮-૦ શ્રીમદ્ મહેપાધ્યાય શ્રી દેવવિજ્યજી ગણી વિરચિત - આપવી . * * શ્રીદેવવિદ આવૃત્તિ પહેલી રેશમી પાકુ પંડું ૧–૦–૦ શ્રીરેખાદર્શન , , , , , ૧-૦૦ શ્રીદેવલોક્તિમાલા , , , , ૧–૦—૦ - પુસ્તકે મળવાનાં ઠેકાણું શા. ખોડીદાસ માધવજી ઠે-દેરાસર સામે, વઢવાણ કેમ્પ. શા. સદુભાઈ તલકચંદ ઠે-રતનપોળમાં, વાઘણનીપળ-અમદાવાદ ભાવનગરઃ શ્રી જૈનઆત્માનંદ સભા. ભાવનગરઃ શ્રીજૈનધર્મ પ્રસારક સભા. ભીખાભાઈ મગનલાલ તલાટી પ્રાંતીજ લાઈન મુ-દેહગામ, Page #9 -------------------------------------------------------------------------- ________________ એક શ્રાવિકા રત્નનાં રૂપરેખા અથવા સ્વબાઈ મેતી ઉ (માણેક) નું સંક્ષિપ્ત ચરિત્ર Page #10 -------------------------------------------------------------------------- ________________ વ્હેન માણેક (ઉર્ફ મેાતી) રાણપુર નિવાસી શેઠ કુલચ દ જેશીંગનાં પુત્રી. જન્મ સં. ૧૯૫૦ મરણ સં. ૧૯૯૧ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ એક શ્રાવિકા રત્નનાં જીવનની રૂપરેખા. સ્વ બાઇ મેતી ઉફરમાણેક ) નું સંક્ષિપ્ત ચરિત્ર. અથવા Eવદુના વન્યા એ સૂત્ર અનુસાર પૃથ્વીના ગર્ભમાં અનેક ગાછૂપાં અણમૂલાં રત્નો પડેલાં છે. તેમાંનાં એક રત્નને 9 અલ્પ–સ્વલ્પ પરિચય વાચક ! તારાં કરકમલમાં આજે મૂકવામાં આવે છે. તેનાં જીવનનાં અનુકરણીય પ્રસંગમાંથી છેડા પણ પ્રશંસનીય પ્રસંગે તારાં જીવનમાં ઉતારીશ તે તારું જીવન પણ સફળ બનાવીશ. ગૂજરાત અંતર્ગત સૌરાષ્ટ્ર (કાઠીયાવાડ) માં આવેલ રાણપુર શહેર એ આ નારીરત્નની જન્મભૂમિ છે. આ જન્મભૂમિ. માતા- શહેર નિવાસી દેશી ફુલચંદ જેસંગભાઈનાં પિતા અને ધર્મપત્ની બાઈ પતીબાઈની કુક્ષિએ બાઈ જન્મ સંવત. મોતીનો જન્મ સં. ૧૯૫૦ માં થયો હતો, અને તેનું નામ મોતીબાઈ ( ઉ માણેક) રાખ વામાં આવ્યું હતું. ક્રમશ: બાલ્યકાળમાં આગળ વધતાં શાળામાં દાખલ થયાં હતાં એટલું જ નહિ પણ ગુજરાતી ધોરણ બાલ્યજીવન અને પાંચ સુધીનો વ્યાવહારિક અભ્યાસ કર્યો અને વિદ્યાભ્યાસ. ધાર્મિક અભ્યાસમાં પંચ પ્રતિક્રમણ સુધી પોંચી ગયાં હતાં. બેન મેતીનાં લગ્ન અમદાવાદ નિવાસી જાણતાં કુટુંબના શ્રીમાન સાકળચંદ રતનચંદ વકીલના પુત્ર શેઠ લાલલગ્ન અને ટૂંક સમ- ભાઈ સાથે સં. ૧૯૬૯ માં થયાં હતાં થયાં યમાંજ વધવ્ય પછી દુર્દેવે દશેક મહીના પછી શેક લાલભાઈને પ્રાપ્તિ. સખ્ત બીમારી થઈ આવવાથી સદ્ગત થયા, Page #13 -------------------------------------------------------------------------- ________________ એથી મેન મેાતી ઉપર ભારે આફત આવી પડી; પણ તે સહન કરવામાં તેણે ભારે ધીરજ બતાવી હતી. આમ વૈધવ્ય દા આવ્યા પછી ખાઇ માતાને તેના સસરા તરફથી ભરણ પોષણ નિમિત્તે રૂ. ૮૦૦૦ ની . રકમ મળી હતી, તેનાં વ્યાજમાં તે પેાતાને જીવન નિર્વાહ કરતા હતા. ભરણ પાષણના પ્રબંધ. વૈધવ્ય પ્રાપ્ત થયા પછી ભાઇ મેાતીએ જીવવિચાર, નવતત્ત્વ સંસ્કૃત અને ધા િમ કના વિશિષ્ટ અભ્યાસ. પણ તૈયાર કરી. જેમ જેમ વખત પસાર થતા ગયા તેમ તેમ ધર્મમય જીવન ગાળવા તરફ એટલું તે તેમનું મન આગળ વધ્યું કે, જેથી સવાર અને સાજનાં પ્રતિક્રમણુ, જિનપૂજન સંથારા ઉપર શયન, નિયમે ધારવાનું વગેરે વગેરે નિત્ય નિયમે દૃઢ પણે વૈધવ્ય જીવન અને નિત્ય નિયમા. તે પાળતાં રહ્યા. તેમનાં તામય અને દંડક પ્રકરણ વગેરેના અભ્યાસ કર્યાં, ઉપરાંત સંસ્કૃતના અભ્યાસ કરવાના વિચાર દ્રઢ થતાં તેનો અમલ પણ કર્યો. એક શાસ્ત્રી પાસે તેણે માર્ગાપદેશિકાના અને ભાગ પૂરા કર્યા તેમજ તે અરસામાંજ લધુ સંગ્રહણી જીવન ઉપર આવતાં જણાવવું જોઈએ કે, છઠ્ઠ, અટ્ટમ, ઉપવાસ, એકાસણું, એઆસણું વગેરેમાંથી તેમનું કંઇને કંઈ તપ અવશ્ય હોય તે ડાયજ. વરસીતપ અને વિધિપૂર્વક આયંખીલની આળી જેવી કઠિન તપસ્યાએ પણ કરી હતી. ઉપરાંત એક પણ દિવસ એવા નહિ હાય કે જે દિવસે તેએ છૂટા માટે ખાધું હોય. ધન્ય છે તેમના આ તપામય જીવનને ! બાઈ માતીનું જીવન આ રીતે ધર્મના રંગથી રંગાયલું હાઈને લઘુ વયમાં અનુક· રણીય તામય જીવન. Page #14 -------------------------------------------------------------------------- ________________ સૈંયમ અંગીકાર કરવાના અને રથ. ચાતુર્માસ પૂરૂં તેમને માર્થ સંયમ (દીક્ષા) અંગીકાર કરવા તરફ વળ્યો. એથી પાલીતાણામાં સાધ્વી શ્રી કમળશ્રીજી પાસે ચાતુર્માસ રહીને કેટલાક ખાસ અભ્યાસ કરી લીધા હતા. થયાં પછી દરરાજ એકાસણું કરીને તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચળની નવાણુ યાત્રા વિધિ પૂર્વક કરી હતી અને ટાળી પણ જમાડી હતી. ઉત્તમ રીતે સિદ્ધાચળની વિધિ પૂર્વક નવાણુ યાત્રા આ રીતે યાત્રાનું ઉદ્યાપન કર્યું હતું. વસીયતનામું અને દ્રવ્યના સદ્વ્યય. ચરિત્રમાં જણાવવામાં આવ્યા મુજબ તેમના સસરા તરી ભરણપેષણ નિમિત્તે મળેલી રકમમાંથી સિદ્ધાસિદ્ધાચળ ઉપર ચળ ઉપર શેઠ મેાતીશાહની ટુંકમાં ભમતીની પતિ-પત્નીનાં નામે એક દેરીમાં પેાતાના અને પેાતાના પતિના જેનભિન્ન સ્થાપના. નામે લગભગ .રૂપીયા પંદરસાના ખર્ચેજિન ત્રિમ સ્થાપના પણ કરી હતી. વે આ અરસામાંજ તેમના દેહ માંદગીમાં સપડાવા પામ્યા, જેથી એવા સંકલ્પ કર્યો કે, આ માંદગીમાંથી નાદુરસ્ત તબીયત જો હું સુરક્ષિત પણે ઉભી થાઉં તેા, મારે ભાગવતી દીક્ષા અંગીકાર કરવી.ધન્ય છે. આ ભાવનાને! અને સંકલ્પ. બાઈ માતીની માંદગી ક્રમશઃ પ્રતિક્તિ વધતી ચાલી અને કદાચ પોતાના દેહવિલય થાય એવા ખ્યાલ આવી જવાથી બાકી રહેલા રૂપીયા સાડાછ હજારની રકમ તેમજ પલ્લાં વગેરેની રકમ કાદ્રીને શહેરના એ સંભાવિતગૃહસ્થાની સાક્ષીએ સ્વહસ્તેજ પોતાનું વસીયતનામું તૈયાર કર્યું. તેમજ રાણપુર, 1. Page #15 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ અને પાલીતાણા વગેરે સ્થળોએ પિતાનાં નિમિત્તે તેમાંની રકમનો વ્યય કરવાનું નક્કી કર્યું. જૂનાગઢ, પાનસર, ભોયણી અને શિખરજી વગેરે યાત્રાના સ્થળોએ દ્રવ્યને વ્યય કરવા સાથે પિતાના તીર્થ સ્થળમાં પતિ તેમજ પિતાના પતિના નામે મળી બે અને પત્નીનાં નામે (નિવાસગ્રહ) ઓરડીઓ યાત્રાળુજનોના સદુપનિવાસ. એગ માટે કરાવી આપવાની પણ નોંધ કરી હતી. ઉપર જણાવેલાં ધાર્મિક કાર્યોમાં દ્રવ્યનો વ્યય કરવા ઉપરાંત પાંજરાપોળ, નિરાશ્રિત ખાતું, સાધુ સાધ્વીને આચાર્યશ્રી વિજય વસ્ત્રાદિદાન, બાળાશ્રમ, જૈનશાળા, ગુરૂકુળ, કેશરસૂરિની સમક્ષ. આયંબીલની ઓળી વર્ધમાન તપની ઓળી અને ધાર્મિક પુસ્તકે છુપાવવાં-પ્રકટ કરવા પાછળ પણ બાઈ મેતીએ પિતાનાં નાણુંની વ્યવસ્થા (તે વખતના પંન્યાસ પણ હાલમાં) આચાર્ય મહારાજશ્રી વિજ્યકેશરયુરિ સમક્ષ કરી હતી. બાઈ મેતીને પિતાને દેહવિલય હવે નજદીકમાં થશે એમ લાગવાથી સર્વ પ્રકારની વસ્તુઓનો ત્યાગ કર્યો અંત સમય અને હતો. આખરે સં. ૧૯૮૧ ના ભાદરવા વદ ૧૩ અવસાન. ને રોજ લગભગ ૩૧ વર્ષની ભર યુવાન વયે આ નારીરને સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું હતું. વાચક ! ધન્ય છે તેનું જીવન કે જેણે જીવનને સફળ કરી જાયું છે. [ સમાસ. ) Page #16 -------------------------------------------------------------------------- ________________ ॐ अर्हनमः મહાવીર તત્વપ્રકાશ. પ્રકરણ પહેલું. ૧. આત્મ સ્વરૂપ. કર્મસંબંધરહિત, જ્ઞાનતત્વ, અમર, સહજ સ્વરૂપ સિદ્ધ પરમાત્માને, મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે હું નમન - વિશ્વમાં ચૈતન્ય અને જડ એ બે વસ્તુને મૂકીને બીજી કાંઈપણ વસ્તુ નથી. આત્મ સ્વભાવ પ્રગટ કરવાની ઈચ્છાવાળા છએ તેબન્નેનાં લક્ષણે જાણવાં જોઈએ. જેઓ આ બન્નેનાં સ્વરૂપને પરમાર્થ દષ્ટિએ જાણે છે તે અજીવને ત્યાગ કરી જીવતત્વમાં લીન થયા છે. જીવતત્વમાં લીન થતાં રાગદ્વેષનો નાશ થાય છે, રાગદ્વેષ દૂર થતાં નવીન કર્મો આવતાં અટકે છે અને પૂર્વે બંધાયેલાં કર્મો ઓછો થઈ જાય છે, આમ નવીન કર્મોનું બંધ થવાથી અને જુનાં કર્મોને નાશ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ આત્માનું લક્ષણ. ઉપગ એ આત્માનું લક્ષણ છે. આત્મા પિતાની શક્તિને પોતાની મેળે તથા સાધનો દ્વારા પ્રકાશ કરે છે તેને ઉપયોગ કહે છે. તે ઉપયોગ બે પ્રકાર છે. એક દર્શન ઉપગ અને બીજે જ્ઞાન ઉપયોગ. દર્શન ઉપયોગ એટલે વસ્તુનું સામાન્ય જ્ઞાન દર્શન એટલે જેવું. જેમ કોઈ દૂરથી વૃક્ષ કે મનુષ્ય દેખાય તે દેખાયું કે જોયું કહેવાય પણ તેટલાથી તે વસ્તુની બધી બાજુનું એટલે તે દ્રવ્યરૂપ વસ્તુનું, તે ક્યા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું છે, ક્યા કાળમાં બનેલું છે, તેને રંગ, સ્વભાવવિગેરે શું છે વિગેરેનું જ્ઞાન થતું નથી, એટલે આ સ્થળે દર્શન ઉપગની સાથે જ્ઞાન ઉપગની જરૂરીયાત પડે છે. એટલે દર્શન ઉપયોગનો અર્થ આંહી એટલેજ કરવાને છે કે વસ્તુને સામાન્ય છે તે દર્શન. આ ઉપયોગ કેઈની મદદ સિવાય પિતાની મેળે પ્રવર્તે છે તેમજ ઇન્દ્રિની મદદથી પણ પ્રવર્તાવાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પૂર્ણ પ્રગટયાથી જે ઉપયોગ પ્રવૃત્તિ કરે છે તે તદ્દન નિર્મળ અને આવરણ વિનાને ઉપયોગી છે. તેને લઈને આત્મા એકજ સમયમાં આખા વિશ્વને સામાન્ય રીતે જાણી શકે છે. કર્મોનો ક્ષયથી ઉત્પન્ન થયેલા આત્માને આ લાયક ગુણ કહેવાય છે. તેને કેવલદર્શન કહે છે. કર્મના ક્ષોપશમથી એટલે કાંઈક કર્મો સત્તામાં Page #18 -------------------------------------------------------------------------- ________________ ૩ આ ૠખાયેલાં રહે છે તેને ઉપશમ કહે છે અને કેટલાંક ઉડ્ડય આવેલાં કર્મોક્ષય પામતા રહે છે તેને ક્ષય કહે છે. ક્ષય અને ઉપશમની એકી સાથે પ્રવૃત્તિ થાય છે તેને યેાપશમ કહે છે. આ ક્ષયાપશમથી પ્રગટ થયેલી આત્માની ઉપચેગ શક્તિને અવધિ દર્શીન કહે છે. આ ઉપયોગથી જીવ ઈન્દ્રિયાની મદદ સિવાય સામાન્ય રીતે વિશ્વના ઘણા ભાગને અમુક મર્યાદામાં જોઈ શકે છે. ઇન્દ્રિયાનેમુખ્યકરીને આત્મા વસ્તુના સામાન્ય એધ કરે છે તેને ચક્ષુદર્શન અને અચક્ષુદન કહે છે. અહિ આત્મા સ્વતંત્ર કામ કરતા નથી પણ ઇન્દ્રિયાની મદદથી જોવા વિગેરેનું કામ કરે છે. જો ઇન્દ્રિયા રૂપિ હથીયાર બગડેલાં કે જોખમાયેલાં હાય તા આત્માની આ જોવા સાંભળવા સ્માદિની ગતિ કુંઠિત થાય છે—અટકી પડે છે. માટેજ આ દનને પરાક્ષ દર્શન કહે છે. અને ઉપર ખતાવેલાં અધિ અને કેવદર્શનને પ્રત્યક્ષ દર્શન કહે છે કેમકે તેમને ઈન્દ્રિયાની મદદની જરૂર પડતી નથી, પણ સ્વતઃ તે જોઈ શકે છે. આંહી ચક્ષુદનમાં નેત્રા લીધાં છે ત્યારે અચક્ષુ દનમાં ખાકીની ચાર ઇન્દ્રિયા લીધી છે. તમાં મનુષ્ય જીવનમાં નેત્રાની મુખ્યતા છે. આંખા વિનાનું જીવન દુઃખરૂપ છે અને ખીજી ઇન્દ્રિયા કરતાં નેત્રના વિષય ઘણા છે તેથી ઇન્દ્રિયાધિન સામાન્ય મેધવાળા દર્શનના બે ભાગ પાડયા Page #19 -------------------------------------------------------------------------- ________________ છે એક ચક્ષુદર્શન અને બીજું અચક્ષુદર્શન આ પાંચે ઈન્દ્રિયોથી જે સામાન્ય બોધ થાય છે તે ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન છે. તેમાં ઉપર કહેલાં અવધિ અને કેવલ દર્શન મેળવતાં દર્શન ઉપગના ચાર ભેદ કહેવામાં આવ્યા છે. વસ્તુના વિશેષ બેધને–આકારને જાણનાર તે જ્ઞાન ઉપયોગ છે. જ્ઞાન વસ્તુની તમામ બાજુએ ને ભૂતકાળના વર્તમાનકાળના અને ભવિષ્યના પદાર્થો અને વારંવાર બદલાતા તેના પર્યાને જાણે છે, માટે જ જ્ઞાતા અને દુષ્ટી. એ શુદ્ધ આત્માનું પૂર્ણ લક્ષણ છે. " આ જ્ઞાન પણ સ્વતઃ–પોતાની મેળે કેઈની પણ મદદ સિવાય વસ્તુ તત્ત્વને જાણી શકે છે તેમજ ઇન્દ્રિયની મદદથી પણ વસ્તુને જાણે છે. જે પૂર્ણ જ્ઞાન જેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે અને જ્ઞાનના આવરણ કરનાર કર્મને સર્વથા ક્ષય થવાથી જે પ્રગટે છે તે પ્રત્યક્ષ જ્ઞાન છે. શુદ્ધ છે અને કોઈની મદદ સિવાય તે વિશ્વના સર્વ પદાર્થોને જાણી શકે છે. આ આત્માને લાયક ગુણ કહેવાય છે. અને તેને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. " કર્મોના ક્ષપશમથી પ્રગટ થતા જ્ઞાનને મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, મતિઅજ્ઞાન,શ્રતઅજ્ઞાન અને વિલંગ જ્ઞાન કહેવામાં આવે છે, એટલે તેના સાત Page #20 -------------------------------------------------------------------------- ________________ ભેદ છે. જો કે જ્ઞાનવરણીય કર્મના ક્ષયાપશમથી આ જ્ઞાન પ્રગટે છે, છતાં આત્મદૃષ્ટિ જાગૃત થયેલ જીવ વસ્તુતત્ત્વને તેના ખરા સ્વરૂપમાં જાણે છે ત્યારે તેનું જ્ઞાન તે સમ્યક્ જ્ઞાન કહેવાય છે, અને વિપરીત રીતે વસ્તુતત્ત્વને જાણનારનું જ્ઞાન તે મિથ્યા જ્ઞાન કહેવાય છે, માટે પ્રથમના ચાર જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તે પછીનાં ત્રણ જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. વસ્તુતત્ત્વનું' ખરૂં સ્વરૂપ. દરેક પદાર્થો પાત પેાતાના સ્વભાવમાં રહેલા છે. તેના સ્વભાવમાં સયાગ સબધથી ફેરફાર થતા નથી. સમૈગ સંબધ એટલે એક પદાર્થની સાથે એકજ સ્થાનમાં અનેક પદાર્થોનું જોડાઇને રહેવાપણુ· થાય છે તે. ઢષ્ટાંત તરિકે જીવ અને પુદ્ગલા-કમાં એક સાથે રહેવા છતાં જીવ એ જડ પુદ્ગલ રૂપ થતા નથી અને પુદ્ગલા તે જીવ થતાં નથી. આકાશમાં અનેક જીવ પુદ્ગલા રહ્યાં છે તે છતાં આકાશ તે રૂપ થતું નથી, તેમ તે આકાશ રૂપ થતાં નથી. તેવી રીતે દેહમાં આત્મા રહેલ છે છતાં દેહ એ આત્મા થતા નથી અને આત્મા એ દેહુ થતા નથી. વસ્તુના પર્યાયા બદલાય છે પણ વસ્તુના નાશ થતા નથી. વસ્તુ તે મૂળ દ્રવ્ય, તે જુદા જુદા આકારામાં ગાઠવાય એ રૂપે તેની તે ઉત્પત્તિ કહેવાય, પૂના આકારના ત્યાગ એ નાશ કહેવાય, છતાં આ ઉત્પત્તિ અને નાશ એ અને સ્થાને તે મૂળ વસ્તુની Page #21 -------------------------------------------------------------------------- ________________ હેયાતિ કાયમજ હોય તે દ્રવ્ય કહેવાય. આ દ્રવ્ય સાથે તે દ્રવ્યને સ્વભાવ કે જે કોઈ દિવસ તેનાથી જુદો ન પદ્ધ શકે તે ગુણ કહેવાય, અને આકાર વિગેરેમાં ફેરફાર થયા. કરે તે પર્યાય કહેવાય. આવા ગુણ પર્યાયવાળી વસ્તુ તે દ્રવ્ય છે. આમ એક દ્રવ્યમાં ગુણ અને પર્યાય સાથે જોવામાં આવે, અને તે જોતાં પણ દ્રવ્યને ભૂલાય નહિ, એજ રીતે આત્મ દ્રવ્ય જ્ઞાનાદિ ગુણવાળું છે. જુદા જુદા ઉપયોગો બદલાવા તે તેના પર્યા છે. આ પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. દ્રવ્યની–પિતાની અપેક્ષાએ નિત્ય છે. એ અનિત્યમાં નિત્યને જે–ભુલ નહિ અને નિત્યમાં પણ અનિત્ય પર્યાયને ભૂલ નહિ એ વસ્તુતત્ત્વનું ખરું સ્વરૂપ છે અને તેને જ સમ્યજ્ઞાન કહે છે. - પાંચ જ્ઞાન તે સમ્યકજ્ઞાન છે ત્યારે પછીનાં ત્રણ જ્ઞાન તે મિથ્યા જ્ઞાન છે. મન તથા ઈન્દ્રિયોથી-ઈન્દ્રિની મદદથી થતું જ્ઞાન તે મતિજ્ઞાન છે. સિદ્ધાંતથી–સાંભળવાથી થતા જ્ઞાનને શ્રત જ્ઞાન કહે છે. અથવા શબ્દ અને તેના અર્થના, વિચારને અનુસારે ઈન્દ્રિય અને મનના નિમિત્તે જે બોધ થાય તે કૃતજ્ઞાન છે. જ્ઞાનાવરણીય કર્મના વિશેષ ક્ષય પશમથી અને ઈન્દ્રિયાદિની મદદ વિના રૂપી પદાર્થના થતા જ્ઞાનને અવધિ જ્ઞાન કહે છે, છતાં પૂર્ણ સ્વરૂપની અપેક્ષાએ આ જ્ઞાન મર્યાદિત છે અને પ્રસંગે તે જ્ઞાન ચાલ્યું પણ જાય છે માટે તે દેશ પ્રત્યક્ષ છે. મનના પર્યાયને જાણનાર Page #22 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન તે મનઃપવજ્ઞાન છે. આમાં પણ ઈન્દ્રિયાની મદદની જરૂર નથી છતાં તે પૂર્ણ તા નથી અને પ્રમાદ દશામાં તે જ્ઞાન ચાલ્યું પણ જાય છે અર્થાત્ તેના ઉપર આવરણના પડદા આવી જાય છે છતાં તે સમ્યક્ જ્ઞાન છે. મિથ્યાજ્ઞાન ત્રણ પ્રકારે છે. પ્રથમનાં બે મિથ્યામતિ અને મિથ્યાશ્રુત એ સર્વ જીવાને હાય છે, કેમકે આટલું પણ જ્ઞાન ન હાય તેા તે જીવ અને અજીવમાં પછી તફાવત નજ રહે. ત્રીજી વિભગજ્ઞાન એમાં મિથ્યામતિશ્રુત કરતાં અધિકતાતા છે, તે ઇન્દ્રિયાની મદદ વિના રૂપી દ્રવ્યને જોઈ જાણી શકે છે છતાં વસ્તુના ખરા સ્વરૂપને તેને અનુભવ થતા નથી, તેમજ માહારથી દેખાતા પદાર્થો જે દૂર દૂરના તેના જોવામાં આવે છે તેમાં અસ્પષ્ટતાઅને વિપરીત દેખાવાપણું પણ હાય છે. કેવલ જ્ઞાન અને કેવલ દર્શન એ મન્ને જ્ઞાનાવરણીય અને દનાવરણીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. તે સિવાયનાં સાતજ્ઞાન અને ત્રણદર્શીન તે કર્મોના ક્ષયાપશમથી થાય છે. ખરી રીતે જ્ઞાન એક છે અને દર્શન પણ એક છે છતાં કર્માંની ઉપાધિના ભેદે ભેદ પાડવામાં આવ્યા છે. આ જ્ઞાન ઉપયાગ અને દર્શન ઉપયેાગ દ્વારા આત્મા પેાતાની શક્તિ પ્રકાશે છે અને વિશ્વના સર્વ પદાર્થોના વિષય કરે છે. અર્થાત્ સર્વ પદાર્થોને દર્શન અને જ્ઞાન દ્વારા જાણે છે અને જીવે છે. આ આત્માનું પૂર્ણ સ્વરૂપ છે. આટલી Page #23 -------------------------------------------------------------------------- ________________ કાટિ સુધી આત્માને વિકાસ થાય ત્યારે તે પૂર્ણ વિકાસ થયા સમજવા. આહારનાં પદાર્થોની અપેક્ષાએ તે જ્ઞાતા દષ્ટા છે પણ જ્યારે તે અંતર્મુખ સ્થિતિએ પોતે પોતામાં સમાઈ રહે છે ત્યારે તેમાં અખંડ આનદ અને પૂર્ણ સ્થિરતા હાય છે. જ્ઞાનાવરણુ દનાવરણુ કર્મના ક્ષયથતાં આ જ્ઞાન દન એકી સાથે ઉત્પન્ન થાય છે તે સિવાયનાં જ્ઞાનાદિ અનુક્રમે થાય છે. જ્ઞાન ઉપયોગ તે સાકારછે. દન ઉપયેગ નિરાકાર છે. જ્ઞાન ઉપયોગ સ્ત્રવિકલ્પ છે, દર્શીન ઉપયેગ નિવિકલ્પ છે. આ બન્ને ઉપયાગા સ્વભાવ અને વિભાવ પણ છે. મન તથા ઇન્દ્રિય દ્વારાએ જ્યારે જ્ઞાન ઉપયાગની પ્રવૃત્તિ હાય છે ત્યારે તે વિશેષ ઉપયાગ હાય છે, તેમાં પણ શુભ કાર્યમાં પ્રવૃત્તિ હૈાય ત્યારે જીભ ઉપયેાગ કહેવાય છે. અશુભ કે અશુદ્ધ ભાવપણે મનાદિની પ્રવૃત્તિ હાય છે ત્યારે તે અશુભ કે અશુદ્ધ જ્ઞાન ઉપયાગ હોય છે, અને પેાતાના શુદ્ધ સ્વરૂપનું ચિંતન હેાય ત્યારે શુદ્ધ ઉપયેગ હાય છે. દર્શીન ઉપયાગ પણ જ્ઞાન ઉપયોગની માફક શુદ્ધ શુભ અશુભ અને અશુદ્ધ હાય છે, સહજ સ્વરૂપે નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમી રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપયોગ છે. આ સ્થિતિ નિરાકાર અવસ્થાની સ્વરૂપ સ્થિરતાની ઉત્તમાત્તમ છે. તેવીજ રીતે ધર્મધ્યાનાદિ જીભમાં પ્રવૃત્તિ હોય તે જીભ ઉપયાગ છે. વિષય વાસનાદિ ઇન્દ્રિયાના વિષયેામાં પ્રવૃત્તિ તે અશુભ ઉપયાગ છે અને રૌદ્રધ્યાન તીવ્ર ક્રોધાદિ Page #24 -------------------------------------------------------------------------- ________________ મારવા મરવાના વિચારો અને વતન ઈત્યાદિ અશુદ્ધ પ્રવૃતિ છે આમાં દર્શન ઉપયોગ સામાન્ય છે અને જ્ઞાન ઉપગ વિશેષ છે. એ બંનેની યથાયોગ્ય ઘટના કરી લેવી. શુદ્ધ પ્રવૃત્તિથી કમની નિર્જરા અને મોક્ષ પ્રાપ્તિ. શુભ પ્રવૃત્તિથી દેવ મનુષ્યની ગતિ, અશુભ પ્રવૃત્તિથી તિર્યંચની ગતિ અને અશુદ્ધ જ્ઞાન દર્શન ઉપયોગથી નરકની ગતિલાયક કર્મ બંધાય છે સમ્યકત્વના સંબંધથી તે જ્ઞાનાદિ સમ્ય –બરાબર કહેવાય છે અને મિથ્યાત્વના સંબંધથી તે મિથ્યા જ્ઞાનાદિ કહેવાય છે. જે જ્ઞાનમાં વસ્તુતવને વિપરીત બોધ હોય છે તેને મિથ્યાત્વ કહે છે. બગીચાનાં વૃક્ષે જેમ પાણીથી વૃદ્ધિ પામે છે તેમ આ વિપરીત બંધ રૂપ મિથ્યાત્વથી કમરૂપ વૃક્ષે વૃદ્ધિ પામે છે. મેહનીય કર્મના બે ભેદ છે, એક દર્શન મેહનીય અને બીજે ચારિત્ર મેહનીય. દર્શન મેહનીય કર્મ સત્ય વસ્તુમાં શ્રદ્ધા કે દઢતા થવા દેતું નથી, અને ચારિત્ર મેહનીય કર્મ જાણવા પ્રમાણે વર્તન કરતાં અટકાવે છે. જ્ઞાન અને દર્શનનાં આવરણ દૂર થતાં વસ્તુને વસ્તુ રૂપે જાણું જોઈ શકાય છે પણ તે સાથે આ દર્શન મેહનીય કર્મ ઓછું થયું હોય તેજ તે વાત યથાર્થ છે એવી તેના ઉપર શ્રદ્ધા આવી શકે છે અને તે શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર મહની કર્મ ઓછું થતાં તે પ્રમાણે વર્તન કરાય છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ આ દર્શન મેહનીકમને ઉદય તેજ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વના અભિગ્રહિક, અનભિગ્રહિક, અભિનિ વેશિક, અનાગિક અને સાંશયિક એમ પાંચ ભેદ પડે છે. ૧ અનાદિ કાળથી આ જીવને સત્ય વસ્તુનું ભાન નથી અને તે ને લીધે જ તે સત્ય વસ્તુના સ્વાનુભવથી વેગળે રહેલો છે. આ અનાગિક મિથ્યાત્વ પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ અને વનસ્પતિના એક ઇંદ્રિયવાળામાં તથા વિકસેંદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિયમાં હોય છે, કેમકે તેને તેવી મિથ્યા પ્રવૃત્તિમાં કેઈએ પ્રેરણા કરી નથી એટલે તેમાં તે સ્વાભાવિક છે. જે જીવ કઈ દિવસ ઉ થયો નથી તેને પડવાની વાત ક્યાં રહી? ૨. સત્ય તત્વને નહિ જાણનારા ગુરૂએ કઈને કોઈ માર્ગે પ્રેરણા કરીને આ જીવને ધર્મ સંબંધી મિથ્યા પ્રવૃત્તિ કરાવી હોય છે. આ પ્રવૃતિ આત્માના શુદ્ધ સ્વરૂપના માર્ગને સરલ કરી આપવાને બદલે ઉલટે વધારે મુશ્કેલી અને ગુંચવણ ભર્યો કરી આપતી હોવાથી વિપરીત પ્રવૃત્તિ કહેવાય છે. ઉત્તર દિશા તરફ જવાની જરૂર છતાં દક્ષિણ તરફને માર્ગ તે ગુરૂઓએ બતાવેલ હોવાથી તે જીવનું ઈચ્છિત સ્થાન વિશેષ દૂરને દૂર જાય છે, આવી. પ્રવૃત્તિવાળા માર્ગને અભિગ્રહિક મિથ્યાત્વ કહે છે. આ માર્ગમાં આત્મા કે પરમાત્મા પ્રાપ્ત કરે તે ધ્યેય હતું નથી પણ પાંચ ઈદ્રિના વિષય, લક્ષમી, માન, અધિકાર, રાજ્યની પ્રાપ્તિ અને દેવાદિની પદવી મેળવવાની મુખ્યતા Page #26 -------------------------------------------------------------------------- ________________ હોય છે. રાગદ્વેષથી ભરપૂર, વિષય કષાયમાં આશક્ત બીજાને નિગ્રહ કે અનુગ્રહ કરવાની લાગણી વિગેરે ધરાવનારા દે અને ગુરૂઓ આ માર્ગમાં મદદગાર સાહાયકે હોય છે. તેઓનાં કર્તવ્યો દેવ દેવીને જીવનાં બળીદાન આપવાં, જીવ હિંસાવાળા યજ્ઞયાગાદિક કરાવવા, નદીઓમાં સ્નાન કરવાં, વૃક્ષને પૂજવાં, અને બદલાની આશા રાખી દાન આપવા વિગેરે હોય છે. ૩ સાંશયીક મિથ્યાત્વવાળાને સત્ય વસ્તુમાં સંશય હોય છે. આ સાચું કે તે સાચું તેને. નિશ્ચય તે કરી શકતું નથી. ૪ અનભિગ્રહિક મિથ્યાત્વવાળા. જીવ બધા ધર્મને સાચાને સારા માને છે. સારાસારની તત્તાતત્ત્વની પરીક્ષા કરી શકતા નથી અને સોને માની લ્યો સિને પુછ લ્યો એમ કહી ગાળ ઓળને સરખા માને છે. ૫ અભિનિવેશિક મિથ્યાત્વવાળા જ જાણે બુજીને અસત્યપ્રરૂપણ કરે છે. ખરી વાત ખરું તત્ત્વ સમજાયા છતાં. આગ્રહમાં પડી જવાથી લેકે પાસે ખરું તત્વ કહેતા નથી. પિતાની પ્રથમ કહેલી અસત્ય વાતનેજ પુષ્ટી આપ્યા કરે છે. જ્યાં સુધી સત્ય તત્વ જે આત્મા છે તેને નિશ્ચય જીવ નથી કરી શકતો ત્યાં સુધી ધતુરાના ઘેનવાળે જીવ જ્યાં સેનું નથી ત્યાં સેનું માની બેસે છે તેમ તે જીવની અત. ત્વમાં તત્વને માની પ્રવૃત્તિ થાય છે, અને કેઈ ને કોઈ માયિક પદાર્થને માટે તે સત્ય સમજીને પ્રવૃત્તિ કર્યા કરે છે. આ મિથ્યાત્વ જ્યાં સુધી જીવમાં હોય છે ત્યાં સુધી Page #27 -------------------------------------------------------------------------- ________________ કુર તેનામાં ક્રોધ ઘણા હાય છે, ક્રોધને લઈ કાઇ જીવનું ખુન કરતાં તેને જરાપણુ દયા આવતી નથી, સામાના પ્રાણ જાય છતાં તે પેાતાની નિર્દયતા છેાડતા નથી, તેની આગળ ગમે તેવી આજીજી કરી છતાં તેના નિષ્ઠુર હૃદયમાં જરાપણુ સારી લાગણી પ્રગટતી નથી. પેાતાના સ્વાર્થ સિવાય માજશાખને ખાતર હાલતાં ચાલતાં સેજ સાજમાં અનેક જીવાના તે સંહાર કરે છે. રમત ગમતને ખાતર નિય રીતે અનેક જીવાને તે મારે છે. વેર વિરાધને તે એટલાં લખાવે છે કે છેવટે મરવા પડે તાપણ વેર છેાડતા નથી અને કાઇ કાઈ વખત તા પેાતાના વંશના મનુષ્યાને મરતા મરતા પણ વેર લેવાની પ્રતિજ્ઞા કરાવતા જાય છે. આ મિથ્યાત્વવાળા જીવામાં અભિમાન પણ એટલું અધું હાય છે કે શુદ્ધ દેવ ગુરૂ કે ધર્મને તે માનતા નથી, નમતા નથી, પેાતાની મિથ્યા પ્રતિજ્ઞાએ પૂર્ણ કરવા ખીજા જીવાના દુ:ખની દરકાર કર્યા વિના મહાન મુશ્કેલીઓમાં ઉતારે છે. મિથ્યા માન મેળવવા નિર્દોષ ને દોષવાળા ઠરાવે છે. લાંચ રૂશવતે આપીને પણ મેટા સમુદાયને વિપત્તિમાં નાંખે છે, પેાતાનું ધાર્યું કાર્ય પાર ઉતારવા અનેક જીવાના સંહાર કરે છે અને જીવતાં સુધી આ અભિમાનના ત્યાગ કરતા નથી. આ મિથ્યાત્વવાળા જીવ માયાવી અને કપટી પણ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૩ હોય છે. પિતાના સ્વાર્થ ખાતર બીજા અને બેટી રીતે મુશ્કેલીમાં ઉતારે છે. બાલવામાં જુદે અને ચાલવામાં જુદો જ હોય છે. પોતાના નજીવા સ્વાર્થને ખાતર એવા પાશ રચે છે કે તેમાં બિચારા બુદ્ધિવિનાના ભેળા જ સપડાય છે અને તેના ભેગે પોતે આનંદ કરે છે, મજશેખ. માણે છે, આવી માયાજાળ તે જીવન પર્યત મૂકતા નથી. પણ ખાડો ખેદે તે પડે એ ન્યાયે તેને બદલે તે તેને મન્યા સિવાય રહેતો નથી. આ મિથ્યાત્વવાળા જીવમાં લેભ પણ હદપાર હોય છે, પોતાના પેટને ખાતર ન કરવાનાં કાળાધોળાં કરે છે. નજીવા લાભને ખાતર બીજાના પ્રાણ જાય તેની પણ તે દરકાર કરતું નથી. પોતાની પાસે જીવન પર્યત ન ખુટે. તેટલાં સાધનો હોવા છતાં રાત્રિ દિવસ ધન મેળવવા પાછળ પ્રયત્ન કરે છે. અનાર્ય દેશમાં જાય છે. જીવહિંસા થાય તેવા અનેક ધંધાઓ કરે છે. બીજાની વસ્તુ પડાવી લેવા પ્રયત્ન કરે છે, તેને માટે ખુનખાર લડાઈઓ કરે છે. અનેક છોને સંહાર તેમાં થાય છે છતાં પોતાના સ્વાર્થ આડે તે જીવોની જરા પણ તે પરવા કરતો નથી, પિતાના દેખતાં આવા હજારો પૃથ્વિપતિએ માટીમાં મળી ગયા એ નજરે જેવા છતાં પિતાના દુષ્કર્તવ્યો માટે તેને જરાપણ વિચાર આવતો નથી. નથી પિતે ખાતે, નથી બીજાને ખાવા દેતો પણ કેવળ સંચય કર્યા જ કરે છે. આ સર્વ પ્રવૃ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ત્તિએ મિથ્યાત્વના જોને લીધે તે જીવ કરે છે. તે સાથે અનંતાનુબ ંધી ચારે કષાયે વતા હાય છે. આમ આ ક્રોધ, માન, માયા અને લાભની પ્રખળતા અની રહેવી તે મિથ્યાત્વને પાષણ આપનારી છે. આ સાથે વિપરીત ભાવના—વિપરીત મેધનાં કાળાં પુદ્ગલેા અને મલીન પરિણામ રૂપ મિથ્યાત્વ માહનીય, અરધાં કાળાં અને અરધાં ધેાળાં મિથ્યાત્વના પુદ્ગલ રૂપ મિશ્ર માહનીય અને મિથ્યાત્વનાં ધાળાં પુદ્ગલ રૂપ સમકિત માહનીય તે, સાત પ્રકૃતિના નાશ કરવામાં આવે તેા ક્ષાયક સમ્યક્ત્વ પ્રગટે છે. કષાયના સર્વથા ક્ષય તે આંહી થતા નથી પણ જેને અનંતાનુબંધી ક્રોધ માન, માયા લેાલ કહે છે તેના ક્ષય આંહી થાય છે. એક વખત ક્રોધના, માનના, માયાના કે લેાભના અંગે એવી કિલષ્ટ લાગણી થાયકે જેને લીધે અનંત તીવ્ર રસ તેમાં હોય છે. અર્થાત્ ક્રોધાદિની છેલ્લી હદ તેમાં ઘણાંજ ક્રુર પરિણામ થાય છે તેને અનંતાનુબંધી ક્રોધ કહે છે. આવાજ માન માયા અને લાભનાં પિરણામ થાય છે તેથી તેને અનંતાનુબંધી કષાય કહેવામાં આવે છે. તેના ક્ષય થતાં આત્માની ઉજવળતા અને દૃઢ શ્રદ્ધા રૂપ ક્ષાયક સમકિત પ્રગટે છે. મિથ્યાત્વમાહની, મિશ્રમેહની, સમક્તિમાહની રૂપ દર્શનમેહની ત્રણ પ્રકૃતિ અને ચાર અનંતાનુ ખંધી કષાય એમ સાતના ઉપશમ થાય, તેના આહાર વિપાકઉદય ન હોય પણ સત્તામાં રાખથી ભારેલા Page #30 -------------------------------------------------------------------------- ________________ ગ્ન પિઠે પડી રહે તેને ઉપશમ સમકિત કહે છે. આજ સાત પ્રકૃતિ કાંઈક દબાયેલી ઉપશમેલી સત્તામાં પડી હોય અને કાંઈક બહાર આવતી હોય તેને ભેળવીને ક્ષય કરાતે હોય તેને ક્ષયપશમિક સમકિત કહે છે. ' કર્મો આઠ છે જેને વિસ્તાર આગળ ઉપર આવશે. આ કર્મો પુગલ-જડ છે અને જીવની આત્મભાન વગરની સ્થિતિમાં રાગદ્વેષ અને અજ્ઞાનતાવાળી લાગણીથી તેને આત્મા સાથે દુધ અને પાણીની માફક સંબંધ થાય છે. તેને લીધે આત્મા ઉપર આવરણ આવે છે. આમાં પરિણામની મુખ્યતા છે જેનું બીજું નામ ઉપયોગ છે. આ શુભ અશુભ કે અશુદ્ધ ઉપગે જીવ વારંવાર પરિણમે છે, તે પરિણમવાથી ઉત્પન્ન થતા વિવિધ વિકલ અને વર્તને, તેમાંથી આ સર્વ કર્મનું મંડલ ઉત્પન્ન થાય છે. આખા વિશ્વની વિવિધતાનું કારણ પણ એ કર્મો જ છે. આ ઉપયોગને કયા ભાવે પરિણુમાવ અને કયાભાવે ન પરિણમાવ એની જાગૃતિની ક્ષણે ક્ષણે જીવને બહુજ અગત્યતા છે. શુદ્ધ ઉપયોગ જે નિરાકાર દર્શન છે, જે નિર્વિકલ્પ સ્વરૂપ છે તેમાં જ શાંતિ આનંદ અને કર્મ ક્ષય કરવાનું સામર્થ્ય છે તે સિવાયના શુભ, અશુભ અને અશુદ્ધ ઉપગે જ્ઞાન ઉપયોગે કે દર્શન ઉપયોગે પરિણમવવાથી તમામ સુખ દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમ જેમ આ જીવ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ શુદ્ધ ઉપયોગે પરિણમવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માને વિકાશ વધતું જાય છે અને જેમ જેમ શુભ અશુભ અને અશુધ્ધ ઉપયોગે પરિણમવા પ્રયત્ન કરે છે તેમ તેમ આત્માને વિકાશ અટકે છે. અટકે છે એટલું જ નહિ પણ તેની અધોગતિ પણ થાય છે. શુદ્ધ ઉપગને લક્ષમાં રાખીને તેમાં સ્થિરતા કરી ન શકવાથી શુભ ઉપગે પરિણમવામાં આવે છે તે શુદ્ધ ઉપયોગમાં જવા માટે કેટલીક સરલતા થાય તેવાં સાધને જીવને મળી આવે છે એ અપેક્ષાએ શુભ ઉપયોગ ઠીક છે. બાકી શુધ્ધ લક્ષ સિવાયને વિશ્વની માયાને ઉદ્દેશીને કરાતે શુભ ઉપગ એ ભાવી દુઃખનું જ કારણ થાય છે. a આત્મા કેવડે છે? આત્મા જ્ઞાન પ્રમાણે છે. જ્ઞાન એ ય પ્રમાણે છે. રેય એટલે જાણવા યોગ્ય કેઈપણ પદાર્થ. જ્યાં જ્યાં જાણવા ગ્ય પદાર્થ છે ત્યાં ત્યાં જ્ઞાન તેને જાણે છે. આય લોક અને અલેક રૂપ વિશ્વ છે. અર્થાત્ આખું વિશ્વ જાણવા ગ્ય છે માટે શેયની સાથે જ્ઞાન પણ સર્વત્ર છે. જેમાં આ જડ અને ચૈતન્ય રહેલાં છે તેને લોક કહેવામાં આવે છે અને જ્યાં કેવળ આકાશ છે, બીજા કેઈપણ પદાર્થો જ્યાં નથી તેને અલેક કહેવામાં આવે છે. આ કલેક એ જ્ઞાનને વિષય છે. અર્થાત્ જ્ઞાન તેને જાણી શકે છે માટે Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પણ આ અપેક્ષાએ વિશ્વ વ્યાપિ છે, કમનાં બંધનમાંથી મુક્ત થયેલા આત્માનું જ જ્ઞાન વિશ્વને જોઈ શકે છે. બાકી સામાન્ય જીવનું જ્ઞાનતે જ્ઞાનાવરણ કર્મના આવરણથી દબાયેલું હોવાથી તે અમુક મર્યાદા પ્રમાણેજ જાણે શકે છે. જે આત્માથી જ્ઞાન અધિક હોય અથવા આત્માથી રેય-જાણવા ચોગ્ય પદાર્થ અધિક હોય તે જ્ઞાન. અને આત્માને લક્ષ્ય લક્ષણ ભાવ-ગુણ ગુણી ભાવ નજ બની શકે. જ્ઞાન ગુણ છે અને ગુણવાળો આત્મા ગુણ છે. ગુણને મૂકીને ગુણ ન હોય અને ગુણીને મૂકીને ગુણ ન હેય. આમ ગુણ ગુણીને તદ્રુપ સંબંધ છે. બેમાંથી એકને અભાવ કરતાં બન્નેને અભાવ થાય. અને જ્યાં એકની હૈયાતિ હોય ત્યાં બીજાની પણ હૈયાતિ હોયજ. જ્ઞાનને સ્વભાવ જાણવાને હેવાથી જ્યાં જાણવા ગ્ય પદાર્થ છે ત્યાં તેને જાણનાર જે હોય તે જ્ઞાન જ છે. જ્ઞાનાવરણ કર્મથી છુટ થયેલ આત્મા તેના જ્ઞાનગુણથી વિશ્વને જાણી શકે છે. આ જ્ઞાતા ગુણવડે–ચા જ્ઞાતા ગુણની અપેક્ષાએ આત્મા વિશ્વ વ્યાપી ગણાય છે. જેમ દુધમાં નાખેલું ઈન્દ્રનીલરત્ન પિતાના તેજ વડે દુધને સર્વ બાજુએથી વ્યાપી રહે છે. બધું દુધ તેની પ્રભાવડે લીલું દેખાય છે. લીલાશ દુધમાં સર્વત્ર વ્યાપી રહે છે તેમ જાણવા પદાર્થ ઉપર-પદાર્થની અંદર નાખેલું જ્ઞાન-મુકેલું જ્ઞાન તે યમાં બધી બાજુથી Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વ્યાપિ રહે છે. અર્થાત બધી વસ્તુને જાણે છે. રન એક સ્થળે રહેવા છતાં તેની પ્રભા દુધમાં વ્યાપિ રહે છે તેમ આત્મા એકસ્થાને રહેવા છતાં તેનું જ્ઞાન સર્વ પદાર્થને બોધ કરી લે છે. જેમ આખો રૂપને-પદાર્થને ગ્રહણ કરે છે છતાં રૂપસ્વરૂપ-પદાથે સ્વરૂપ આંખે થતી નથી તેમ જ્ઞાન ય–જાણવા યોગ્ય પદાર્થને જાણે છે છતાં તે પદાર્થ સ્વરૂપ થઈ જતું નથી. દર રહેલા પદાર્થને પણું જ્ઞાન સ્વભાવિક રીતે જાણી શકે છે. ' ' જ્ઞાન પિતાને અને પરને જાણે છે. જેમ દીપક પદાર્થોને પ્રકાશીત કરે છે તેમ પિતાને પણ પ્રકાશીત કરે છે. પિતાને પ્રકાશીત કરવાને બીજા દીવાની જરૂર પડતી નથી, તેમ જ્ઞાન બીજા પદાર્થોને પ્રકાશીત કરે છે, એવી જ રીતે પિતાને પણ પિતાવડે પ્રકાશીત કરે છે. તેને પિતાને પ્રકાશીત કરવાને બીજા આત્માની જરૂર પડતી નથી, એટલે આત્માને ધર્મ સ્વ-પરને પ્રકાશ કરવા-જાણવાનું છે. જ્ઞાન અને આત્માને અભેદ સંબંધ છે. આ જ્ઞાનાવરણ કર્મનાં તમામ આવરણે વિશુદ્ધ ધ્યાનથી દૂર થતાં, ઈન્દ્રિય તથા મનાદિની મદદ વડે થયેલું ક્ષાપરામિક જ્ઞાન નિવૃત્ત થાય છે અને નિત્ય ઉજવળ ક્ષાયક જ્ઞાન પ્રગટ થાય છે. આ સર્વોત્કૃષ્ટ અને વ્યાઘાત વિનાનું Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ક્ષાયિકજ્ઞાન ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળમાં થઈ ગયેલા, છતા અને અછતા તમામ પદાર્થોને એકી સાથે જાણે છે અને જુવે છે. અછતા પદાર્થો તે કહેવાય છે કે જે અતીત કાળમાં થઈ ગયા અને ભવિષ્ય કાળમાં થવાના છે. અતીત અને ભાવી બધા પદાર્થો પોત પોતાના કાળમાં જેમ રહેલા હોય તેમ વર્તમાન કાળમાં કેવલજ્ઞાનીઓ જાણે છે. જે આ જ્ઞાન એકી કાળે એકી સાથે સર્વ પદા ને ન જાણતું હોય તે તે એક પણ પદાર્થને કઈ વખત જાણી ન શકે. કેમકે એક પદાર્થમાં અનંત પર્યાયે રહેલા છે તે બધાને જે જ્ઞાન એક પછી એક એમ અનુક્રમે - જાણવા માંડે તે ઘણુ કાળે પણ જાણ ન શકે, માટે ત્રણે કાળના પદાર્થોને એ જ્ઞાન એકીસાથે જાણી શકે છે. આત્માનું સ્વરૂપ જુઓ. ઈન્દ્રિયોના વ્યાપારે જે જેવા સાંભળવા વિગેરે છે તેને બંધ કરીને, મનને સંકલ્પ વિકલ્પ વિનાનું બનાવી દાની સ્થિતિમાં રહેતાં જે દેખાય તે શુદ્ધ સ્વસંવેદન છે. પિતાને પોતાને અનુભવ થાય છે તે આત્માનું સ્વરૂપ છે. જેઓ આત્મ વિચારના જ્ઞાન વડે રાગાદિ રહિત શુદ્ધ ચૈતન્યતાને પામ્યા છે તેવા જ્ઞાનીઓ પોતાને પ્રાપ્ત થયેલા કેવલજ્ઞાન વડેજ પોતાના આત્માને જાણે છે, ત્યારે બીજાઓ નિર્દોષ શ્રુતજ્ઞાનવડે આત્માને જાણે છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ જ્યારે રાગદ્વેષની પરાધિનતા વિનાનું જ્ઞાન છવામાં વર્તતું હોય ત્યારે આમાના કર્મ મળને નાશ કરનાર તે ચારિત્ર કહેવાય છે. જ્યાં સુધી જ્ઞાન ક્રોધાદિકષાયોથી દૂષિત હોય છે ત્યાં સુધી અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહ્મચર્ય અને સંગત્યાગ એરૂપ વ્યવહારચારિત્ર પણ ટકી શકતું નથી. જે વખતે જ્ઞાન આત્મના સ્વરૂપમાંજ સમાઈ રહે છે. અર્થાત જ્ઞાન આત્માકારે પરિણમી રહે છે, ત્યારે હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર-મિથુન અને પરિગ્રહાદિએ બધું કેણ જાણે કયાએ નાશી જાય છે, તેની હયાતિ ત્યાં રહેતી નથી પણ પાછું જ્ઞાન વિષયાકારે પરિણમે છે કે તરતજ હિંસાદિ અને ક્રોધાદિ બધા આવીને ઉભા રહે છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે વિષયાકારવૃત્તિ થવી-જ્ઞાનનું વિષયાકારે. પરિણમવું તેજ અધર્મનું મૂળ છે. અને જ્ઞાન આત્માકારે. પરિણમે તેજ :આત્માના સ્વભાવ રૂ૫ ધર્મનું મૂળ છે. જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ નિરંજન આત્મસ્વરૂપનું યેગીઓ જ્યારે ધ્યાન કરે છે ત્યારે જ કર્મોને ક્ષય થાય છે અને આત્માનું મુક્ત સ્વરૂપ પ્રગટે છે એમાં જરા પણ સંશય નથી. જે મનુષ્ય આત્માથી પરા મુખ થઈ પરદ્રવ્યમાં રાગ કરે છે ત્યારે તેનામાં જ્ઞાનાદિ રત્નત્રય-જ્ઞાન દર્શન ચારિત્ર ટકી શકતાં નથી અને તેને ચારિત્રમાં ગતિ-પ્રગતિ કરનાર પણ નજ કહેવાય. જેઓ ચારિત્રના ખરા સ્વરૂપને જાણવા + + '. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૧ વાળા છે તે આત્માની સાથે અભેદ રૂપ શુદ્ધ જ્ઞાન દન ચારિત્રમાં પ્રગટપણે નિર ંતર પ્રવૃત્તિ કરે છે. વ્યહાર ચારિત્રાદિ. આચાર વિચારનું જાણવું તે જ્ઞાન, તત્ત્વની રૂચિ થવી –તત્ત્વ રૂચવાં તે દર્શન-સમ્યક્ત્વ અને તપશ્ચર્યા કરવી, વ્રતા ધારણ કરવાં તે વ્યવહાર ચારિત્ર છે. નિશ્ચય ચારિત્રાદિ. આત્મા આત્માવર્ડ આત્મા તરફ પ્રવૃત્તિ કરે તે નિશ્ચય ચારિત્ર છે. આત્મા આત્માવર્ડ આત્માને જાણે તે નિશ્ચય જ્ઞાન છે. અને આત્મા આત્માવડે આત્માને જીવે તે નિશ્ચય દર્શીન છે. વ્યવહાર સાધન છે. નિશ્ચય સાધવા ચાગ્ય સાધ્ય છે, માટે મેાક્ષનીઈચ્છાવાળા જીવાએ આત્માનું જ્ઞાન કરીને શ્રધ્ધા પૂર્ણાંક તે પ્રમાણે આચરણ કરવું, કેમકે મેાક્ષની પ્રપ્તિના બીજો કાઈ ઉપાય આના જેવા સરલ નથી. પાત પેાતાના વિષયાથી ઇન્દ્રિયોને રોકીને, ચિત્તને વિકલ્પ વિનાનું બનાવીને સ્વરૂપ સ્થિરતાના અભ્યાસ કરનારને તત્ત્વથી આત્માનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે—અનુભવાય છે. આત્માનું સ્વરૂપ કેવું હશે ? તે સ્વરૂપ સ્વસ વિદિત છે. પાતાનેજ પોતાના મેધ અને Page #37 -------------------------------------------------------------------------- ________________ ર અનુભવ થાય છે. તેને ઇન્દ્રિયા જોઇ શકતી ન હેાવાથી તે ઇન્દ્રિયાતીત છે. પૂર્ણ સ્વરૂપ પ્રગટયા પછી તે જતું નથી. કેવળજ્ઞાન સિવાય ખીજી' આત્માનું સ્વરૂપ શું હાઇ શકે ? અર્થાત્ તે સિવાય ખીજું સ્વરૂપ નથી. ઇન્દ્રિયાની અપેક્ષા– મદદ વિના પેાતાને પેાતાના આધ થવા-અનુભવ થા અને તે પણ કાઇ વખત નાશ ન થાયતેમ ટકી રહેવા તે કેવળજ્ઞાન આત્માનું સ્વરૂપ છે. રાગ અધન કર્તા છે. જે મનુષ્યને આત્મા સિવાય અન્ય વસ્તુમાં જ્યાં સુધી એક અણુ જેટલા પણ રાગ છે ત્યાં સુધી પૂર્ણ સ્વરૂપ પ્રગટતું નથી, કદાચ તે આત્મસ્વરૂપને શાસ્ત્રોદ્વારા જાણતા હાય છતાં રાગાદિના કારણે તે પા! વડે મંધાયા વિના રહેતા નથી. ઉત્કૃષ્ટ પુન્ય અધ. જે મનુષ્ય પેાતાના આત્મ સ્વરૂપને મૂકીને પંચપરમેષ્ટિ –જે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુરૂપ છે તેની સેવા કરે છે, તેના ગુણ ગાય છે તે ઉત્કૃષ્ટ-ઉત્તમ પુન્ય અશ્વ ખાંધે છે, પણ પેાતાના શુદ્ધ આત્માના ધ્યાન સિવાય ક`ના ક્ષય કરી શકતા નથી. આત્માથી અન્ય બધાં પરદ્રવ્યને દૂર કરીને આત્મતત્ત્વમાં રતિ-પ્રીતિ કર્યાં વિના આવતાં કમ રોકવાને કોઈ પણ સમથ થતા નથી. આ વાત Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ચોક્કસ છે. જે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરવાની ઇચ્છાએ પદ્રવ્યની–આત્મ સિવાયની ઉપાસના કરે છે તે હિમવંત પર્વત તરફ જવાની ઈચ્છા કરીને તેની વિરોધી બાજુએ સમુદ્ર તરફ પ્રયાણ કરનારના જેવું કરે છે એમ હું માનું છું, કેમકે તે તરફની પ્રવૃત્તિથી તેને તે વસ્તુ મળવાની નથી પણ ઉલટ તે તેનાથી વધારે વેગળે રહે છે. જે આત્મા પરદ્રવ્યનું ચિંતન કરનાર છે તે પરદ્રવ્યમાં તદાકાર થાય છે અને તેને પ્રાપ્તિ પણ તેની જ થાય છે. જે શુદ્ધ આત્માનું ધ્યાન કરે છે, તેમાં જ તદાકાર થાય છે, તેને તેનીજ પ્રાપ્તિ થાય છે. કેમકે વસ્તુમાં જે ગુણ હોય તેજ પ્રગટે, બીજે ક્યાંથી આવે ? - આત્મામાં કમદિ નથી. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મો તે પુદગલનાં બનેલાં છે. પુદગલે છે. તે આત્મામાં નથી. ઈન્દ્રિય આદિ પતિએ તે આત્મા નથી. પાંચ વર્ણો, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, અને સચિત્ત અચિત્ત મિશ્ર શબ્દ, અને દેહ એ ચેતન નથી. શુદ્ધ સ્ફટિકને રાતાં પુષ્પાદિને સંબંધ થવાથી જેમ તેમાં રાતાશ દેખાય છે પણ તાત્વિક રાતાશ સ્ફટિકમાં નથી તેમ શરીરના વેગથી આત્માને વર્ણ ગંધાદિક કહેવાય છે પણ તાત્વિક રીતે તે આત્મામાં નથી. રાગ, દ્વેષ, મદ, ક્રોધ, લોભ, મેહ આદિ ઉદયિક ભાવના દોષે સંસારી જીને સદા ઉદયમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ હિય છે પણ તે આત્માના ધર્મો નથી. પણ જડ પુદગલના દે છે. જે આ કોધાદિ દેશે આત્માના સ્વભાવ ધમ હોય તે મોક્ષ પામેલા છને પણ હોઈ શકે, પણ તેમ નથી, તે ઉદયિક દે છે. કમની સત્તામાંથી બહાર આવેલા છે અને ભગવાને દૂર કરી શકાય તેવો છે, માટે અત્માના સ્વભાવિક દે નથી. ગતિ, જાતિ, ઈન્દ્રિય, વેદ, કષાય, અનાદિયેગ અને ગુણઠાણ ઈત્યાદિ પણ કર્મના સંબંધથીજ ઉસન્ન થયેલાં છે. તે જીવનું શુદ્ધ લક્ષણ નથી. આ સિવાય - જે ક્ષપશમિક જ્ઞાનાદિ ભાવે છે તે પણ તત્ત્વથી વિચારીએ તો વિશુદ્ધ જીવનું લક્ષણ નથી. શુદ્ધ આત્મામાં કર્મની મલીનતા જેટલા ભાગે ઓછી થાય છે તે તે ભાગને ચડતાં ગુણઠાણનાં નામે આપેલાં છે. બાકી શુદ્ધ આત્મામાં દેહ કર્માદિ કાંઈ ન હોવાથી સિદ્ધના આત્માની માફક ગુણઠાણું પણ નથી. સમગ્ર રાગદ્વેષ મહાદિ રહિત, જડથી ભિન્ન, મળી ને વિકાર વિનાને, જ્ઞાન દર્શન સ્વભાવમય અને જન્મ મરણ રહિત એવા આત્મતત્તવનું જેઓ નિરંતર ધ્યાન કરે છે તેઓ શુદ્ધ આત્મ સ્વરૂપને અનુભવ કરી શકે છે. ઈતિ પ્રથમ આત્મસ્વરૂપાધિકાર: સમાપ્ત અજીવ અધિકાર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાતિકાય, કાળ Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૫ અને પુદ્ગલ આ પાંચ અજીવ છે. જીવના લક્ષણથી અજીવનું લક્ષણ તદ્દન જુદું છે. જીવમાં ચૈતન્ય લક્ષણની મુખ્યતા છે. અજીવમાં જડ લક્ષણની મુખ્યતા છે, જીવને જેમ દ્રવ્ય કહેવામાં આવેલ છે તેમ આ અજીવના પાંચે ભાગાને પણ દ્રવ્ય કહેવામાં આવે છે. એટલે બધા મળી વિશ્વમાં છ દ્રવ્યેા છે. જેમાં ગુણ અને પર્યાય હાય તે દ્રવ્ય કહેવાય છે. “ ગુણુ પર્યાય વાન્ તે દ્રવ્ય.” એ સામાન્ય રીતે દ્રવ્યનું લક્ષણ છે. ગુણ પર્યાયને દ્રવે—અરે તે દ્રવ્ય. આ દ્રવ્યેા સત્તામય અને અવિનાશી છે. ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ એમ ત્રણ પ્રકારે તે સત્તા છે. સ` પદાર્થામાં આ ત્રણે સત્તા વ્યાપ્ત છે. એક પર્યાયને અને અનંત પર્યાયને ધારણ કરનારી છે. ઉત્પન્ન થતી પદાર્થમાં ઉત્પન્ન થવા રૂપે સત્તા રહેલી છે. વ્યય-નાશ પામતા પદાર્થાંમાં વ્યય રૂપે સત્તા રહેલી છે અને અને સ્થિર રહેતા પદામાં સ્થિર રૂપે સત્તા રહેલી છે. આ એક એકની અપેક્ષાએ તે સત્તા એક રૂપે પણ છે. ઘટપટાઢિ સર્વ પદાર્થોમાં તે રહેતી હાવાથી અનેક રૂપ પણ કહેવાય છે.સવ પદાર્થમાં તે સત્તા એક સ્વરૂપે રહેતી હોવાથી એક સ્વરૂપ છે અને ભિન્ન ભિન્ન પદાર્થમાં ભિન્ન ભિન્ન રૂપે રહેતી હાવાથી તે અનેક સ્વરૂપ પણ છે. એક પર્યાયમાં રહેતી હાવાથી એક પર્યાય રૂપ છે અને પદાના અનંત પર્યાયમાં રહેતી હૈાવાથી અનંત પયાય સ્વરૂપ પણ છે. મૂળ છ દ્રવ્યો કહ્યાં છે તે દ્રવ્યની અપેક્ષાએ કાઈ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ પણ પદાર્થ ઉપ્તન્ન થતું નથી તેમ નાશ પણ થતું નથી. દ્રવ્ય સદાકાળ છે ને છેજ. પયાયની અપેક્ષાએ સર્વ પદાર્થ ઉસન્ન થાય છે અને નાશ પણ પામે છે. એક આકાર બદલી બીજે આકાર ધારણ કરે, એક ઉપગ. બદલી બીજે ઉપયોગ ધારણ કરે એ પર્યાય કહેવાય છે. જે આકાર કે ઉપયોગ બદલાગે તેને નાશ થશે. જે આકાર કે ઉપગ ધારણ કર્યો તેની ઉપત્તિ થઈ. આમ પર્યાની અપેક્ષાઓ છએ દ્રવ્યમાં ઉતિ અને વિનાશ થયા. કરે છે, છતાં તે ઉત્તિ અને નાશના બન્ને પ્રસંગમાં જે વસ્તુનું મૂળ દ્રવ્ય છે તે તે કાયમ રહે છે. પુગલના ગમે તેટલા આકારે બદલાય પણ મૂળ દ્રવ્ય કાયમ જ રહે છે, તેમજ આત્માના ગમે તેટલા ઉપયોગો બદલાય પણ આત્મ દ્રવ્ય બન્યું બન્યું જ રહે છે. દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રા અવિનાશી છે. ગુણ અને પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી અને દ્રવ્ય વિના ગુણ કે પર્યાય પણ હોતા નથી. આત્મામાં રાનાદિ ગુણ છે, પુદગલમાં રૂપ રસાદિ ગુણે છે. ધર્માસ્તિકાયમાં જીવ અને પુદ્દગલે જતાં હોય તેને ચાલવામાં સહાય આપવાને ગુણ છે. અધર્માસ્તિકાયમાં જીવ પુદ્દગલને સ્થિરતા કરવી હોય ત્યારે સ્થિરતા આપવાને ગુણ છે. આકાશાસ્તિકામાં જવપુદ્ગલને અવકાશમાર્ગ આપવાને ગુણ છે. કાળમાં નવાં પુરાણું કરવાને ગુણ છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ર૭ ધમસ્તિકાય અમુક જીવ પુદગલને ગતિમાં મદદ. આપતી વખતે જે આકાર ધારણ કરે છે તે જ આકાર બીજાને મદદ આપતી વખતે હોતો નથી, પદાર્થની જાડાઈ લંબાઈ થોડા ઝાઝાં વિગેરેની અપેક્ષાએ તેને પિતાને આકાર ફેરફાર કરવો પડે છે, આ અપેક્ષાએ તેના પર્યાયે. બદલાવ્યા કરે છે. તેમજ અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ દ્રવ્ય પણ પોતાના પર્યાયે ધરાવે છે. ઉપ્તન્ન થાય છે, નાશ થાય છે અને મૂળ દ્રવ્ય ટકી રહે છે. આ દષ્ટિએ વિચાર કરતાં વિશ્વમાં કઈ પદાર્થ નાશ. પામતો નથી અને પિતાના પર્યાયમાં ફેરફાર કરી શકે છે. આ અપેક્ષાએ દરેક પદાર્થો નિત્ય અને અનિત્ય કહેલાં છે. દ્રવ્યની અપેક્ષાએ નિત્ય-અવિનાશી છે. પર્યાયની અપેક્ષાએ અનિત્ય-વિનાશી છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાકાશ, અને એક જીવ દ્રવ્ય એ ચારેના પ્રદેશો અસંખ્યાતા અને સમાન છે. એકના બે ભાગ ન થાય તે પરમાણુ જેટલી આકાશની જગ્યાને વ્યાપિને રહે છે તેટલા અંશને પ્રદેશ કહેવામાં આવે છે. પરમાણુ દ્રવ્ય તેિજ આદિ મધ્ય અને અંત સ્વરૂપ છે. તે પરમાણુના વિભાગો થતા નથી એટલે તેને અવિભાગી દ્રવ્ય કહેલ છે. આ પરમાણુ સામાન્ય મનુષ્યની અપેક્ષાએ અતીંદ્રિય છે એટલે છઘસ્થ મનુષ્ય તે પરમાણુને જોઈ શકતા નથી, તે એટલો બારિક છે કે અગ્નિ કે શસ્ત્રાદિથી તેને નાશ કરી શકાતું નથી. જ્યારે તે ઘણું આણુ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આ એકઠા થઈ તેના સ્કંધા બંધાય છે—સ્થૂળ રૂપ ધારણ કરે છે ત્યારે તે જોઇ શકાય છે. પરમાણુના સ્વરૂપને અતિ-શયવાળા નાનીએ જોઇ શકે છે. સામાન્ય મનુષ્યેાતા તે ઘણાં ભેગાં થઈ સ્થૂળ આકાર ધારણ કરે ત્યારેજ જોઇ શકે છે. આ પુદ્ગલ પરમાણુ અનતા અનંત છે. લેાકાલેાકરૂપ આકાશના પ્રદેશેા અનંતા છે, લેાકાકાશની અંદર ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ પુદ્ગલ અને આત્મા રહેલા છે. આકાશ આધાર છે અને આદ્રવ્યા આધ્યેય છે–તેને આધારે રહેવ. વાળાં છે. આ પાંચ વ્યા જેમાં રહે છે તે લેાકાકાશ કહેવાય છે અને તે દ્રૂબ્યા જેમાં નથી એવા આકાશ તે અલેાકાકાશ કહેવાય છે. આ લેાકાકાશ કરતાં અલાકાકાશ અનતા છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય એ મને આ લેાકાકાશને વ્યાપિને રહેલા છે. પુદ્ગલાના ધા આકાશના એક પ્રદેશથી માંડીને અસખ્યાતા પ્રદેશમાં રહેલા છે. એક પરમા રૂપે હોય ત્યારે તે આકાશના એક પ્રદેશમાંજ રહે છે. ઘણા ભેગા થયેલા હાય તા તે આકાશના એક પ્રદેશમાં તેમજ સખ્યાતા તથા અસંખ્યાત પ્રદેશમાં રહી શકે છે. એક જીવ લેાકના અસંખ્યાતા ભાગમાં રહેલા છે. તે જીવના પ્રદેશે। દીવાની માફક સાચા વિકાશ કરી શકે છે, કેવળી સમુદ્લાતની અવસ્થામાં જીવના પ્રદેશે આ આખા લેકમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વ્યાપિ રહે છે. સમુદ્દાત સિવાય જેવડું શરીર ધારણ કર્યું હોય તે શરીર પ્રમાણે આત્મ પ્રદેશેા રહે છે. પુદ્ગલા ચાર પ્રકારે રહેલાં છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, પરમાણુઓના સમૂહ તે સ્કંધ તેના અમુક ભાગ તે દેશ. એકના બે વિભાગ થઈ ન શકે છતાં જે દેશ કે 'ધની સાથે જોડાયેલા હોય તે પ્રદેશ કહેવાય છે. અને તે પ્રદેશ તેનાથી જુદા પડે ત્યારે તેને પરમાણુ કહે. છે. વસ્તુસ્થિતિએ તે પુદ્ગલ દ્રવ્ય પરમાણુ રૂપજ છે. તેવાં અનેક પરમાણુએ જોડાઈને આકૃતિ બધાય છે, તેના સ્કંધ, દેશ, પ્રદેશ એવા વિભાગા કપાય છે. બાકી વસ્તુગતિએ એ બધાં પરમાણુઓજ છે અને તેનેજ પુદ્ગલ કહેવામાં આવે છે. તેમાં જડતાના ગુણ મુખ્ય હાવાથી તેને જડ પણ. કહે છે. સુંદર આકૃતિએ બધાઇને પાછી વિખરાઈ જતાં વાર નથી લાગતી, મેહકસ્વરૂપ બતાવીને થાડા વખતમાં તેજ પાછું નિરાશા ઉપન્ન થાય તેવું ઉદ્વેગકારક બની જાય છે માટે તેને માયા પણ કહેવામાં આવે છે. જેમ ઘડા વાડાથી પૂર્ણ ભરવામાં આળ્યેા હેાય એટલે ધુંવાડા ઘડામાં જેમ વ્યાપી રહે તેમ આ વિચિત્ર પ્રકારનાં અનંત પુદ્ગલા સ્થળ–વિશેષ સ્થળ, સૂક્ષ્મ, વિશેષ સૂક્ષ્મપણે લેાકમાં વ્યાપી રહેલાં છે. આખા લેાક આ પરમાણુથી માંડીને સ્થૂળ પદાર્થો-પુદગલાથી ભરેલા છે, છતાં ધુમાડાથી ઘડા Page #45 -------------------------------------------------------------------------- ________________ o ભર્યો હાય છતાં બીજા પદાર્થને પેસવાના માર્ગ તેના અંદર રહે છે તેમ જીવાદિ પદાર્થ આ લેાકમાં એક બીજાની સાથે રહેલા છે. ખારિક પુદ્ગલેા ખીજાઓને અવકાશ આપે છે. પરસ્પર પ્રવેશ કરે છે. અન્યઅન્ય મળે છે, છતાં પાતપેાતાના સ્વભાવ તેઆ મૂકતા નથી. પુદ્ગલાને મૂકીને પાંચે તત્ત્વો અમૃત્ત છે. તેમજ નિષ્ક્રિયપણુ અપેક્ષાએ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, અને સ્પર્શની વ્યવસ્થા રહેલી છે તે મૂત્ત કહેવાય છે. જે દ્રવ્યના ગુણા ઇન્દ્રિયેાથી ગ્રહણ થઇ શકે તેમ હાય તે મૂર્ત દ્રવ્ય છે અને જેના ગુણા અતીદ્રિય શક્તિથી-આત્માથી ગ્રહણ કરી શકાય છે તે દ્રવ્યને અમૂત્ત કહે છે, સ'સારમાં રહેલા જીવા જેમ અન્યઅન્ય ઉપકાર કે અપકાર કરે છે તેમ આ સંસાર અટવીમાં ભ્રમણ કરનારા જીવાને પુદ્ગલા પણુ જીવન (આયુષ્ય) મરણુ, સુખ દુઃખ, હર્ષ શાક, રૂપે ઉપકાર ને અપકાર કરે છે. આ વ્યવહાર દૃષ્ટિએ ઉપકાર કે અપકાર છે. નિશ્ચય દષ્ટિએ વિચાર કરતાં પાતપાતાના સ્વભાવમાં મગ્ન થયેલા પદાર્થોમાંથી કોઇપણ કાઈ ને કાઈ કાળે કાંઈ પણ કરતા નથી, અર્થાત્ તેના સ્વરૂપમાં કાંઇ પણ ફેરફાર કરી શકતા નથી. જીવ જ્યારે કર્મ ભાગવે છે વેઢે છે ત્યારે કમ વદ્યુતાં શુભાશુભ પરિણામ થાય છે તે શુભાશુભ ભાવથી આકર્ષાયેલાં શુભાશુભ ભાવમાં જોડાયેલાં પુદ્ગલા 9 Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કમ પણાને પ્રાપ્ત થાય છે—કપણે પરિણમે છે અને તે જ્ઞાનાવરણાદિ આઠ કમાં વ્હેંચાઈ જાય છે. આ શુભાશુભ મન વચન કાયાના ચેાગે-શક્તિ સાથે કષાય જે ક્રોધ માન માયા લાલ ભળે છે. આ કષાયવાળાં રિણામેા કર્મોને ખેંચી લાવે છે. જો કષાયા તેમ દાખલ ન થાય—મદદગાર ન થાય તે તેટલાં બધાં કર્મો એકલા મન વચન કાયાની શક્તિથી ખેંચાઇ આવતાં નથી. જ્ઞાનાવરણુ, દનાવરણુ, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય આ આઠે કમો છે. આને વિસ્તાર આશ્રવના વિચાર વખતે આવશે. આ આઠે કર્મો જડ પુદ્ગલેાજ છે, પણ જીવની સાથે મળ્યા પછી તે મહુ અળવાન થઇ પડે છે. વખત આવ્યે આત્માની મહાન્ શક્તિને થાડા વખત માટે કુંઠિત-અશક્ત મનાવી દે છે. જીવ ભાવના કર્તા છે. કર્મીના ઉદ્મયથી જે જીવના શુભાશુભ ભાવ—પરિ ણામ થાય છે તે ભાવના કર્તા જીવ છે, કર્મીના ઉદ્ભયથી રાગ દ્વેષાદ્વિ વિભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે તેને લઇન આત્મા રાગી–દ્વેષી વિગેરે કહેવાય છે. આ ભાવના ક જીવ છે પણુ કર્મના કર્યાં નથી. જેમ વિવિધ પ્રકારનાં પરમાણુઓ પેાતાની મેળેજ સ્કંધપણાને પામે છે, કેમકે પરમાણુમાં સ્નિગ્ધતા-ચિકાશપણાના ગુણ રહેલા છે તેને લઈને તેવાં સજાતિય અને વિજાતિય પરમાણુઓના જથ્થા * Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩ર તેના તરફ ખેંચાઈ આવીને સ્કંધરૂપે પૂલ ભાવે સંગ્રહ થાય. છે. એની સાથે, બે, ત્રણ, ચાર, સંખ્યાતા અસંખ્યાતા અને અનંતા આશુઓ મળીને પિતાની મેળે જ સ્કંધ રૂપે પરિણમે છે તેમ જીવના શુભાશુભ પરિણામમાં પણ રાગ દ્વેષની લાગણીઓ રૂપ ચિકાશ રહેલી હોવાથી તે ચિકાશના તરફ પુદગલ પરમાણુઓ-કર્મને યોગ્ય પગલેને જશે સ્વભાવિક ખેંચાઈ આવીને તે શુભાશુભ પરિણામેની સાથે સંબંધમાં આવીને કર્મની સાથે જોડાઈને કર્મ રૂપે પરિણમી બીજ રૂપે આત્મ પ્રદેશની સાથે સત્તામાં જમા થાય છે, અને તેની પરિપકવ દશાએ ભેગવવાને યોગ્ય વખત આવ્યે તેનાં શુભાશુભ વિપાકે ઉદય આવે છે. એ ઉપરથી એ નિર્ણય થાય છે કે પુદ્ગલેને કર્મસ્વરૂપે પરિણામવવામાં અન્ય જીવાદિ કારણો નથી પણ શુભાશુભ પરિણામોની સાથે સંબંધ થતાં તે પુદગલે જ કમરૂપે પરિણમી જાય છે. જે આ પુદગલેને કર્મરૂપે પરિણમવા ન દેવાં હેય તે. શુભાશુભ પરિણામને જીવે કરવાં ન જોઈએ, પછી કારણ વિના કાર્ય થશે નહિ. આમ કર્મનાં આણુઓને આત્માની સાથે સંબંધ થાય છે છતાં ચેતના-જીવ કઈ વખત કર્મપણાને પ્રાપ્ત થત નથી તેમ કર્મ પણ ચૈતન્ય ભાવને પ્રાપ્ત થતાં નથી. પિત પિતાના ભાવમાં જીવ પુદ્ગલ અને અલગજ રહે છે.. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૩ વ્યવહારે જીવ કર્મને કર્તા છે. કારણ બે પ્રકારનાં છે, એક ઉપાદાને કારણે બીજું નિમિત્ત કારણ જેવું ઉપાદાન કારણ હોય તેવું જ કાર્ય થાય. કેમકે જ્યાં સુધી કાર્ય બન્યું રહે ત્યાં સુધી ઉપાદાને કારણે અભેદ ભાવે તેની સાથે જ રહે છે. ઉપાદાન એટલે મૂળ કારણ જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે. માટીનાં જેટલાં કાર્યો થશે-ઘડા, માટલાં, હાંડલા, તાવડી, કથરોટ, કુંડાં વિગેરે-તે સર્વમાં તમને માટીજ માટી દેખાશે, તે કુટી જશે તે પણ માટી જ રહેવાની, આ ઉપાદાન કારણ કહેવાય છે. હવે ઘડે બનાવવામાં નિમિત્ત કારણ કુંભાર, ચાકડ-ચક્ર, દેરી વિગેરે છે પણ તેઓની હૈયાતિ આ માટીના ઘાટ બન્યા રહે ત્યાં સુધી રહે કે ન પણ રહે, કેમકેનિમિત્ત કારણ કાર્ય થયા પછી નાશ પામે તેપણુ કાર્યોએ નાશ પામવું જ જોઈએ એ કાંઈ નિયમ નથી. આનું નામ નિમિત્ત કારણું છે. ઉપાદાન કારણમાં તે એ નિયમજ છે કે કાર્યના આએ અણુમાં ઉપાદાને કારણે અભેદ રૂપે વ્યાપક થઈ રહેવું જ જોઈએ. આમ હેય તેજ ઉપાદાન કારણ થઈ શકે છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. કર્મનું ઉપાદાન કારણ આત્મા નથી પણ નિમિત્ત કારણ છે. જે કર્મનું ઉપાદાન કારણ આત્માને માનવામાં આવે તે આત્મા ચૈતન્ય છે અને કર્મ જડ છે, છતાં તેનું ઉપાદાન કારણ આત્મા માનીએ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તા કર્મને પણ ચેતન માનવાં પડશે. વળી આત્માથી કર્મો અલગ થઇ શકે છે ત થશે નહિ', કેમકે ઉપાદાન કારણ અભેદ રહે છે તે જુદું પડી શકેજ નહિ. અને કર્મ તે જુદાં પડે છે તે વાત પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. કર્મો ભાગવા ચા પછી જુદાં પડી જાય છે માટે જડકોનુ ચૈતન્ય આત્મા ઉપાદાન કારણુ થઇ શકેજ નહિં. જો આત્માનું ઉપાદાન કારણુ કર્મ માના તા જીવને અચેતન પણું પ્રાપ્ત થશે. કેમકે ઉપાદાન કારણુજ જડ હાવાથી જીવ પણ જડ થશે, માટે કર્મ આત્માનું ઉપાદન કારણ થઈ શક્તું નથી. આ પ્રમાણે જે ચેતનનું ઉપાદાન કારણ જડ અને જડતુ ઉપાદાન કારણે ચેતન માનવામાં આવે તે ચેતન અને જડ દ્રવ્યની ભિન્નતા–વિશેષતાના અભાવરૂપ દોષ પણ સર્વથા દૂર ન કરી શકાય તેવા પ્રાપ્ત થશે. આથી એ નિશ્ચય થયા કે કુ ંભાર અને ચાકડા આદિ નિમિત્ત કારણા માટીથી જેટલાં દૂર અને જુદાં છે તેટલેાજ આત્મા કર્મોથી જુદો અને દૂર છે. કુંભાર વાસણામાં નિમિત્ત કારણુ રૂપ હેાવાથી, તથા તેને વાસણામાં પોતાપણાની લાગણી હાવાથી વાસણા વેચવા કે વાપરવાથી કે નાશ પામવાથી તેના મૂળ રૂપ હર્ષ શાક કે લાભની અસર તેને થાય છે, તેમ જીવને તે નિમિત્તે હર્ષ શાક કરવા પડે છે. એથી એ નિણ ય થયા કે કર્મી આત્માથી જુદાં છે, જડ રૂપ છે અને તે અલગ કરી શકાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ જીવ અને કર્મને અન્ય અન્ય સંબંધ. સરાગી જીવનો આશ્રય લઈને પુદ્ગલો કર્મપણાને પામે છે, તેમ જીવ પણ કર્મોને આશ્રય લઈને સરાગીપણને પ્રાપ્ત થાય છે. આત્મભાન ભૂલી કર્મના ઉદયને લઈને જીવ રાગ દ્વેષ પણે પરિણમે છે તે વખતે આ વિશ્વમાંથી તેને લાયક પુલ આકષઈને જીવની સાથે સબંધ કરે છે. રાગદ્વેષના નિમિત્તે પુગલે કર્મ રૂપે પરિણમે છે, અને જ્યારે પુગલો કર્મ રૂપે પરિણમે છે ત્યારે જીવ કર્મના નિમિત્તે રાગદ્વેષી થાય છે. આ પ્રમાણે વિચારતાં 'રાગદ્વેષાદિ ભાવે કર્મ કરે છે તે પછી જીવને કર્મનો કર્તા કેમ કહેવાય? અર્થાત્ નજ કહેવાય. નિશ્ચય દષ્ટિએ આત્મા પિતાના આત્મિક ભાવને -પરિણામને મૂકીને બીજું કાંઈ કરતા નથી. જે કાર્ય કરે તે કર્તા. રાગદ્વેષ કર્મ કરે છે માટે કત્તો પણ તે રાગાદિજ કહેવાય. કર્મથી રાગાદિ ભાવ ઉત્પન્ન થાય છે અને રાગાદિ ભાવથી કર્મ ઉત્પન્ન થાય છે. આમ ભાવ અને કર્મનું અન્ય અન્ય કર્તાપણું છે. જે વખતે ભાવ, કર્મને કરે છે ત્યારે કર્તા ભાવ છે, અને જે વખતે કર્મ, ભાવને કરે છે તે વખતે કર્મ કર્તા છે. આ પ્રમાણે ભાવ કર્તા અને કર્મ છે. અને કર્મ પણ કર્તા અને કર્મ છે. વ્યવહાર દૃષ્ટિએ કર્તા જીવ છે. જેમ પદાતિ સુભાટેએ જીતેલું યુદ્ધ રાજાએ કહ્યું એમ Page #51 -------------------------------------------------------------------------- ________________ કહેવાય છે તેમ રાગદ્વેષાદિએ કરાયેલું કર્મ, જીવે કર્યું એમ કહેવાય છે. નિશ્ચય દ્રષ્ટિથી વિચારતાં યુદ્ધમાં વિજય મેળવનારાં સૈન્યનાં મનુષ્ય છે, છતાં વ્યવહારે રાજાને વિજય કહેવાય છે, એમ વાસ્તવિક રીતે તે કર્મના કરવાવાળા ક્રોધાદિભાવે છે છતાં વ્યવહારથી કર્મ કર્તા જીવ કહે. વાય છે. તાત્વિક દષ્ટિ. ઉદારિક, વૈકિય, આહારિક, તેજસ અને કામણ આ પાંચ શરીરે, વજીષભનારાચાદિ શરીરનાં છ સંઘયણે, સમચોરસ આદિ છે શરીરના સંસ્થાને, મનુષ્ય દેવાદિ ચાર ગતિ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ વિગેરે પુદ્ગલના કર્મથી ઉપન્ન થયેલા વિકારે છે. તે ચૈતન્ય રૂપ નથી પણ જડ પગલે છે. - મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિસમ્યષ્ટિ દેશવિરતિ, અમર, અપ્રમત્ત, અપૂર્વકરણ,અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંતમહ,ક્ષીણમેહ અને સગીકેવલી આ તેર ગુણ ઠાણાં પુદ્ગલિક છે અને કર્મ પ્રકૃતિની વૃદ્ધિ હાનીથી બનેલા છે. કર્મની પ્રકૃતિ–ભેદ પુદ્ગલિક છે. તેથી ઉન્ન થયેલાં ગુણસ્થાનો પણ પુદ્ગલિક છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાને કર્મની પ્રકૃતિથી બનેલાં છે, કેમકે ગુણસ્થાનની ઉત્તિમાં મેહનીય કર્મ અને અનાદિ કારણ છે. પ્રથમના ચાર ગુણ સ્થાને દર્શન મેહનીય કર્મના નિમિત્તથી બનેલા છે. પાંચમાથી બારમા ગુણ સ્થાન સુધીનાં ગુણસ્થાને ચારિત્રમેહનીય કર્મના ઉદયથી બ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૭ નેલાં છે. તેરમું ગુણસ્થાન મનાદિ વેગોને લઈને ટકી રહેલું છે, માટે તે બધાં પુદ્ગલિકજ છે. ચિદમાં ગુણસ્થાનમાં મનાદિચોગને અભાવ છે, માટે તે પુગલિક નથી. વિચાર બે દ્રષ્ટિથી કરાય છે. આત્મિક દ્રષ્ટિથી અને પુદ્ગલિક દ્રષ્ટિથી. આત્મા શુદ્ધ સ્વરૂપ છે, કમરહિત છે, એ દ્રષ્ટિ નિશ્ચયની છે અને તે તાવિક છે. તે દ્રષ્ટિએ વિચાર કરીએ તે જે જે ગુણસ્થાનમાં આત્માની પૂર્ણતામાં ઓછાશ લાગે છે ત્યાં ત્યાં વિચાર કરતાં સમજાય છે કે તેટલે કર્મભાગ–મલીનતાવાળો ભાગ પુગલને છે. અમુક પ્રકૃતિની સત્તા કે ઉદય જ્યાં હોય તે અમુક ગુણસ્થાન કહેવાય, એટલે કર્મ પ્રકૃતિનો ઉદય અને કર્મ પ્રકૃતિની સત્તા, આ મલીનતા આત્માના ઘરની નથી પણ પુગલના ઘરની છે એટલે શુદ્ધ સત્તાવાળી નિર્મળ દ્રષ્ટિએ આ બધાં તેરે ગુણસ્થાને જડ પ્રકૃતિને લઈને બનેલાં છે એમ સમજાયા વિના નહિં રહે. - પુદ્ગલિક દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તે આ ગુણસ્થાને આ કર્મ ઓછું થયું એટલે આત્મગુણ પ્રગટા. એમ આગળ જેમ જેમ વધવામાં આવે–આગળનાં ગુણસ્થાને પ્રાપ્ત થતાં જાય તેમ તેમ કર્મ પુદગલે ઓછાં થતાં જાય અને આત્મગુણ પ્રગટ થતું રહે, એમ ચંદમે ગુણસ્થાને બધાં કામે નાશ પામે અને પૂર્ણ આત્મ સ્વરૂપનો વિકાશ થાય. આ દષ્ટિએ ગુણસ્થાનકને ગુણરૂપ-આત્માના વિકાસરૂપ વ્યવહારથી માનીએ તો તે યોગ્ય છે. અને સ્થાને Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અપેક્ષાવાદ લાગુ પાડવાથી ખરાખર વસ્તુ સ્વરૂપ સમજાય તેમ છે. જેએ દેહ તથા ચૈતન્યને એક માને છે તેએ ગુણસ્થાનને જીવ રૂપે કહે છે, પણ જે વિવેક જ્ઞાનમાં પ્રવિણ છે તે ગુણસ્થાનાને જીવ કહેતા નથી. કાઇ શ`કા કરે છે કે ગુણસ્થાન જીવ સ્વરૂપ નથી, તા તે તે ગુણસ્થાનની સ્તુતિ કેમ કરાય છે અને તે તે ગુણુસ્થાનમાં રહેલા મુનિઓને વંદન કેમ કરાય છે ?' ઉત્તરમાં કહેવાનું કે–છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનથી મુનિપણાની શરૂઆત થાય છે, તેથી જીવ એમ જાણે છે કે છઠ્ઠા આદિ ગુણુ સ્થાના મુનિએને હાય છે અને તેથી મુનિઓને વંદના કરાયછે.’ અને તેની ઉપાસના પણ કરાય છે. આંહી વિચાર કરવાનું એછે કે ગુણસ્થાન આધાર છે અને તેનેા ધારક જીવ આધેય છે એટલે ગુણસ્થાન આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી,ત ગુણુ સ્થાનને આત્મા સાથે અભેદ નથી પણ અપેક્ષા એ ભેદછે-જીવથી ગુણુસ્થાન કથ ંચિત્ ભિન્ન છે. આંહી વિશેષતા એ છે કે આ વંદના જીવને જીભ ઉપયાગનું કારણ છે. વંદના કરનારને શુભ ઉપયાગ તે વખતે હાય છે, અને આ શુભ પરિણામ જીવને વિધવિધ પ્રકારના સંસાર સુખના કારણરૂપ પુન્ય આપે છે. ચક્રવતિ, ઇન્દ્ર, તીર્થંકર પદ આદિની પ્રાપ્તિમાં મુખ્ય કારણ પુન્યછે.આ પુન્યની પ્રાપ્તિમાં મુખ્ય કારણ શુભ ઉપયેાગ છે અને જીભ ઉપયાગનું કારણ આ મુનિને કરાતી વંદના વિગેરે છે. એટલે પ્રમત્તાદિ ગુણસ્થાનેાને કરાતી વંદના સાંસારિક યા Page #54 -------------------------------------------------------------------------- ________________ . ૩૯ ણનું કારણ છે. તે નિરર્થક તે નથી જ. પણ તેથી નિરાબાધ સુખ શાંતિવાળા મોક્ષની પ્રાપ્તિ થતી નથી, તેને માટે તે શુભાશુભ બંને પ્રકારનાં બંધનો નાશ કરે જોઈએ અને શુદ્ધચિપ આત્માનું ધ્યાન કરવું જોઈએ. કેવળ ગુણસ્થાનની વંદનાથી જીવને વીતરાગ સ્વસંવેદનતાવાળું સુખ પ્રાપ્ત થતું નથી એ કહેવાનો આશય છે. જેમ મીયાનનું વર્ણન કરવાથી ખડ્ઝનું વર્ણન થતું નથી, થયું મનાતું નથી, તેમ અચેતન દેહની સ્તુતિ કરવાથી જ્ઞાન સ્વરૂપ આત્માની સ્તુતિ થઈ ન જ ગણાય, જેમ ખથી ફાડવું ચીરવું કાપવું આદિ કાર્ય થાય છે તે મીયાનથી થતું નથી, માટેજ મીયાનથી ખડ્ઝ જુદાં છે. તેથી મીયાનનું વર્ણન કરવાથી ખડ્ઝનું વર્ણન થતું નથી. તેની માફક સાત ધાતુવાળું શરીર અચેતન છે, તેના વર્ણનથી આત્માનું વર્ણન થતું નથી. જ્ઞાન લક્ષણવાળ આત્મા ચેતન છે તે ચેતનનું કામ જડ શરીર કરી શકે નહિં તેથી દેહની સ્તુતિથી આત્માની સ્તુતિ ન મનાય પણ આત્માની સ્તુતિથી આત્માની સ્તુતિ મનાય. -- જેની પ્રતીતિ થવા છતાં પણ જે કઈ વખત પ્રતીત થતું નથી તે તેનાથી સર્વથા ભિન્ન છે. જેમ રસથી રૂપ ભિન્ન છે. શરીરની પ્રતીતિ થવા છતાં ચૈતન્યની પ્રતીતિ થતી નથી માટે દેહ ચૈિતન્યથી જુદું છે. પણ જ્ઞાન લક્ષણથી આત્મા જુદો નથી. જે દેહ રૂ૫ આત્મા મનાય તે દેહની પ્રતીતિ થાય છે તે વખતે આત્માની પ્રતીતિ થવી જોઈએ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ તે થતી નથી. રસના પ્રતીતિ કાળમાં રૂપની પ્રતીતિ થતી નથી,એટલે રસથી રૂપ જુદું છે તેમ શરીરની પ્રતીતિથી આત્માની પ્રતીતિ થતી નથી માટે શરીરથી આત્મા ભિન્ન છે. જ્ઞાન આત્માનું લક્ષણ છે તેથી જ્ઞાનની આત્માથી ભિન્નતા નથી, જ્ઞાન સ્વરૂપ આત્મા છે. ઇન્દ્રિયા વડે જે દેખાય, જણાય, અને અનુભવાય તે સર્વ આત્માથી બાહ્ય છે, જુદું છે, વિનાશ પામનાર છે. અને અચેતન છે. જ્યારે આત્માના મેાક્ષ થાય છે ત્યારે રાગદ્વેષ આદિનું સ્વરૂપ કાંઇ રહેતુ નથી, માટે આ સ પુગલિક અચેતન છે. જેમ વાદળા આડે આવવાથી વાદળાને લીધે સૂમાં અનેક પ્રકારના વિકારા જણાય છે તેમ રાગદ્વેષ મેહ મદ આદિ જે જે વિકારા આત્મામાં દેખાય છે તે તે સર્વ વાદળાની માફક કર્મની ઉપાધિથી ઉત્પન્ન થયેલા છે. સૂર્ય અખંડ તેજના પુંજ રૂપ અને પ્રકાશ સ્વભાવવાળા છે છતાં તેની આડે વાદળા આવી જવાથી તેના તેજ અને પ્રકાશ ગુણુમાં આછાશ અને અન્ય વિકાશ દેખાય છે, જ્યારે વાદળાં ખસી જાય છે ત્યારે સૂર્ય પોતાના મૂળ સ્વરૂપે છે તેવા દેખાવ આપે છે, તેમ આત્મા પ્રકાશ સ્વરૂપ છે છતાં કર્મનાં આવરણાથી નર નારકાદિ ગતિ જાતિમાં રાગદ્વેષ અજ્ઞાન રૂપે દેખાય છે, તે સર્વ કર્મના વિકારા છે આત્માના નથી, તે દૂર થતાં આત્મા પૂર્ણ સ્વરૂપે પ્રકાશે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૧ છે. આ ઉપરથી નિર્ણિત થાય છે કે રાગાદિ ભાવે। કર્મથી ઉત્પન્ન થનાશ છે, આત્માના ઘરના નથી. સેાનું ખાણુની અંદર માટીની સાથે લાંબા વખતથી હાય છે છતાં સૈાનું એ માટીરૂપ થતું નથી અને માટી સાનારૂપે થતી નથી, તેમ જીવને કર્મની સાથે અનાદિ સંબંધ હાવા છતાં જીવ કર્મ પણાને પ્રાપ્ત થતા નથી, અને કર્મ જીવપણાને પ્રાપ્ત થતાં નથી. સાચું સુખ આત્મામાં છે, કના અભાવવાળી દશામાં છે. આત્મા પોતે કમ ઉપાન કરતા નથી પણ રાગદ્વેષાદિ ભાવેાથી કર્મ ઉત્પન્ન થાય છે માટે રાગાદિભાવ અને કર્મોને આપસમાં કાર્ય કારણુ ભાવ છે, આત્માને તથા કર્મોને કાર્ય કારણુભાવ નથી. શાસ્ત્રોની અંદર કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ઉદયિક, ઉપશમક અને ક્ષયાપશમિક ભાવા વિવિધ પ્રકારે વર્ણન કરેલા છે તે બધા ભાવેા અપેક્ષાએ અચેતન-જડ છે. જે ભાવા—લાગણીઓ કના ઉપશમ થવાથી થાય તે ઉપશમક ભાવ છે. કર્મોના ક્ષયથી જે ભાવ પ્રગટે તે ક્ષાયિકભાવ છે. કમના ક્ષચેાપશમથી જે ભાવ પ્રગટે તે ક્ષયાપશમિક છે. કર્મના ઉદ્દયથી જે ભાવ થાય તે ઉયિક ભાવ છે. અને જેમાં કર્મોના ઉપશમ, ક્ષય, ક્ષયાપશમ કે ઉદય. કારણરૂપ ન હેાય અને જે જીવના સ્વભાવથીજ થાય તે પરિણામિક ભાવ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જે લાગણીઓ બીજી લાગણીના મળે દખાયેલી રહે, બીજી લાગણી વિદ્યમાન હેાય ત્યારે પ્રગટ ન દેખાય તે ઉપશમ છે. જેમ અગ્નિ કે દીવાદિકના પ્રકાશ. અગ્નિ ઉપર શખ નાખવાથી કે દ્વીવા ઉપર બીજી કાઇ વાસણુ આદિ વસ્તુ ઢાંકી દેવાથી તેના પ્રકાશ કે ગરમી દખાયેલી રહે છે પણ તેના નાશ થતા નથી, તેમ અમુક પ્રકારના ઉત્તમ પરિણામના ખળે કેટલીક કની પ્રકૃતિએ તે વખતે ઉદ્યયમાં આવી પેાતાના પ્રભાવ જીવને બતાવી નથી શકતી તે ઉપશમ ભાવ છે. મેાહનીય કર્મની પ્રકૃતિનાજ ઉપશમ ભાવ થાય છે, તેથી ઉપશમસમ્યક્ત્વ અને ઉપશમચારિત્ર પ્રગટે છે. દન માહુ અને ચારિત્રમાહ એ બન્નેને વિશુદ્ધ પરિણામે દબાવી શકાય છે. મનુષ્ય જેમ બીજા કામમાં પ્રવૃત્તિ કરતા હાય અને તેમાં આશક્ત હાય ત્યારે પેાતાની સારી કે ખરાબ આદતાને થાડા વખતને માટે જેમ ભૂલી જાય છે, તેમ સારા વિચારે કે સારા સહવાસના કારણે જીવ આ બન્ને પ્રકૃતિને દબાવી શકે છે, પણ તેના ક્ષય થયા ન હેાવાથી તેવી પ્રવૃત્તિ કે તેવા નિમિત્તના અભાવે અને તેની વિરોધી પ્રવૃત્તિકે વિરોધી નિમિત્તો આવી મળતાં પાછી. તે પ્રકૃતિએ સત્તામાંથી ખાદ્વાર આવીને પોતાના પ્રભાવ બતાવે છે એટલે આ ઉપશમ ભાવપણુ કર્મની પ્રકૃતિના અંગે હાવાથી તે ચૈતન્ય સ્વરૂપ નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મતિઅજ્ઞાન, કૃતઅજ્ઞાન, વિગજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુ દર્શન, અવધિદર્શન, ક્ષયપશમિક ભાવના દાન, લાભ, ભેગ, ઉપભેગ,વીર્ય, ક્ષયોપશમિક ભાવનું સમ્યક્ત્વ, સરાગચારિત્ર, અને દેશવિરતિ, આ અઢાર પ્રકૃતિએ શપશમભાવની છે, આમાં ઉદય આવેલ કર્મને ક્ષય થાય છે અને ઉદય નહિં આવેલી પ્રકૃતિઓને ઉપશમાવવામાં આવે છે. અથવા વિપાકદ્વારા તે પ્રકૃતિઓ ભેગવવામાં આવતી નથી પણ પ્રદેશ દ્વારા તેને ઉપભોગ કરાય છે. જેમ અગ્નિ ઉપર રાખ નાખીને અગ્નિ ભારવામાં આવે છે તેથી બાહારથી અગ્નિ દેખાતો નથી એટલે ઉપશમ છે પણ તેની બારિક વરાળ દ્વારા અગ્નિની ઉષ્મા-ગરમી બહાર આવે છે, તેમ અમુક કર્મની પ્રકૃતિ વિપાક દ્વારા ગવવા ગ્ય દબાયેલી રહે છે અને પ્રદેશ દ્વારા તે ભેગવાય છે માટે તેને ક્ષપશમ ભાવ કહે છે. આમાં પણ પ્રકૃતિને દબાવવા કે ક્ષય કરવાની જ વાત હોવાથી આ ભાવ પણ પુદ્ગલિક છે, ચેતન નથી. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી આ ચારગતિ, ક્રોધ, માન, માયા અને લેભ આ ચાર કષાય, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસક વેદ આ ત્રણ વેદ, મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ, અસિધત્વ, કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્મ અને શુકલ આ છ વેશ્યા. આ એકવીશ ઉદયિક ભાવની પ્રકૃતિ છે. જે ગતિમાં જીવ જાય ત્યાં તેને એગ્ય આ એકવીશ પ્રકૃતિ માંહેલી પ્રકૃતિ ઉદયમાં આવ્યાજ કરે છે. આમાં પણ Page #59 -------------------------------------------------------------------------- ________________ કર્મ પ્રકૃતિને ઉદય જ હોવાથી આ ભાવ પણ અચેતન પ્રકૃતિ જન્ય હોવાથી જડ ભાવ છે ચેતન ભાવ નથી. દર્શન અને ચારિત્રમેહ ક્ષય થવાથી પ્રગટ થયેલ ક્ષાયિકસમ્યક્ત્વ અને ક્ષાયિચારિત્ર રૂપ આત્માની નિર્મળતા, જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સર્વથા ક્ષયથી પ્રગટ થયેલ ક્ષાયિક (કેવળ ) જ્ઞાન અને ક્ષાયિક (કેવળ) દર્શન, અંતરાયકર્મક્ષય થવાથી પ્રગટ થયેલ ક્ષાયિક ભાવનાં દાન, લાભ, ભેગ, ઉપભોગ અને ક્ષાયિક વિર્ય, એ ચાર ઘાતિ કર્મને સર્વથા ક્ષય થવાથી પ્રગટ થયેલ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ અને અનંત વીર્ય એ આત્માના ગુણે હોવાથી એ ચેતન ભાવ છે. અને છેવત્વ-જીવપણું, ભવ્યપણું, અભવ્યપણું આ ત્રણ પારિણમિક ભાવ છે. આ ભાવ જીવના સ્વભાવ ભૂત છે એટલે ભવ્યમાં ભવ્યત્વ અને છેવત્વ, અભવ્યમાં અભ વ્યત્વ અને જીવવા એ સદા સાથે પ્રગટ રહેતા હોવાથી એ ત્રણ ભાવ પણ ચેતન છે. બાકીના બધા ભાવે અચેતન જડ છે, નિમિત્તસંગથી સંગ સંબંધે આવે છે અને તેને જીવથી વિયેગ-જુદાપણું પણ થઈ શકે છે માટે તે અજીવ છે. આ બધી હકીકત જણાવીને કહેવાને આશય એ છે કે જીવ તત્વથી અજીવ તત્વ સર્વથા ભિન્ન છે એ બરાબર જાણવાની જરૂર છે. આ પ્રકૃતિઓમાં વિવિધ પ્રકારના સુંદર Page #60 -------------------------------------------------------------------------- ________________ કે અસુંદર વિકારો–પરિણામે જણાય છે છતાં તે સર્વ જડ છે, પુગલના ધર્મ છે, તેને જે બરોબર તેના મૂળ સ્વરૂપ સાથે એક કરવા સુધી જાણતો નથી તે વ્યવહારે ચારિત્રવાન હોય છતાં નિર્દોષ શુદ્ધ આત્મા જે પરમાત્મ સ્વરૂપ છે તેને પામી શકતો નથી. આ પ્રવૃતિઓ કેટલીક તે એવી છે કે આત્માના જેવા દેખાવ કરે છે છતાં તે પુગળનેજ વિકાર છે, તે બરોબર લક્ષમાં રાખવાથી જડ ચેતન્યનું વિવેકજ્ઞાન બરાબર થઈ શકશે. ઇતિ અજીવ અધિકાર. આશ્રવ અધિકાર આત્મા જ્યારે પિતાના નિર્મળ શુધ્ધ ઉપગરૂપ આત્મ સ્વરૂપમાં રહે છે, ત્યાં સુધી શુભાશુભ કઈ પણ કર્મ બંધ થતું નથી પણ તે શુધ સ્વભાવને ભૂલીને શુભાશુભ ઉપગે પરિણમે છે તેથી નવીન બંધનની શરૂઆત થાય છે, એટલે શુભ અને અશુભ ઉપયોગમાંથી કને જન્મ થાય છે. આ શુભાશુભ ઉપગ મન વચન અને શરીરને પ્રવૃત્તિ કરાવે છે એટલે સામાન્ય રીતે શુભાશુભ ઉપયોગ, મન વચન ને શરીર ઉપર અધિકાર જમાવે છે તેથી તે પ્રમાણે મનઆદિની પ્રવૃત્તિ થાય છે આ પ્રવૃત્તિને લીધે કર્મ બંધનને લાયક પગલે આત્મા તરફ આકર્ષાય છે. કર્મનું બીજ શુભાશુભ ઉપગમાં છે પણ તે ઉપગ જાતે પ્રવૃત્તિ કરી શકતો નથી એટલે હથીયાર તરિકે મન વચન કાયાને વાપરે છે. જેમ Page #61 -------------------------------------------------------------------------- ________________ શક્તિ મનુષ્યના હાથમાં છે છતાં હથીયારની મદદથી તે શક્તિ વાપરીને બીજાને બચાવ કે નાશ તે કરી શકે છે, તેમ મન આદિમાં ઉપયોગ ભળીને મનાદિને પ્રવૃતિ કરાવે છે, છતાં હજી તેમાં પૂરું બળ પ્રગટ થતું નથી, એટલે એ મનાદિની સાથે મિથ્યાત્વ, અવિરતિ અને ક્રોધાદિકષાય ભળે છે. આ ચાર હેતુઓથી વિશેષ પ્રકારે કર્મને સંગ્રહ જીવ કરે છે. આ મિથ્યાત્વાદિ ચાર આવ્યા એટલે તેમના નાયક-રાજમાં મોહ, અજ્ઞાન વિગેરે પણ પ્રગટ થાય છે, હવે જીવની મુશ્કેલી વધે છે, વિશેષ પ્રકારે તે પોતાનું સ્વભાન ભૂલતે જાય છે. પિતાને અને પારકાને વિવેક-સત્યાસત્યને નિશ્ચય કરવાની શક્તિ તે ગુમાવી બેસે છે. આત્મામાં અનંત શક્તિ છે, તે આખા વિશ્વને પ્રકાશક છે, આખા વિશ્વને ધ્રુજાવવાનું બળ તેનામાં છે, પણ તે બધું શુદ્ધ ઉપગમાં હોય ત્યારે જ. એ વિજયિશિખરથી નીચા પડયા પછી કર્મને આધિન તેનું જીવન થઈ જાય છે, એક ભૂલ હજારે ભૂલ ઉપન્ન કરે છે, તેમ હવે આગળ વધવાને બદલે તે પાછો હઠતે જાય છે. કર્મનું જાળું ઉકેલવાને બદલે હવે તે જાળામાં વધારેને વધારે સપડાતે અને શુંચવા જાય છે. બકરાના ટેળામાં રહેલું સિંહનું બચ્ચું પિતાને જેમ બકરૂં માની સાથેના બકરાઓના જેવી પ્રવૃત્તિ કરે છે, તેને પિતાની જાત કે બળનું ભાન નથી રહેતું, તેમ આત્મા આ કર્મના કે અજ્ઞાનતાના ટેળામાં ભળીને પિતાને પુરૂષ, સ્ત્રી, પશુ, બાળક, નાલાયક, અશક્ત વિગેરે માને છે અને એ કર્મની પ્રકૃતિઓ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જે જે ઉદયિક ભાવે લાવી આપે છે તેમાં આશક્ત બનીને તદાકાર રૂપે પરિણમી તેને અનુભવ લે છે, એ અનુભવ લેવામાં રાગદ્વેષ કરે છે, એ પરવસ્તુને સંગ્રહ કરે છે, તેને પિતાની માને છે, તે મમત્વને લીધે કેઈને આપતા નથી, કેઈ બળાત્કાર લે છે તે તેની સાથે મરવું કે મારવું તેવી પ્રવૃત્તિ કરે છે. આવા વખતે મેહ રાજાના મિથ્યાત્વાદિ સુભટે આવીને તેને વિશેષ પ્રકારે કર્મોથી બાંધે છે, ભક્ષાભક્ષ ખાવા પીવા માટે લલચાવે છે, ગમ્યાગમ્યમાં પ્રવૃત્તિ કરાવે છે અર્થાત દારૂ માંસ અને બીજી અભક્ષ વસ્તુઓ ખાય છે, વેશ્યા પરસ્ત્રી આદિની સાથે ગમન કરે છે, પોતાની સ્ત્રીમાં આશક્તિ ખુબ રાખે છે, વિષયો મેળવવા જીવોની હિંસા કરે છે, જુઠું બોલે છે, ચેરી કરે છે, ધન ધાન્ય જમીન સેનું રૂપું આદિનો સંગ્રહ કરે છે. આવા વખતે ક્રોધ માન માયા લેભ આદિ મેહ રાજાના સુભટે તેને ઘેરી લે છે. પિતે આત્મા છે એ ભાન ભૂલ્યો હોવાથી હવે દેહને આત્મા માને છે, જ્ઞાન દન ચારિત્રાદિ ગુણે તેના છે તેને બદલે કોધી, માની, કપટી, લેભી, રાગી, દ્વેષી તે બને છે તેને પોતાના ગુણે માને છે. પછી તે શરીર તથા મનને અનુકૂળ લાગે તેવાં પાંચ ઈન્દ્રિયેના વિષમાં પ્રવૃત્તિ કરે છે, તે ઈષ્ટ અને અનુકૂળ હોય તે ખુશી થાય છે. પ્રતિકૂળ હાય તે નારાજ થાય છે, કેષ કરે છે, સહેજ સાજમાં અભિમાન કુરે છે, માન પાનની હવે તેને બહુજ કિંમત Page #63 -------------------------------------------------------------------------- ________________ લાગે છે, તેને જ પોતાનું સર્વસ્વ માને છે, તેવું માન કદાચ. પૈસાથી મળતું હોય તે તે લેવાનું ચુકતા નથી, મહેનતથી. મળતું હોય તે તેમ પણ મેળવે છે. હવે લોભ ગળે વળગે છે. ગમે તે ભોગે પૈસે મેળવજ, દુનિયામાં “વસુ વિના નર પશુ આ કહેવત તે ખરી માને છે. પૈસા માટે વિશ્વાસ ઘાત, લાંચ, રૂશવત, કપટ-પ્રપંચ કરવાને હવે તે ચુક્ત નથી, દેશ પરદેશ ખેડે છે, રાત્રી દિવસ મહેનત કરે છે, ન કરવાના ધંધા વ્યાપાર કરે છે, આરંભ સમારંભના કામ કરતાં અચકાતું નથી, અનેક યંત્ર ચલાવે છે, વન કપાવે છે, ઈંટ નિભાડા પચાવે છે, ખાણે છેદે છે, જમીન ફેડે છે, ભાડાંઓ કરે છે, દાંતને, લાખને, પશુઓને, દારૂઆદિને, અફિણઆદિને પણ વ્યાપાર કરે છે. આ પ્રમાણે પ્રવૃત્તિ કરી પાપથી પૈસે પેદા કરે છે અને પછી લેકમાં સારે ધર્મિષ્ટ ગણાવા આબરૂ વધારવા ધર્મને નામે પૈસા અભિમાનવૃત્તિથી ખરચે છે. દુનિયાં વાહવાહ બેલે તેથી તે પિતાને કૃતાર્થ માને છે. આ સ્થળે ધર્મનું નામ નથી છતાં મિથ્યા અભિમાનમાં ધર્મને ધારી ગણાવવા મહેનત કરે છે. કેઈ સત્ય માર્ગ બતાવે તે પિતાનું અપમાન સમજે છે. વિશેષમાં સ્વાથી ગુરૂઓના પાસમાં તે સપડાઈને અધર્મને ધર્મ માનતે થાય છે. આ બધાં કર્મ આશ્રવને આવવાનાં કારણે છે. આત્મધર્મના અપ્રમત્તતાના શિખરથી પડેલા આત્માની કેવી કેવી વિશ્વમાં વિટંબના Page #64 -------------------------------------------------------------------------- ________________ ૪. થાય છે તેને અનુભવ તો હવે આ જીવને આગળ થાય છે. પૂર્વના પુન્યબળે કાંઈક પાંચ ઈન્દ્રિયોના વિષયે, માન સત્કાર અનુકૂળ સંગે મળે છે તે તેમાં આ જીવ પિતાને મોટાઈ અને કૃત્ય કૃત્ય માની બેસે છે. હજી આત્મમાગના સમુખ તેણે એક ડગલું પણ ભર્યું હોતું નથી, છતાં આ વસ્તુને મિથ્થા સંગ્રહ, અને તેમાં મારા પણાની માન્યતા, અનેક પ્રકારની ઈચ્છાઓ, વિવિધ કષાયની ઉત્કટતા અને મન વચન શરીરની શુભાશુભ પ્રવૃત્તિ આ બધાં કર્મબંધનનાંજ કારણે છે. આ કારણે જેમ જેમ આ જીવ સેવા જાય છે તેમ તેમ તેનામાં મેહને વધારો થાય છે. સત્ય સમજતો ન હોવાથી અજ્ઞાન વધે છે. આવા ઘેર કર્મના આશ્રવમાં ડુબેલા જીવને ઉદ્ધાર થતું નથી. આ કર્મ જનિતદ્રવ્ય મારાં છે, અને હું તેમને છું. આવી બુદ્ધિ જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી તેનામાંથી મિથ્યાત્વ જતું નથી, કેમકે આ કર્મથી પ્રાપ્ત થતાં દ્રવ્યો જડ છે, તેમાંથી હું અને મારાપણાની બુદ્ધિ ન જાય ત્યાં સુધી આત્મદષ્ટિ આવે જ નહિં. આ પ્રથમનીજ ભૂલ છે, કે જે વસ્તુ પિતાની નથી તેમાં જીવે પિતાપણું માન્યું છે. આજ ભૂલે હજારે ભૂલો કરાવી છે, જ્યાંથી ભૂલ ખાધી છે ત્યાં સુધી પાછા વળવાની જરૂર છે તે પછી જ માગ હાથમાં આવે છે. આદેહ આદિને હું માલીક છું, આ વસ્તુઓ મારી માલીકીની છે, ભવિષ્યમાં તેને માલીક હુંજ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ રહીશ, આ મિથ્યા ભ્રાંતિ છે. જડ-પર વસ્તુને પેાતાની માની ત્યારથીજ આ જીવે અવળી ગતિ પકડી છે. તેના ત્યાગથીજ–સત્ય સમજણુ પછીથીજ તેના માર્ગ સવળા થાય છે, નહિંતર કર્યું આગમનના આજ માર્ગ છે. આત્માથી જુદાં જે ચેતન કે અચેતન પદાર્થો છે, તેમાં પાતાપણાની બુદ્ધિ કામ કરતી રહે છે ત્યાં સુધી કર્મ માર્ગ અટકાવી શકાતા નથી. પેાતાના સ્વરૂપને ભૂલિને પર વસ્તુમાં સત્યતા માની તે માટે પ્રવૃતિ કરવી એજ કને આવવાનાં દ્વારા પાતાને હાથે ખુલ્લાં કરી દેવાં ખરેખર છે. જીવ શુભાશુભ પિરણામ કરે છે, આ પરિણામાના આશ્રય લઇને—પરિણા મેાના નિમ ંત્રણને માન દઇને કર્મો તેના તરફ ધેાધ પ્રવાહ રૂપે ચાલ્યાં આવે છે. આ કર્મો સત્તામાં જમે થાય છે. જ્યારે તેના ઉદય થાય છે એટલે જ્યારે તે કર્માનું સ્વત ંત્ર સામ્રાજ્ય પ્રગટે છે એટલે પેાતાની જાતિના કર્મીને તે આમંત્રણ આપીને જીવની ચારે ખાજુ તેનેાજ વિસ્તાર જમા કરી દે છે, અર્થાત્ જીવને જરા વાર પણ છુટા કે એકલા રહેવા દેતા નથી. જે થાડીવાર પણ જીવ આ કમેોના તિવ્ર ઉદયથી અલગ થાય તા જરૂર ત પેાતાના ખરા સ્વરૂપને સંભારે અને પોતે મહાન દુઃખીછે તેનું ભાન થાય, અને આ કર્માને અલગ કરવા મહેનત કરે,પણ રાજદ્વારી અને તેમાં ખરા મુસદી પુરૂષ. જેમ રાજાની આગળ પાછળ પેાતાનાં જ માણસા ગાઠવી દે છે અને રાજા બીજા વિધી પુરૂષાના સહવાસમાં ન આવે, તે માટે બહુ સાવચેતી રાખે છે; જો Page #66 -------------------------------------------------------------------------- ________________ પર બીજું કઈ મળી જાય તે જરૂર રાજાને ખેરીકોક્ત. માલુમ પડી આવે અને આ મુસદ્દો પુરૂષેની જાળને તે તેડી નાખે પણ એ પ્રસંગે રાજાને તેના જીવનમાં ભાગ્યે જ આવે છે, તેમ મોહ રાજાએ પણ આ મિથ્યાત્વ, અનેક પ્રકારની ઈચ્છાઓ, કોધાદિકષાયો અને મન વચન શરીર આદિ પોતાના માણસને આત્મદેવની-આત્મારૂપી મહારાજાની આસપાસ ગોઠવી દીધાં છે, જાળ બીછાવી છે અને એ જાળમાં આત્માને સપડાવ્યો છે. જે તેને એકલો મૂકવામાં આવે તે જરૂર ધર્મ રાજાના વિવેક, સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સરલતા, સંતોષ, ત્યાગ, વૈરાગ્ય, ઈચ્છા નિરાધ, સમિતિ, ગુપ્તિ આદિ સુભટો આવીને તેનાં બંધને તોડી નાખે અને દુખમાંથી મુક્ત કરે, આત્મભાન જાગૃત કરાવે અને તેની દબાઈ ગયેલી અનંત શક્તિઓ પ્રગટ કરાવે, પણ આ સદભાગ્યને દિવસ કયાંથી પ્રગટે કે એવા સમર્થ સદ્ગુરૂના શરણે જઈને કર્મના પાશથી આત્મા છુટ થવા પ્રયત્ન કરે. જેમ પ્રજવલંત સૂર્યને મેઘમંડળ ઢાંકી દે છે તેમ જીવને મલીન કર્મો આચ્છાદિત કરે છે. કર્મ બે પ્રકારના છે. દ્રવ્ય કર્મ અને ભાવકર્મ, કર્મ સ્વરૂપે પરિણમેલ પુદ્ગલ પિંડ તે દ્રવ્યકમ. દ્રવ્યકર્મનાં ફળ તે ભાવકમ. જ્ઞાનાવરણ આદિ આઠ કમ તે દ્રવ્યક છે. અને રાગ દ્વેષ ક્રોધાદિ તે ભાવકમ છે. આ બંને પ્રકારના કર્મોથી જીવ ઢંકાયેલો છે, જેમ સરે-વરમાં નીક દ્વારા પાણી આવીને એવું જાય છે તેમ કષાય Page #67 -------------------------------------------------------------------------- ________________ રૂપ નીક દ્વારા કર્મ આવીને જીવની અંદર રહે છે. આત્મા માં કર્મ લાવવા માટે ક્રોધાદિને ઉપયોગ કરવામાં આવે છે. જે ક્રોધાદિ રહિત જીવમાં કર્મ આવતાં હોય તે પછી કોઈ દિવસ કેઈપણું જીવની મુક્તિ થાય જ નહિ. - એક દ્રવ્યનાં પરિણામ તે બીજા દ્રવ્યનાં પરિણામ થતાં નથી. જો તેમ થાય તે સ્વપર દ્રવ્યની વ્યવસ્થા ટકી શકે નહિં. જ્ઞાનદર્શનઆદિ ચેતનના આત્માના પરિણામ છે અને અચેતનના–પુદગલ દ્રવ્યનાં રાગદ્વેષાદિ પરિણામ છે. ચેતનનાં પારણામ જડનાં થાય અને જડનાં પરિણામ ચેતનનાં થાય એમ કેઈ દિવસ બનતું નથી. જો તેમ બને તે કાતિ અને જડ થાય અને કાંતે બને જ્ઞાનાદિરૂપ ચેતન થાય, તે કઈ રીતે ઈષ્ટ નથી. કર્મથી બંધાયેલ આ ત્મા કર્મના પરિણામે કરીને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરે છે પણ શુદ્ધ થયેલ મુક્ત આત્મા આવાં પરિણામે પણ પરિણમત નથી. તેને પોતાના શુદ્ધ સ્વરૂપે જ પરિણમી રહે છે. પરદ્રવ્ય તરફથી સુખી થવાની આશા કે દુઃખી થવાનો ભય જ્યાં સુધી આજીવ રાખે છે ત્યાં સુધી આશ્રવન માર્ગ તેના માટે બંધ થતા નથી. પર દ્રવ્ય સ્ત્રી, પુત્ર, પતિ, ધન, ધાન્ય, માન, યશ આદિથી સુખી થવાની આશા અને શત્રુ, રાગ, અપયશ વ્યાઘ, સિંહ, સર્પોદિથી દુઃખી થવાની લાગણું ઉત્પન્ન થવી; અનુકૂળતામાં હુર્ષ અને પ્રતિકૂળતામાં બેદ-શેક થ આ સર્વ રાગદ્વષની લાગણીઓ છે. આ લાગણીઓ કર્મને આવવાનાં કા Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૩ કારણે છે–આશ્રવ છે. સુખ આત્મામાં છે. સુખનાં કારણે પણ આત્માના પરિણામ છે. શુભ પરિણામે જીવ પુન્ય ઉત્પન્ન કરે છે. જુઓ કે આ પુન્ય પણ આશ્રવ છે. કર્મ છે, છતાં વ્યવહારિક સુખનું મૂળ કારણ આ પુન્યવાળાં શુભ પુગલે છે, તે હોય તે જ સ્ત્રી, પુત્ર, પતિ, ધન, લાજ, આબરૂ, કુટુંબ વિગેરે સુખનાં કારણે થાય અને તે પુન્ય ન હોય તે જે પિતાની પાસે અનુકૂળ સંગ હોય તે ચાલ્યા જાય અથવા પ્રતિકૂળપણે પરિણમે, સુખને બદલે દુઃખદાઈ થાય. તે વસ્તુ બની રહે તે પણ પાપના ઉદયે તેને અશાંતિનું જ કારણ થાય. આમ બધું પ્રત્યક્ષ અનુભવાય-સમજાય તેવી વાત છે છતાં જીવ આ વાતને સમજતો કે તે પ્રમાણે જરૂરીયાતો માટે પ્રયત્ન કરતે નથી તે પછી એ પુન્ય પણ પરદ્રવ્ય છે, એ પણ દશે દેનાર છે, નાશ પામે તેવું છે, તેને પણ ત્યાગ કરી કઈ દિવસ નાશ ન પામે તેવું સ્થાયી પરિણામે સદા શાંતિ આપનાર આત્મિક સુખ તેજ સાચું સુખ છે, તે સમજવા કે મેળવવા સર્વ પદ્રવ્યને ત્યાગ કરવા આ જીવ કેમ તૈયાર થઈ શકશે? અર્થાત્ વ્યવહારમાં પરદ્રવ્ય સુખદુઃખમાં નિમિત્ત કારણ છે પણ ખરી રીતે તે પિતાની લાગણીઓ સુખદુ:ખમાં કારણરૂપ છે તેને જ સુધારવાની જરૂર છે. એવા શુભાશુભ પરિણામે આત્માએ પરિણમવુંજ બંધ કરવું જોઈએ, તેથી જ આવતા આશ્રવ બંધ થાય તેમ છે. આ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૪ આશ્રવેા અંધ કરવા માટે જીવને આવા તત્ત્વજ્ઞાનની મહુ જરૂર છે. આ જ્ઞાનના અભાવે પેાતાના કે પરના અચેતન દેહમાં પણ ચેતનતાના આરાપ કરે છે અને તે મેળવવા કે તેના ઉપભાગ લેવા પ્રવૃત્તિ કરે છે, માટે જ્યાં સુધી પેાતાનું કે પારકું, વિનાશી કે અવિનાશી, સુખદાઇ કે દુઃખદાઇ, ચેતન કે અચેતન એના ભેદને મા જીવ જાણતા નથી ત્યાં સુધી તે પરદ્રવ્યમાં પાતાપણાની કે ઇષ્ટાનિષ્ટપણાની બુદ્ધિ કરવાનાજ, અને ત્યાં સુધી આશ્રવના માર્ગ પણ ખુલ્લેાજ રહેવાના. ઉપયાગથી કષાયે ઉત્પન્ન થતા નથી અને કષાયાથી ઉપયેાગ ઉત્પન્ન થતા નથી, જે મૂર્તિમાન હેાય તે અમૂર્તને ઉત્પન્ન કરે નહિ અને જે અમૂર્તિમાન છે તે મૂર્તિમાનને ઉત્પન્ન કરે નહિ, એટલે કષાય અને ઉપચાગના જન્ય જનકભાવ-ઉત્પન્ન થનાર અને ઉત્પન્ન કરનાર ભાવ થાય 'નહિ, ઉપયાગ એ પ્રકારના છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયાગ. આ ઉપયોગ ચેતનાશક્તિના અનુયાયિ છે, જ્યાં ચેતના છે ત્યાં નિયમથી જ્ઞાન દન રહે છે તે અમૂ આત્માના અમૂત્ત ગુણ છે. ક્રોધ, માન, માયા, લાલરૂપ કષાય તે મૂર્ત્તિ માન્ પુદ્ગલના પિરણામ છે, જડરૂપ છે, આત્માથી ભિન્ન છે, માટે ઉપયાગથી કષાયની ઉત્પત્તિ અને કષાયથી ઉપયાગની ઉત્પત્તિ થતી નથી. કષાયવાળા જીવને કષાય પરિણામ હાય છે કેમકે તે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૫ પરિણામ ઉત્પન્ન કરે છે. સિદ્ધના જીવ અષાયવાળા હોવાથી તેમને પરિણામ હોતા નથી. કેવળ જ્ઞાનીઓને પણ સર્વથા કષાય પરિણામ હોતા નથી, તેથી તે કર્મબંધન પામતા નથી. જીવ જે અપરિણામે રહેવાનો પ્રયત્ન કરે તે તેને કષાયે ઉત્પન્ન થતા નથી અને કષાયે ઉત્પન્ન ન થતા હોવાથી તેના અપરિણામી ધર્મમાં વધારો થયા કરે છે. અભ્યાસથી કષાયોની જડ ઉખડી જતાં તે બરોબર અપરિણામી આત્મસ્વરૂપ થઈ રહે છે, ઘાતિકર્મને સંબંધ દૂર થતાં આત્મા અપરિણમી સદાને માટે થઈ રહે છે. કેવળજ્ઞાની જીવોને ઘાતિ ન હોવાથી કષાય ઉત્પન્ન થતા નથી તેથી તે અપરિણામી છે. તે જીવને કષાયથી આવતા આશ્રવ બંધ થાય છે અટકી જાય છે. જીવ તથા કર્મને અને અન્યના ગુણોનું કર્તાપણું નથી, કેવળ એક બીજાના નિમિત્તથી એકબીજાના પરિણામની ઉત્પત્તિ થાય છે. તાત્વિક દષ્ટિએ-નિશ્ચય દહિટએ જીવ તથા કમેને પોતપોતાના ગુણોનું કર્તાપણું છે જવ તથા કર્મ એક બીજાના ગુણે કરે છે તે વાત વ્યવહારની અપેક્ષાએ કહેવાય છે. જ્ઞાનદર્શનાદિ ગુણો જવના છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણાદિ આવરણે તે કમરના ગુણ છે. મતિજ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન આદિ તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદશન આદિ જીવના પરિણામ-પર્યાય છે. મતિજ્ઞાનાવરણુ, શ્રુતજ્ઞાનાવરણ, ચક્ષુદશનાવરણ, અચક્ષુ Page #71 -------------------------------------------------------------------------- ________________ દર્શોનાવરણ આદિ તથા ક્રોધમાનાદિ કર્મના પરિણામ–૫ાયા છે. આંહી ક, જીવના જ્ઞાનદર્શન આદિ ગુણાના કર્તા નથી અને જીવ પણ ક્રના જ્ઞાનાવરણુ આદિ ગુણાના ઉત્પન્ન કર્તા નથી પણ કના નિમિત્તથી જીવમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, અચક્ષુદ. ન, અવધિદર્શન, આદિ પરિણામ ઉત્પન્ન થાય છે, અને જીવના નિમિત્તથી મતિજ્ઞાનાવરણાદિ ચક્ષુદના વરહિંદુ ક ના પિરણામ ઉત્પન્ન થાય છે. આથી એ નિશ્ચય થાય છે કે નિશ્ચયદ્રષ્ટિએ જીવ પેાતાના ગુણેાના કર્તા અને કર્મો પેાતાના ગુણાના કર્તા છે. વ્યવહારે કર્મ, જીવના ગુણાના કર્તાછે અને જીવ, કના ગુણેાના કત છે. જેમ જીવમાં પુદ્ગલની અપેક્ષાએ રાગદ્વેષાદિ ભાવે! ઉત્પન્ન થાય છે તેમ ઉયિક ભાવાની પણ પુદ્ગલેાની અપેક્ષાએ ઉત્પત્તિ થાય છે. કર્મના ઉદયથી જે ભાવ થાય તે ઉયિકભાવ કહેવાય છે, તે પણ જડપુદ્ગલેાજ છે. આ ભાવાને પણ જે મિથ્યાત્વથી માહિત અંત:કરણવાળા પોતાના માને છે તે નિરંતર પાપ આશ્રવનું ગ્રહણ કરે છે. પરપદાર્થો મારા છે અને હું તેમના છું. આવી અભેદ એકતાવાળી કલ્પના કરનાર પાતાપણાને અને પારકાપણાને જાણતા નથી. આ અજ્ઞાન પણ આશ્રવનું કારણ છે. જેની મનેાવૃત્તિ, હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને ધનાદિના સંચય કરવામાં લાગી હાય-વતી હાય તે અવિ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૭ રતિ-અચારિત્રયા વિપરીત વર્તન કરાવનાર કર્મને આવવાના માર્ગ–કારણુ છે. અવિરતિ એટલે ઈચ્છાઓને કાબુમાં ન લેતાં ઇચ્છાનુસાર છુટી મુકવી. વ્રતાદિના નિયમે ઇચ્છાએ ઉપર અંકુશ મૂકે છે. વધારે ફેલાવા પામતી ઇચ્છાઓને અટકાવે છે. આવા વ્રતાદિ કરીને ઇચ્છાઓને નિયમમાં રાખવી નહિં તેને અવિરતિ કે મિથ્યાવર્ત્તન કહેવામાં આવે છે. આ અવિરતિ કના શુભાશુભ આશ્રવને આવવાનું કારણુ છે, સમ્યક્ ચારિત્ર-પાંચ મહાવ્રતાદિમાં પ્રવૃત્તિ ન કરનાર જીવ રાગદ્વેષને લઇને પરદ્રવ્યમાં શુભાશુભ ભાવ-પરિણામ કરે છે, તે વખતે તે જીવમાં મિથ્યાચારિત્ર-વિપરીતવન હાવાથી તેવા પરિણામ દ્વારા તે પુન્ય અથવા પાપ આશ્ર વને ગ્રહણ કરે છે, આ સ્થિતિમાં વતા આત્મામાં સમ્યક્ ચારિત્ર તે વખતે હાતું નથી. આ શુભાશુભ આશ્રવને લઈને તે જીવ નર્ક, તિર્ય ંચ, મનુષ્ય અને સ્વર્ગની ગતિમાં ઉસન્ન થાય છે અને ત્યાં કર્મ થી ઉપન્ન થતાં શારીરિક તથા માનસિક સુખ દુ:ખનો અનુભવ કરે છે. આ · વિષયેાથી ઉસન્ન થયેલું સુખ દેવગતિમાં મળે છે પણ તે તૃષ્ણા અને મનને સંતાપ દેવાવાળુ હાવાથી વસ્તુગતે તે દુ:ખજ છે. જે સુખ અનિત્ય, પીડાકારી, તૃષ્ણાને વધારનારૂં, ક મ ધનું કારણ, ઇન્દ્રિચેાથી ઉત્પન્ન થનારૂં અને પરાધિન છે, જ્ઞાનીએ તે સુખને દુ:ખજ કહે છે. આ વિશ્વમાં પાંચ ઇન્દ્રિયાના વિષયવાળાં જે જે સુખ છે તે બધાં દુઃખથી કાઇ પણ રીતે Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વિશેષતાવાળાં કે ચડીયાતાં નથી. આ સમજ જે જીવમાં પ્રગટ નથી થઈ તેને ચારિત્રવાનું કહી શકાય જ નહિં. પુન્ય અને પાપ બને બંધન રૂ૫ હેવાથી સંસારની વૃદ્ધિનાં કારણે છે. પાપ કરતાં પણ પુણ્ય આત્મભાન વિશેષ પ્રકારે. ભૂલાવનાર છે, અભિમાનનું કારણ છે, પ્રમાદનું ઘર છે, અવિરતિનું સ્થાન છે, વિવિધ ઈચ્છાઓનું પ્રેરક અને પોષક છે, આત્મભાન વિનાનાને વિશેષ પાપ કરાવીને દુર્ગતિમાં લઈ જનાર છે. પાપથી જીવ દુઃખી થાય છે, તેનું અભિમાન ગળી જાય છે, દુઃખ તેને જાગૃત કરે છે, તે દૂર કરવા માર્ગ શોધાવે છે, વિનય અને વિવેક, નમ્રતા અને સ્વાશ્રયતા શીખવાડે છે. આ પાપના ઉદયે સંસ્કારી જીવ જાગૃત થાય છે અને સુખી થવાના માર્ગે તે ચાલે છે, આમ પુન્ય કરતાં પાપને ઉદય કોઈ અપેક્ષાએ ઠીક છે. બાકી આશ્રવ તે આત્માને આવરણ કરનારાં ધોળાં અને કાળાં બને પ્રકારના વાદળાંજ છે. તેમાં પણ જે જીવ કષાય ભાવમાં વર્તતો હોય અને કદાચ પાપના આરંભને ત્યાગ કરીને ઉત્તમ વર્તોનું પાલન કરતે હોય છતાં તેવા છ કર્મોથી મુક્ત થઈ શકતાજ નથી. કેમકે વ્રતા તે પાળે છે પણ કષાય દ્વારા તે જીવમાં પાપના આશ્ર આવવાના ચાલુ જ રહે છે. આ કષાયની હૈયાતિમાં પાપના આરંભને ત્યાગ અને ઉત્તમ ચારિત્રનું આચરણ કાંઈ કાર્ય કરી શકતું. નથી. આશ્રવથી જીવને બચાવી શકતું નથી, માટે કષાયને. ત્યાગ કરવાની મુખ્ય આવશ્યકતા છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૦, નિશ્ચયથી લોભ, મોહ, કામ, ક્રોધાદિ દોની ઉત્પત્તિ થાય છે છતાં તે દોષથી જીવની સાથે કર્મને જે સંબંધ થાય છે તે નિશ્ચયથી થતું નથી પણ વ્યવહારથી થાય છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે નય છે. નિશ્ચય નય મૂળ સ્વરૂપને વિષય કરનાર છે. વ્યવહાર નય બાહ્ય સંબંધસંગ સંબંધ કરનાર અને બહારને વિષય કરનાર છે. લભ મહાદિની ઉત્પત્તિ નિશ્ચય નયનો વિષય એટલા માટે છે કે તે પુગલના પરિણામ રૂપ છે, અને પુદ્ગલને કઈ વિશિષ્ટ આકાર ધારણ કરે છે, એટલે તે પરમાણુ આદિની. થતી આકૃતિ મૂળ દ્રવ્ય રૂપ છે, ત્યારે શુદ્ધ નિશ્ચય નયે. આત્મ શુદ્ધ નિષ્કલંક છે, તેની સાથે કર્મને જે સંબંધ થાય છે તે વ્યવહારથી છે. કેમકે આત્મા અને કર્મ અને ભિન્ન ભિન્ન દ્રવ્યું છે તેમને અભેદ સંબંધ થતું નથી, પણ સંયોગ સંબંધ થાય છે, એટલે તે બને સાથે રહે છે પણ તેટલાથી કાંઈ એક બીજા રૂપે, પુદ્ગલ જેમ પુગલની સાથે પરિણામ પામીને રહે છે તેમ આત્મા અને કર્મ પરિણામ. પામીને રહેતાં નથી એટલે જ કહેવામાં આવે છે કે નિશ્ચયથી આત્મામાં આશ્રવ બંધ થતો નથી પણ વ્યવહાર દષ્ટિએ થાય છે. આથી એ ફલિતાર્થ થાય છે કે મિથ્યાજ્ઞાન-વિપરીત જ્ઞાનની સાથે મન વચન કાયાની શક્તિ ભળતાં તેમાંથી. અનેક કલ્પનાઓ થાય છે. વચન દ્વારા તે કલ્પનાઓ પ્રગટ Page #75 -------------------------------------------------------------------------- ________________ ૐ કરાય છે અને શરીર દ્વારા તે કલ્પનાએ પ્રમાણે વન અને છે. આની સાથે અવિરતિ ભળે છે. ઇચ્છાએ પ્રવૃત્તિનું રૂપ ધારણ કરે છે. તેની સાથે ક્રોધ, માન, માયા, લેાભ જોડાય છે. હવે કલ્પનાઓ અને પ્રવૃત્તિનું જોર વધે છે. મનાદિ ચેગનું મળે પણ હવે અખંડ પ્રવાહે આગળ વૃદ્ધિ પામે છે. આ સ્થળે આ બધાં સાધનાને લઇને આત્મા રાગદ્વેષાદિનાં, અથવા શુભાશુભ પરિણામેાના ભાવે ઉત્પન્ન કરે છે. આ ભાવે કર્મ આશ્રવને અનુકૂળ માર્ગ કરી આપે છે, એટલે કર્મ આશ્રવા આવીને જમા થાય છે. તેના ઉદયમાંથી ફ્રીને રાગદ્વેષાદિ ભાવા પિરણામ પામે છે. આ ભાવા કર્મને આત્મા તરફ ખેંચે છે. આમ આ કમનું ચક્ર-આશ્રવના પ્રવાહ આત્માની બધી માજી મજબુત કિલ્લે ખાંધે છે અને આત્મા પેાતાના પ્રકાશને પાતામાં ક્રમાવીને આ કર્મના કિલ્લામાં લાંખાકાળ સુધી ઘેરાયેલ રહે છે. જે આત્માને સ્વ પરનું-જડ ચૈતન્યનું ભાન થાય છે, શુભાશુભ પરિણામા અને તેના અંગે ઉત્પન્ન થતી વિવિધ કલ્પનાએ—જલ્પનાઓ અને પ્રવૃત્તિઓને જે પર રૂપે સમજે છે, તેના ત્યાગ કરીને પોતાના શુદ્ધ ઉપયાગે સ્થિર થાય છે તેજ આત્મા આ આશ્રવના પ્રવાહને રોકી કર્મના કિલ્લાને તાડીને પોતાના પૂર્ણ સ્વરૂપે વિશ્વમાં પ્રકાશીત થાય છે. ઇતિ આશ્રવ અધિકાર સમાપ્તઃ Page #76 -------------------------------------------------------------------------- ________________ કર્મબંધ અધિકાર 8. . . જેમ દુધમાં પાણી મળે છે, જેમ ઢામાં અગ્નિ મળે છે તેમ કોધાદિ કષાય અને મનવચન કાયાની શક્તિ વડે જે પગલે જીવે ગ્રહણ કર્યા છે તે આત્માના સર્વ પ્રદેશની સાથે મળીને રહે છે, તેને કર્મબંધ કહે છે. કર્મ પુદગલ રૂપ છે, તેમાં રૂ૫ રસ ગંધ સ્પર્શ વિગેરે છે. જે વખતે કમેને યોગ્ય પગલોની સાથે ક્રોધાદિ કષાય અને મનાદિ યોગોને સંબંધ થાય છે તે વખતે તે પુદગલે કર્મરૂપે પરિણમી જાય છે અને આત્મ પ્રદેશની સાથે એક રસ થઈને રહે છે, આને બંધ. કહે છે. આ બંધથી છવ કર્મને આધિન થઈ જાય છે. આ બંધ ચાર પ્રકારે છે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. પ્રકૃતિબંધ એટલે કર્મને સ્વભાવ, ૧. સ્થિતિબંધ એટલે એ કર્મ ટકી રહેવા માટેની કાળની મર્યાદા–શુભાશુભ અધ્યવસાયથી ગ્રહણ કરેલાં કર્મનાં દલીયાં તે કેટલા વખત સુધી ભેગવવાં પડે તેનો નિશ્ચય ૨. કર્મનાં પુદગલોને શુભ કે અશુભ અથવા ઘાતિ કે અઘાતિપણાવાળો જે રસ તે રસબંધ ૩. સ્થિતિ તથા રસની અપેક્ષા વિના કર્મ પુદ્ગલેનારલીયાંનું ગ્રહણ કરવું તે પ્રદેશબંધ અથવા કર્મ અને આત્માના પ્રદેશો આપસમાં મળી રહે તે પ્રદેશને સમૂહ તે પ્રદેશબંધ. ૪. કર્મની સ્થિતિ, કમને રસ અને કર્મના પ્રદેશે– દલીયા એ ત્રણ બંધને જે સમુ Page #77 -------------------------------------------------------------------------- ________________ જાય અને તેમાંથી જ્ઞાનદર્શન ઈત્યાદિ આત્મિક શક્તિઓને દબાવવાને જે સ્વભાવ ઉત્પન્ન થાય છે તે પ્રકૃતિબંધ કહેવાય છે. આ કમેને ચાર પ્રકારનો બંધ આત્મા ઉપર આવરણ કરે છે. જીવ જ્યારે રાગદ્વેષના પરિણામ ઉત્પન્ન કરે છે, રાગદ્વેષમાં એક રસ થઈ રહે છે ત્યારે કમને બંધ થાય છે. રાગદ્વેષ સિવાય એકલા મન વચન શરીરની પ્રવૃત્તિ કરવાથી તે કર્મબંધ થતું નથી, એટલે કર્મબંધનમાં મુખ્ય કારણ રાગદ્વેષ છે. જ્યાં સુધી રાગદ્વેષ હોય છે ત્યાં સુધી આ ચારે પ્રકારને બંધ થાય છે. રાગદ્વેષ જે ન હોય અને મન વચન શરીરની પ્રવૃત્તિ કરવામાં આવે તે. તેથી તે બંધ થતું નથી. રાગદ્વેષના પ્રમાણમાં કમની સ્થિતિને બંધ અને રસને બંધ થાય છે. મન વચન કાયાની શક્તિ–પ્રવૃત્તિ દ્વારા પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. આ રાગદ્વેષ અને મનાદિની પ્રવૃત્તિ સાથેની વાત છે, પણ જે એકલા મનાદિ ગે હોય તે આ મનાદિથી થતે પ્રકૃતિ અને પ્રદેશબંધ તે બંધ છતાં બંધન હોય તે સામાન્ય થાય છે. રાગદ્વેષથી થતે બંધ જે આત્માને હાનીકારક થાય છે તે કેવળ મનાદિ ચગેથી થતે બંધ નુકશાનકારક થતું નથી. માટે જ કહ્યું છે કે “રાગદ્વેષના અભાવમાં કર્મને બંધ થતું નથી.” જેનું શરીર તેલ ઘી આદિ ચીકાશવાળા પદાર્થોથી ખ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૩ ડાયેલું નથી હાતું પણ નિર્માળ –શુદ્ધ હેાય છે તેવા મનુષ્ય સજીવ નિજીવ કે બન્નેની મિશ્રતાવાળી વસ્તુઓનું છેદન ભેદન કરે, વળી તે વસ્તુની અંદર હેરફેર આવ જાવ કરે છતાં તે મનુષ્ય ધૂળ આદિ રજથી લેપાતા નથી, તેમ રાગદ્વેષ વિનાના જીવ કોઇ પદાર્થ નું છેદન ભેદન કરે છતાં તે કર્માંથી મંધાતા નથી. આંહી ચીકાશ વિનાનું શરીર હાવાથી તે ધૂળથી ખરડાતું કે મેલું થતું નથી,એ કહેવાના આશય એછે કે શરીરને ધળ પ્રમુખથી ખરડાવામાં કે મેલું થવામાં મુખ્ય કારણુ ચીકાશછે, તેનહાવાથી શરીર મેલું થતું નથી. તેમ જીવ પણ સજીવ નિર્જીવ કે મિશ્ર પદાર્થના નાશ કરવા છતાં રાગદ્વેષ રૂપી ચીકાશ વિનાના હૈાવાથી-રાગદ્વેષ કરતા ન હેાવાથી પાપથી ધાતા નથી. પાપકર્મ બાંધવામાં મુખ્ય કારણ રાગદ્વેષ છે તે સિવાય અ ંધ થતા નથી. જેમ ચીકાશવાળા પદાર્થથી ખરડાયેલા શરીરવાળા મનુષ્ય છેદન ભેદનની પ્રવૃત્તિ પાતે કરતા નથી પણ તેવી પ્રવૃત્તિ જ્યાં થાય છે ત્યાં પાતે બેઠા હાય છે તેથી વિવિધ પ્રકારની રજ વડે તેનું શરીર મલીન થાય છે, તેમ ક્રોધાક્રિથી વ્યાકુળ ચિત્તવાળા મનુષ્ય કોઇ પણ પ્રકારના પાપના આરા પાતે જાતે કરતા નથી પરંતુ મન વચન કાયાના શુભાશુભ વ્યાપારના વચમાં રહ્યા હાય છે તેથી તે પાપાથી બધાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪ છેદન ભેદન આદિ પ્રવૃત્તિ શરીરથી કરે યા ન કરે પણ તેલાદિની ચીકાશ તેના શરીર ઉપર હાવાથી ધળથી તે લેપાય છે–ખરડાય છે, તેમ મનુષ્ય જાતે આરભ કરે કે ન કરે તાપણુ રાગદ્વેષાદિ ખ ંધનાં કારણેાની હૈયાતિ તેનામાં હાવાથી જીવ અધાયા વિના રહેતા નથી. રાગદ્વેષ ન હાય તા ખધ થતા નથી. પરમાર્થ દ્રષ્ટિએ આત્મા અરૂપ છે એટલે અરૂપિ આત્માને કાઈ મારી શકતું નથી તેમ જીવાડી પણ શકતુ નથી, કોઇ દુ:ખ આપી શકતું નથી તેમ સુખ પણ આપી શકતું નથી, કાઇ રક્ષણ કરતું નથી કે કાઇ પીડા પણ કરી શકતુ નથી, છતાં જીવ તેવા તેવા મારવાના જીવાડવાના સુખી દુ:ખી કરવાના પરિણામ કર્યાં કરે છે, આ પરિણામ વખતે આત્મજાગૃતિ હેાતી નથી તેથી આત્મ ભાનવિનાના આ જીવ આવાં પિરણામ કરીને નિરંતર વિવિધ પ્રકારનાં કુ આંધે છે, સુખ, દુઃખ, જીવન, મરણ, રક્ષણ કે પીડન એ સ સામા જીવના બાંધેલા કર્મ માંથીજ પ્રગટ થાય છે છતાં, હું ખીજાને સુખી કરીશ, દુ:ખી કરીશ, જીવાડીશ કે મારીશ, રક્ષણ કરીશ કે પીડા કરીશ ઈત્યાદિ કરવાના અભિમાન વાળા જીવ તે નિમિત્તે તેવા તેવા પરિણામ પાતામાં ઉત્પન્ન કરે છે અને તે પરિણામેા નવીન કર્મ બંધન થવામાં કારગુરૂપ થાય છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ પ નિશ્ચય દ્રષ્ટિએ આત્મા અપિ છે એટલે જેમ પિ ગાકાશમાં તલવાર મારવાથી આકાશ કપાતું નથી તેમ અરૂષિ આત્મા પણ મરતા કે કપાતા નથી, સુખી મી થતા નથી, તેને કાઈ અગ્રાવતું કે પીડા કસ્તુ નથી, છતાં વ્યવહાર દ્રષ્ટિએ કહેવાય છે કે અમુક મરી ગયા, અસુને મારી નાખ્યા, જીવાડયા, સુખી કર્યો કે દુ:ખી કર્યો, સુખી છે કે દુ:ખી છે, આ સર્વ વ્યવહારે મનાય છે. સંસારી જીવને શરીરના સંખ ધથી કમ અરૂંધાય છે અને તે કર્મ દ્વારા વ્યવહાર દ્રષ્ટિએ જીવ મરે છે, સુખી દુ:ખી થાય છે. મરાય છે, જીવાડાય છે, સુખી દુ:ખી કરાય છે. એ બધું મને છે. કાઇ જીવ કોઈને કાંઇ આપતા નથી એ પણ અપેક્ષાએ ખરાખર છે, જે ક્રમાંથી આ કળા પેઢા થાય છે તે ક્રમે તે જીવે પાતેજ બાંધેલાં છે. તેમ માવતાં તેમાંથી સુખ દુ:ખ જીવન મરણુ પ્રગટ થાય છે. બીજા જીવા તેમાં નિમિત્ત કારણ થાય છે પશુ તાત્વિક દ્રષ્ટિએ જો વિચાર કરવામાં આવે તે તે જીવ તેનાં પેાતાનાં કરેલાં કર્મોથીજ સુખી અને દુઃખી થાય છે. આ આપેક્ષા એજ કહેવામાં આવે છે કે એક જીવ ખીજા જીવને મારી કે જીવાડી શકતા નથી, સુખી કે દુઃખી કરી શકતા નથી. આ જીવમાં એટલી બધી અજ્ઞાનતા છે કે જેને લઈને તે માને છે કે હુંજ ત્રીજાને મારીશ, મેંજ ખીજને માર્યા, 6 ' મે અમુકને જીવાડયા, હું અમુકને જીવાડું છું, અથવા જીવા Page #81 -------------------------------------------------------------------------- ________________ ડશ, હું બીજાને સુખી કે દુઃખી કરું છું, સુખી કે દુખી અમુકને મેં કર્યો, અથવા અમુકને સુખી કે દુઃખી કરીશ. આમ મારવા કે બચાવવાના નિમિત્ત પ્રસંગે તે જીવન પરિણામમાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે અને આ રાગદ્વેષે કરીને દરેક ક્ષણે આ જીવ નવીન કર્મને બંધ કરતે રહે છે. બીજાને હાથે જીવવાના, મરાવાના કે પીડાવાના અથવા બીજાને મદદ કરવાના, મારવાના, જીવાડવાના કે દુઃખી કરવાના વિચારો—કે બુદ્ધિ થવી તે જીવને કેવળ મેહથી ઉત્પન્ન થતી કલ્પનાઓ જ છે. અથવા તે મેહથી કપેલી છે તાત્વિક નથી. ઉપકારીને ઉપકાર અનુભવતાં અથવા ઉપકાર કે -અપકારનો બદલે લેતાં દેતાં મેહને લઈને આ જીવ અનેક પ્રકારની મિથ્યા કલ્પનાઓ કર્યા કરે છે, પણું જ્યારે આ જીવને આત્મતત્વનું જ્ઞાન થાય છે, તેને મેહ. તેને લઈને દૂર થાય છે ત્યારે તે એમ પણે સમજવા લાગે છે કે “હું તે કેવળ ચિદાનંદ સ્વરૂપ છું. મારામાં કે બીજામાં રાગદ્વેષાદિ વિકારે જે ઉત્પન્ન થાય છે તે જ્ઞાનાવરણાદિ કને લઈને જ છે. અત્યાર સુધીની મારી વિવિધ કલ્પનાએ કેવળ તાત્વિક સ્વરૂપના અભાવને જ આભારી હતી, આવી જાગૃતિ આવતાં આત્મા પિતાના નિર્વિકલ્પ સ્વભાવના આનંદમાં સ્થિર થાય છે. - Page #82 -------------------------------------------------------------------------- ________________ " કેઇ કેઈને ઉપકાર કે અપકાર કરતું નથી, કોઈ પણ જીવ કેઈ પણ જીવને ઉપકાર કે અપકાર કરતું નથી. હું બીજાને ઉપકાર કરું છું કે નુકશાન કરું છું એ મિથ્યા બુદ્ધિ છે. હા. સહકારી કારણનિમિત્ત કારણ રૂપે એક મનુષ્ય બીજાને સુખ દુઃખ આપે છે, અને એક બીજાને નિમિત્તે સુખી દુઃખી થાય છે પણ તાત્વિક દ્રષ્ટિએ વિચારતાં જેટલા જેટલા સંકલ૫ વિક કરાય છે તે બધા તે જીવના કરેલા કર્મ બંધનમાંથીજ ઉત્પન્ન થાય છે. | માટીને ઘડ બનાવવામાં ચાકડે, કુંભાર, દેરી, દંડ વિગેરે સહકારી કારણ મનાય છે. મોટી ઉપાદાન કારણુંમૂળ કારણ છે. તેમ જીવને સુખ દુ:ખ જન્મ મરણ આદિ જે કાંઈ થાય છે તેની ઉત્પત્તિમાં મૂળ કારણ ઉપાદાન કારણ કર્મ છે અને તેને સુખી કે દુઃખી કરનાર બીજા જીવે તે સહકારી કારણ–નિમિત્ત કારણ છે. આ ખરા કાર-ણના જ્ઞાનના અભાવને લીધે, આ જીવ એમ માને છે કે હું બીજાને ઉપકાર કરું છું કે નુકશાન કરૂં છું પણ આ વિચાર સર્વથા ભ્રાંતિવાળો અને મિથ્યા છે. ઉપાદાન કારણ રૂપે ઉપકાર કે અપકાર કરનાર તો તેનાં શુભા શુભ કર્મ જ છે. જેમ મેલ કપડાને પિતાની સોબતથી મલીન કરે છે અને બીજાને પણ મલીન દેખાડે છે. તેમ મિથ્યાજ્ઞાન, આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણને પિતાની સોબતથી મલીન કરે છે અને વિશ્વના જે તે જીવના જ્ઞાનાદિમાં Page #83 -------------------------------------------------------------------------- ________________ પી. વિપરીતતા જુવે છે. જેમ પાણી સાબુ આદિની સોબતથી કપક્ષને મેલ દૂર થાય છે અને લેકો તે કપડાને ઉજવળ રૂપે જુવે છે, તેમ સમ્યફ જ્ઞાનાદિના ગે બહારથી આવી મળેલા કર્મમળાદિ દૂર થાય છે ત્યારે આત્મા નિર્મળ થાય છે અને વિશ્વના છે તેને તેના ખરા સ્વરૂપમાં જાણી શકે છે. અનાદિ સંસ્કાર, આ જીવ મિથ્યાજ્ઞાન દર્શન ચારિત્ર ત્રણને લાગણી પૂર્વક સ્વીકાર કરે છે પણ સ્વભાવથી નિર્મળ થયેલા સુવર્ણની માફક સમ્યફ જ્ઞાન દર્શન ચારિત્રને સ્વીકાર કરતે. નથી. નીચાણવાળા પ્રદેશ તન્ફ પાણીની ગતિ સહજથી વહ્યા કરે છે અથવા ઢળાવવાળા પ્રદેશ તરફ–અનુશ્રોતમાં જીને ચાલવું અનાદિકાળના અભ્યાસને લીધે સારું લાગે છે, સહેલું થઈ પડે છે પણ સામાપૂરે ચાલનારા છે તે વિરલા જ હોય છે. - નિરાગી બંધાતું નથી. કાદવમાં રહેવા છતાં પણ શંખ કાળ નથી થાતે તેમ નિરાગી મનુષ્ય કારણસર દષવાળે આહાર ગ્રહણ કરે. અથવા સચિત્ત આહાર વાપરે તે પણ તે કર્મથી બંધાતે. નથી. ભુખ્યા રહેવા છતાં પણ રાગી મનુષ્ય પાપકર્મથી. બંધાય છે. જુઓ!તંદલીયે મચ્છ પોતે જાતે જીવને મારતે નથી તેમ ખાતે પણ નથી છતાં કષાયના દેષથી પાપ Page #84 -------------------------------------------------------------------------- ________________ ૯ - આંધીને નરકમાં જાય છે. શુદ્ધ સેનુ મેલની સાથે રહેવા છતાં પણ મેલથી લેપાતું નથી, તેમ વિષયાના સંગ હોવા છતાં, વિષયાના સંગમાં રહેવા છતાં જ્ઞાની વિષચાવડે લેવા નથી, જે મુનિ પોતે આહાર કરે છે, પકાવે છે, બીજા પાસે કરાવે છે અને કરનારની અનુમાદના કરે છે તે નિમિત્તે તે અપાય છે, પણ રાગદ્વેષ નહિ કરનાર નિરાગી મુનિ આહ્વારાદિ કરવા છતાં ખાતા નથી. સંયમના સાધનરૂપ શરીર ટકાવવા માટે ચેાગીને આહારસિદ્ધ કરવા પડે છે પરંતુ તે તમાં નિસ્પૃહ હાવાથી આહારાગ્નિ નિમિત્તે થતી હિંસાનું પાપ તેને લાગતું નથી, પશુ જો તે લેાજન આદિમાં તેને રાગ હાય તે અવશ્ય પાપના બંધ થાય છે. જો પર વસ્તુમાં રહેલા ઢાષાવર્ડ નિરાગી જીવ ખેંચાતા હોય તેા પછી તે જીવાની જ્યારે કેન્દ્રનાથી કયા સ્થાને શુદ્ધિ થાય ? અર્થાત નજ થાય. પણ તેમ નથી. જે મનુષ્ય દોષ કરે છે તે દોષના નિમિત્તે તે ખંધાય છે. કમ કાઇ કરે અને બીજે થાય એમ બનતું નથી. જે તેમ માનવામાં આવે તેા કોઇ કાળે કાઇના મેાક્ષ થાય નહિ. માટે નિરાગી આત્મા કર્માથી અધાતા નથી એ નિયમ ચાસ છે, નિસગી ચેાગી વિષચાને જાણવાથી અંધાતા નથી, જે તેમ ન હાયતા વાને જાણનાર કેવલીએ પણ બધાવા જેઇએ; પણ તે મંધાતા -નથી. જ્ઞાની સર્વ વ્યાને અગે છે પણ અનુભવતા નથી, -અજ્ઞાની સર્વ દ્રવ્યને જાણતા નથી પણ અનુભવે છે Page #85 -------------------------------------------------------------------------- ________________ તથી જ તે બંધાય છે. વસ્તુનું જેવું સ્વરૂપ છે તેવું બર– બર જાણવું તેને જ્ઞાનીઓ જ્ઞાન કહે છે. જાણવું કહે છે.. અને રાગદ્વેષ મદ કોધાદિ સહિત જાણવું તેને વેદ-અનુભવવું કહે છે. અર્થાત તે જાણવામાં રાગદ્વેષ કરવો તે વેદવું - અનુભવવું છે. દ્રવ્ય તેવા પર્યાય. અજ્ઞાનમાં જ્ઞાન પર્યાય નથી અને જ્ઞાનમાં અજ્ઞાન . પર્યાય નથી. લેઢામાં સેનાના પયોય નથી અને સેનામાં લેટાના પર્યાય નથી. પર્યાય અને પર્યાયવાળે તેમાં અભેદ. સંબંધ છે. લેઢાના પર્યાય લોઢામાં રહે છે અને સેનાના પયોય સોનામાં રહે છે, તેમ જ્ઞાનના પર્યાય જ્ઞાનમાં રહે છે, અજ્ઞાનના પર્યાય અજ્ઞાનમાં રહે છે. તેવી રીતે અજ્ઞાનથી થવા વાળે બંધ જ્ઞાન થવાથી થતું નથી. જ્ઞાની છે તે. જ્ઞાનના પર્યાયવાળે છે તે પાપને બંધ કરતે નથી, અજ્ઞાની. અજ્ઞાન સ્વરૂપવાળા પર્યાય વાળે છે માટે તેને બંધ થાય છે. પાપ બંધમાં અજ્ઞાન કારણ છે, જ્ઞાન નહિં. તેથી અજ્ઞા- . નીને પાપને બંધ થાય છે જ્ઞાનીને બંધ થતા નથી. ઉદય આવેલાં કર્મો જ્યારે પિતાના સ્વભાવ પ્રમાણે સુખ અથવા દુઃખ હાજર કરે છે–આપે છે ત્યારે જ્ઞાની તેના સ્વરૂપને જાણે છે. અને જે તે સ્થાને અજ્ઞાની હોય તે તેને ભગવે. છે તેમાં રાગદ્વેષ કરે છે. તેથી જ્ઞાની કર્મ બાંધતે નથી અને અજ્ઞાની કર્મ બાંધે છે. સુખ દુઃખ એ કર્મનાં ફળે. Page #86 -------------------------------------------------------------------------- ________________ છે. ઉદય આવેલ કર્મ જ્ઞાનીને સુખ કે દુઃખ આપે છે ત્યારે તે જ્ઞાની એમ સમજે છે અને એમ માને પણ છે કે આ સુખ દુખ કર્મમાંથી આવે છે. અને તેના માલીકને સુખ દુઃખ આપવાં તે કમને સ્વભાવ છે. હું શરીર નથી પણ આત્મા છું. સુખ દુખ શરીર તથા મનને અસર કરનારાં છે, મને નહિં.” અજ્ઞાની જીવ શરીરને પિતાનું માને છે તેથી જ્યારે કર્મ ઉદય આવી સુખ દુઃખ આપે છે ત્યારે તે સુખી તથા દુઃખી થવા લાગે છે. જ્ઞાનીને રાગદ્વેષાદિવાળાં પરિણામ ન હોવાથી કર્મબંધ થતું નથી, અજ્ઞાની અજ્ઞાનને લીધે ઉદય આવેલ સુખ દુઃખને નિમિત્તે કષાયાદિવાળી પરિણામ કરતો હોવાથી કર્મબંધ કરે છે. કર્મથી પ્રાપ્ત થતી ગતિ, કષાયવાળાં પરિણામથી કર્મ ગ્રહણ કરે છે તે કર્મના બળથી સુગતિ કે દુર્ગતિમાં જાય છે. સુખની અપેક્ષાએ દેવની ગતિ સુગતિ કહેવાય છે. જુઓ કે તે દેવગતિમાં પણ કેટલાક હલકા દેવની સ્થીતિને મુગતિ કહેવામાં આવે છે.મેક્ષમાર્ગ આરાધવાનાં અનુકૂળ સાધને મનુષ્ય ગતિમાં હેવાથી મનુષ્યની ગતિ સુગતિ કહે વાય છે. તિર્યંચ તથા નરકની ગતિ તે કુગતિ છે. તેમાં ધર્મની પ્રાપ્તિ થતી નથી, તેમ અજ્ઞાન તથા દુઃખની અધિકતા છે. તિર્યંચગતિમાં કેટલાક કારણને પામીને ધર્મની પ્રાપ્તિ થાય છે, પણ તેની સંખ્યા અલ્પ હોય છે. સુગતિ કે દુર્ગતિ પામીને જીવ ત્યાં નવીન શરીર ગ્રહણ કરે છે, તે Page #87 -------------------------------------------------------------------------- ________________ શરીરમાં ઇન્દ્રિયા ઉત્પન્ન થાય છે, તે ઇન્દ્રિયદ્વારા વિષ મહેણુ કરતાં રાગદ્વેષ ઉત્પન્ન થાય છે, તે રાગદ્વેષથો જુના સહુ થાય છે, તે કર્મોના સગ્રહથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. તે પરિભ્રમણુ કરવામાં અનેક દુઃખ પ્રાસ થાય છે, માટે દુ:ખ ભાગવવાની જેમની પ્રુચ્છા ન હોય તેમણે કષાયના ત્યાગ કરવા. કષાયા ત્યાગવાથી આવતાં કર્મ બંધ થાય છે, અને આવતાં કર્મ અટકવાથી પરિણામે માક્ષની પ્રાપ્તિ થાય છે. જેને સજીવ નિર્જીવ કે મિશ્ર વસ્તુમાં રાગાદિ હાય છે, પછી તે ાગાદિ પ્રશસ્ત હોય કે અસ્ત્રશસ્ત હોય-સારા રાગાદિ હાય કે નઠારા હાય, તેથી સારા કે નઠારા પરિ ામ થાય છે. તે સારા પરિણામનું ફળ પુન્ય અને ખરાખ પરિણામનું ફળ પાપરૂપ આવે છે. આ બન્ને મૂળ પુન્ય અને પાપરૂપ પુગલનાં અનેલાં છે, મૂર્તિમાન છે અને સુખ દુઃખ આપનાર છે. સંસારી વાના એક આવા સ્વભાવ હાય છે કે પુત્ર શ્રી મિત્ર સ્વજન સંબધી આદિ સજીવ પ્રસ્તુ; વસ્ત્ર, ધન, સુવર્ણાદિ અજીવ વસ્તુ, અને સુવર્ણાદિ સહિત સ્રી આદિ તે મિશ્ર ઇત્યાદિ અનુકૂળ વસ્તુને પામીને તેમાં ામ કરે છે, ત્યારે પાતાને પ્રતિકૂળ શત્રુ, કાંટા, કાંશ, ટાઢ, તાપ, રાબ આદિમાં દ્વેષ કરે છે, આ ઇષ્ટાનટમાં રાગદ્વેષ કરવાનું રિણામ એ આવે છે કે તે નિમિત્તે જીવ પુન્ય શ્રાપના મધુ Page #88 -------------------------------------------------------------------------- ________________ કરે છે અને આ બંધના કારણે લાંબા વખત પતિ તે સંસારમાં પરિભ્રમણ કરે છે. " પુન્ય પાપનું ફળ મૂત્ત થઈ ભગવે છે. તે પુન્ય પાપનાં સુખ દુખ રૂપ ફળ ભોગવવા જીવ મૂર્તિમાન થાય છે, કેમકે મૂર્ત કર્મનું ફળ પણ મૂર હોય છે તે અમૂર્ત આમાવડે ભાગવાય નહિં. ક પુટ્ટગલાજ વિકાર છે. તેમાં શબ્દરૂ૫ રસ ગંધ અને સ્પર્શે છે તેથી તે મૂર્ત છે–આકૃતિવાળાં છે. જેવું ઉપાદાન તેવું કાર્ય થાય છે. સુખ દુઃખનું ઉપાદાન દ્મરણ મૂર્ત હોવાથી સુખ દુખ રૂ૫ ફળ પણ ધૂર્ત છે. જે મૂર્તિ હોય છે તે મૂર્તિનું ફળ ભેગવે છે, એથી નિશ્ચય થાય છે કે મૂર્ત કર્મ ફળ ભેગવનાર સંસારી જીવ કંચિત્ કોઈ અપેક્ષાએ મૂર્તિન કહેવાય છે. આત્મા અમૂર્ત છે છતાં પુન્ય પાપે વશ કરે હોવાથી તે મૂર્ત થાય છે. જ્યારે તે પુન્ય પાપથી મુકત થાય છે ત્યારે તે અમૂર્ત-દેહ વિનાને થઈ રહે છે. વિકારી કર્મો આત્માને વિકારી જે કરી દે છે, છતાં પણ જેમ આકાશને વાદળ વિકારી બનાવે છે તે વાદળ જવાથી આકાશ પાછું સ્વચછ સ્વસ્વભાવમય થઈ રહે છે તેમ કર્મના વિકારો દૂર થતાં આત્મા નિર્મળ શુદ્ધ સ્વરૂપ થઈ રહે છે. પુન્ય પાપનાં કારણે. - અહિંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ Page #89 -------------------------------------------------------------------------- ________________ રૂપ પંચ પરમેષ્ટિની પરમ ભક્તિ મન વચન શરીરથી કરવી. વિશ્વના તમામ છ ઉપર કરૂણા કરવી, તેમને દ્રવ્ય અને ભાવથી મદદ કરવી. ભાવ મદદ તે તેમનામાં સુતી પડેલી આત્મશક્તિને જાગૃત કરાવવી, અને પવિત્ર ચારિત્રમાં પ્રીતિ કરવી એ પુન્ય બંધનું કારણ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દેશવિરતિ, સમ્યદ્રષ્ટિ ઈત્યાદિ પૂજ્ય પુરૂ ની નિંદા કરવી, જી તરફ નિર્દયતા રાખવી-વાપરવી. નિંદનીક આચરણ કરવાં, તેમાં પ્રીતિ રાખવી તેથી પાપને. બંધ થાય છે. નિત્ય શાશ્વત સુખને નહિં માનનારા, સુગ્ધ બુદ્ધિવાળા જ પુન્યથી સુખની પ્રાપ્તિ અને પાપથી દુઃખની પ્રાપ્તિ થતી હોવાથી પુન્યને સારૂં માને છે અને પાપને ખરાબ માને છે. પણ પુન્ય અને પાપ બને સરખાં છે. કેમ કે પુન્ય તથા પાપ બનેથી જન્મ મરણ રૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરવું પડે છે. પુન્યથી આત્મા કાંઈ નિર્મળ–શુદ્ધ થતું નથી, એટલે આત્માની નિર્મળતાને જેવા ઇચ્છતા જીવે તે પુન્ય અને પાપમાં ખાસ કાંઈ વિશેષતા અંગિકાર કરતા નથી-માનતા નથી. જે મનુષ્ય વિષય સુખથી પાછો હઠીને પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિરતા કરે છે તે પુન્ય પાપ બુધિન-પુન્ય પાપ રૂપે પરિણમવાના પરિણામને ત્યાગ કરે છે. કેમકે આ શુભા શુભ પરિણામો સંસાર અટવીમાં દુ:ખરૂપ વાઘના મેંઢામાં Page #90 -------------------------------------------------------------------------- ________________ ઉ૫ જીવને લઈ જનારા છે. આ પરિણામેને ત્યાગ કરનારાજ કર્મમળ રહિત થઈ શુદ્ધ આત્માને પ્રગટ કરી મેલામાં થાય છે. - વિષય સુખથી પાછા હઠવાની આત્મ કલ્યાણ કરવાની ઈચ્છાવાળાઓને ઘણું જરૂર છે, કેમકે વિષય વાસનાથી ચિત્તમાં ચંચળતા ઉત્પન્ન થાય છે. જ્યારે પરિણામની નિશ્ચળતા થાય છે ત્યારે આત્મ સ્વરૂપમાં સ્થિરતા થાય છે, જ્યાં સુધી આત્મામાં નિશ્ચળતા થતી નથી ત્યાં સુધી વાર: વાર જન્મ મરણ આપનાર પુન્ય પાપની કર્તવ્ય પણુની બુદ્ધિને આ જીવ ત્યાગ કરી શકતું નથી, જ્યાં સુધી પુન્ય પાપને ત્યાગ કરાતા નથી ત્યાં સુધી કર્મબંધ ચાલુ રહે છે અને જ્યાં સુધી કર્મબંધ ચાલુ રહે છે ત્યાં સુધી મહાન, શાંતિ દાયક મોક્ષની પ્રાપ્તિ થતી નથી, માટે મોક્ષની ઈચ્છા વાળા એ વિષય તરફની પ્રવૃત્તિ પ્રથમ બંધ કરવી. અને આત્મસ્વરૂપમાં સ્થિર થવું. - ઈતિ બંધ અધિકાર સમાપ્ત સંવર અધિકાર . કર્મોને આવવાના માગાને રેકવા તે સંવર કહેવાય છે. આ સંવરના બે ભેદ છે એક દ્રવ્ય સંવર બીજે લાવ. સંવર. ક્રોધાદિ કષાયોને શેકવા-ઉત્પન્ન થવા ન દેવા તે. Page #91 -------------------------------------------------------------------------- ________________ ભાવ સંવર છે, તે કષાયે રિકવાથી કષાય દ્વારા આવતા કર્મ આશ્રવનું જે કહું થાય છે તેને દ્રવ્ય સંવર કહે છે. કષાવાળી મન વચન શરીરની શુભ કે અશુભ પ્રવૃત્તિ કરવા વડે જે કર્મો આવે છે તે આશ્રવ છે. તે આશ્રવને રાકવા તે સંવર છે. ભાવ રૂ૫ કષાયોને રોકવા તે ભાવ સંવર છે, અને તે કષાયો રેકવાથી જે કર્મ દ્રવ્યનું આવવું બંધ થાય છે તે દ્રવ્ય સંવર છે. કષાયથી કર્મ આવે છે અને કર્મથી કષાયે ઉત્પન્ન થાય છે માટે કર્મ અને કષાય બન્નેને નાશ થવાથી આત્માની પૂર્ણ શુદ્ધિ પ્રગટે છે. કષાય તે ભાવ કર્મ છે અને કર્મ તે દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મ અને ભાવ કર્મને આપસમાં બીજ અને વૃક્ષ જે અન્ય અન્ય ઉત્પન્ન કાને સંબંધ છે. વૃક્ષ પહેલું કે બીજ પહેલું ન કહી શકાતું મેથી, તેમ દ્રવ્ય કર્મ પહેલાં કે ભાવ કર્મ પહેલાં તે કહી શકાય તેવું નથી, છતાં વૃક્ષને નાશ થવાથી આગળ ઉપર તેની પરંપરા ચાલતી નથી તેમ કષાય અને કર્મને -નાશ થવાથી તેની આગળ વધતી પરંપરા નાશ પામે છે, અને તેથી આત્માની પરમ વિશદ્ધિ પ્રગટ થાય છે. કષાયથી કલુષિત-મલીન થયેલ જીવ પર દ્રવ્ય-જડ માયામાં પ્રવૃત્તિ કરે છે. પરદ્રવ્યમાં પ્રવૃત્તિ કરતાં આત્મજ્ઞાન દબાય છે–આત્મ શક્તિને હાની પહેચે છે. આત્મબોધની હાની થાં સિમ્બાવની વૃદ્ધિ થાય છે, માટે કર્મ બંધના કારણ રૂપ કષાયને અવશ્ય ત્યાગ કરે. Page #92 -------------------------------------------------------------------------- ________________ કષાય દૂર કરવામાં સ્થાને વિવિધ પ્રકારના હિંસામય આરંભેને તથા કષાયોને ત્યાગ કરે, જડ અને ચૈતન્ય અને સારી રીતે જ્ઞાન, કરવું, પુન્ય તથા પાપની ઈચ્છાઓ મૂકી દેવી. લેક વ્યવહાર કે જેમાં ધર્મ નથી પણ ગાડરીયા પ્રવાહની માફક નિશાન બાંધ્યા વિના ચાલવાનું હોય તેને ત્યાગ કરે, તે તરફ ઉદાસીનતા રાખવી અને વિશુદ્ધદર્શન, જ્ઞાન તથા ચારિત્રમય નિર્મળ આત્માનું અંતરાત્માવડે ધ્યાન કરવું તે. કષાયે દૂર કરવાનાં સાધન છે. - કષાય તથા આરંભમાં પ્રવૃત્તિ કરવી, જડ ચેતન્યના ભેદનું જ્ઞાન ન કરવું, પુન્યમાં અભિલાષા રાખવી, લેકવ્યવહારમાં આશક્ત થવું અને વિશુદ્ધ આત્માનું ધ્યાન ન. કરવું એ સર્વ કષાની વૃદ્ધિ થવાનાં કારણે દૂર કર્યા સિવાય કષાયેનો નાશ નજ કરી શકાય, માટે ઉપર જણવેલ કષાય નાશ કરવાનાં સાધને સેવવાં જોઈએ. આ પુગલે વર્ણ ગંધ રસ શબ્દ અને સ્પર્શ વાળાં છે શુભ અને અશુભ છે.ચેતન અને અચેતન છે. મૂર્તિમાન છે, તેને આત્માની સાથે સંબંધ ન હોવાથી આત્માને તે સુખ દુખ કેવી રીતે આપી શકે? અથતું નજ આપી શકે, છતાં અજ્ઞાની છો તે પુદગલમાં રાગદ્વેષ કરે છે. કેઈ પણ પુદ્ગલ, આત્માને નિગ્રહ કરવા કે આત્માને અનુગ્રહ Page #93 -------------------------------------------------------------------------- ________________ કરવાને શક્તિમાન નથી માટે નિશ્ચય દષ્ટિએ જીએ તે પુદ્ગલેને વિષે કઈ પણ સ્થળે રાગદ્વેષ કર યોગ્ય નથી. * જે પુગલનાં પરમાણુઓ રાગદ્વેષ, ક્રોધ માન આદિ ભાવ કર્મ રૂપે પરિણમ્યાં છે તે અપેક્ષાએ તે ચેતન રૂપ મનાય છે. રાગ દ્વેષાદિ પુદ્ગલના પર્યાયે છે છતાં તે આ મોના વિભાવ પરિણામ કહેવાય છે, આ અપેક્ષાએ પુ૬ગલને અમૂર્તિક કહેલાં છે. નહિંતર પુગલ મૂર્તિમાન કહે વાય છે અને રાગદ્વેષને અચેતન મનાય છે. આ પુદ્ગલથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે છતાં અજ્ઞાન તાને લીધે ઉત્તમ-સારાં પુશલાદિકમાં રાગ અને નિદિત પુગલમાં દ્વેષ કરે છે. * રાગદ્વેષ ક્યાં કરું? | મારા તરફ ઉપકાર કરનાર કે અપકાર કરનાર તરફ હું જ્યારે જોઉં છું ત્યારે મને બીજાનું યા તેનું અચેતન શરીર દેખાય છે પણ ચેતન આત્મા દેખાતું નથી, તે તેના કરેલા ઉપકાર કે અપકારમાં કયાં રાગ અને કયાં ઠેષ કી અર્થાત્ તે શરીર ઉપર રાગ દ્વેષ કરે નકામે છે. શત્રુ, માતા, પિતા, સ્ત્રી, સ્વજને, ભાઈઓ, બહેને અને પુત્ર પુત્રીઓ તે સર્વ આ શરીરને મદદગાર થાય છે અથવા તે તેને નાશ કરે છે પણ મને ચેતનાત્માને તેઓ કાંઈ કરતા નથી કરી શકતા નથી. ખરેખર મૂર્તિમાન શરીરે Page #94 -------------------------------------------------------------------------- ________________ અમૂર્ત આત્માને અનુગ્રહ કે નિગ્રહ કરી શક્તા નથી. તત્વથી હું જે ચેતન સ્વરૂપ છું તેનાથી અચેતન જુદું છે, માટે તે વિષે રાગ દ્વેષ કરે તે યુક્ત કેમ ગણાય? હું મારા શત્રુ કે મિત્રોનાં અચેતન શરીરે દેખું છું પણ આ ત્માને જોઈ શકો નથી તે પછી તેઓને અનુગ્રહ કે નિગ્રહ હું કેવી રીતે કહી શકું? શત્રુ કે મિત્રના શરીરને ઉષકાર કરવાથી કે નુકશાન કરવાથી તેના આત્માને ઉપકાર કે અપકાર થઈ શકતો નથી, કેમકે શરીર આત્માથી ભિન્ન છે. આ મારે દેહ પણ મને અનુગ્રહ કે નિગ્રહ કરવાને સમર્થ નથી, તે શરીરને હું નિગ્રહ કે અનુગ્રહ કરું તે હું માનું છું કે તે મારી બુદ્ધિ વૃથા છે અર્થાત્ મારી મહે-નત નકામી છે. કર્તા હર્તાની કલ્પના મિથ્યા છે. - બીજે કે મનુષ્ય મને ગુણ કરવાનું કે મારા ગુણને નાશ કરવાને સમર્થ નથી, તેમ હું પણ કેઈને ગુણ કરવાને કે તેના ગુણોને નાશ કરવાને સમર્થ નથી. હું કેઈને ગુણ કરું કે ગુણેને નાશ કરે અથવા બીજે મનુષ્ય મને ગુણ કરે કે મારા ગુણેને નાશ કરે તે બધી ક૯પનાઓ સિગ્યા છે અને મહાધિન જજ આ મિથ્યા કલ્પનાઓ કરે છે, જ્ઞાનાદિ ગુણ આત્માને સ્વભાવ તેને નાશ થતું નથી Page #95 -------------------------------------------------------------------------- ________________ એટલે સભ્યજ્ઞાનાદિ ગુણે હું મને ઉત્પન્ન કરી આપું કે તેવા ગુણે નાશ , કે કોઈ માસ તે ગુણેને ઉત્પન્ન કરે અથવા તે ગુણેને નાશ કરે આ સર્વ આશાની મહાભિભૂત જીવેની કર્તાહર્તા પણની મિા ક૯૫નાઓ છે. • ઈન્દ્રિયાના વિષયે જ્ઞાન દર્શન ચારિત્રને નાશ કરવા નથી તેમ નિરંતર સેવા કરાયેલ ગુરૂઆદિ તે જ્ઞાનાદિ ગુણેને કરતા નથી, આપતા નથી. પરિણામી જીવને તે ગુણે પિતાની મેળે પર્યાય રૂપે ઉત્પન્ન થાય છે અને પર્યાય રૂપે વિનાશ પામે છે, પોતે પણ તે ગુણે કરી શકતું નથી. તેમ બીજો પણ કઈ વખત તેને નાશ કરી શકતા નથી. * ઇન્દ્રિયના વિષયથી જ્ઞાન દર્શન ચારિત્રને નાશ થાય છે અને ગુર્નાદિની સેવા કરવાથી જ્ઞાનાદિની પ્રાપ્તિઉત્પત્તિ થાય છે, આ વાત વ્યવહાર દષ્ટિએ બરાબર છે. તાત્વિક દષ્ટિએ તપાસતાં માલુમ પડે છે કે આત્મા જ્યાં સુધી પરિણમી હોય છે–શુભાશુભ ઉપગે પરિણમે છે ત્યાં સુધી મતિજ્ઞાન, કૃતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવ જ્ઞાનપણે પરિણામ પામ્યા કરે છે. આ પરિણામે પણ એક અપેક્ષાએ આત્માના છે. આમાં આત્માના નવીન ગુણે કઈથી આવતા નથી તેમ તેને નાશ પણ થતું નથી. આ ગુણને નાશ થાય તે આત્માને પણ નાશ થાય, કેમકે ગુણ અને ગુણીને અભેદ સંબંધ છે. વિભાવિક ગુણ દૂર થઈ શકે છે પણ સ્વભાવિક ગુણેને નાશ થતું નથી, Page #96 -------------------------------------------------------------------------- ________________ તેમ તેની ઉત્પત્તિ પણ થતી નથી. આત્માના પર્યાયામાં શૈણુ મુખ્યતા બને છે પણ સર્વથા ઉત્પત્તિ કે સર્વથા નાશ બનતું નથી એ કહેવાનો આશય છે. - શરીર, ઈન્દ્રિયો, દ્રવ્ય, વિષય, વૈભવ, સ્વામી, સેવક એ સર્વ મારાં છે તેમ વ્યવહારે કહેવાય છે પણ તત્ત્વથી કહેવાય નહિં, જે તત્વથી–નિશ્ચયથી તે શરીરાદિ જીવના હોય તો તે આત્માથી જુદાં હવા ન જોઈએ, તેમજ શરીરદિમાં અને આત્મામાં ભેદ હો પણ ન જોઈએ. આ ભેદ તે પ્રત્યક્ષ દેખાય છે માટે શરીરાદિ આત્માનાં નથી એ તાત્વિક દષ્ટિ છે. આ પ્રમાણે જેઓ સ્વપર દ્રવ્યને જાણીને સ્વદ્રવ્યને સ્વપણે અને પારદ્રવ્યને પરપણે સદા માને છે તે આત્મતત્વમાં રક્ત થયેલે યોગી સંવર કરે છે, અર્થાત આવતાં કર્મને અટકાવી શકે છે. દ્રવ્યપર્યાયની અપેક્ષાએ ફલના જોક્તાની વિવિધતા. " એક છવ કાંઇક શુભ કે અશુભ કર્મ કરે છે અને તેનું ફળ બીજે ભેગવે છે એમ બનતું નથી. જે જીવ શુભાશુભ કર્મ કરે છે તેજ જીવ તેનું ફળ ભેગવે છે. આ અને વાતે અપેક્ષાએ સાચી છે. તે અપેક્ષા આ પ્રમાણે છે. એક મનુષ્ય મનુષ્ય શરીરના પર્યાયરૂપે રહીને પુન્ય કરે છે અને દેવના પર્યાય રૂપે રહીને તેનું ફળ દેવ ભગવે છે. અહીં પર્યાયની મુખ્યતા છે. આત્મ દ્રવ્યની અપેક્ષાએ Page #97 -------------------------------------------------------------------------- ________________ * * * * * * મનુ ગતિમાં રહીને જે આત્મા પુરા કરે છે તેજ આત્મા દેવગતિમાં તેનું ફળ ભેગવે છે. અહી આલ્મ દ્રવ્યની મુખ્યતા છે નય એટલે અભિપ્રાય અપેક્ષા નય બે છેડાર્થિક નય અને પર્યાયાર્થિક નય. મૂળ દ્રવ્ય-વસ્તુને લક્ષમાં રાખીને જે વસ્તુને નિર્ણય કરે છે-વ્યને વિષય કરે છે તે દ્રવ્યાર્થિક નય છે, અને જે પર્યાય તરફ લક્ષ આપીને પર્યાયની વાત કરે છે–પર્યાયને વિષય કરે છે તે પર્યાયાથિક નય છે. દ્રવ્ય પર્યાયની અપેક્ષાએ એકતા અને અનેકતા જે વખતે આત્માની સાથે પર્યાયાર્થિક નયને સંબંધ જોડવામાં આવે છે તે વખતે આત્મા એક હોવા છતાં અનેક આત્મા કહેવાય છે કેમકે આત્મા કેઈ વખતે મનુષ્ય થાય છેકોઈ વખતે દેવ થાય છે, કોઈ વખતે તિર્યંચ થાય છે તે કઈ વખતે નારકી થાય છે. આવાં અનેક રૂપ ધારણ કરતે હોવાથી એક આત્મા હોવા છતાં પર્યાયની અપેક્ષાએ તે અનેક થાય છે. અને અનેક કહેવાય છે. - હવે જે વખતે દ્રવ્યાર્થિક નયને આત્માની સાથે સંબંધ રાખીને વાત કરવામાં આવે છે તે વખતે એક આત્મા કહેવાય છે. અર્થાત મનુષ્યાદિ અનેક સ્વરૂપે થવા છતાં તે બધામાં આત્મ દ્રવ્ય તે એક જ છે, માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે પયાની અપેક્ષાએ કઈ કર્મ કરે છે અને તેનાં ફળ, બીજો કોઈ લે છે. જે મનુષ્ય અમુક Page #98 -------------------------------------------------------------------------- ________________ ને તેનું ફળ જ આ સકે છે અને આઠી પ્રકારનું શુભ કર્મ ઉપાર્જન કર્યું તે મરીને દેવ થયે એટલે મનુષે શુભ કર્મ કર્યું અને તેનું ફળ દેવે ભગવ્યું કેમકે મનુષ્ય પર્યાયથી દેવ પથાય જુદો છે - વ્યાર્થિક નચની અપેક્ષાએ જે કર્મ ઉપાર્જન કરે છે તે જ તેનું ફળ ભોગવે છે. જે આત્માએ મનુષ્યમાં રહીને શુભ કર્મ બાંધ્યું હતું તેજ આત્મા દેવ પણે ઉત્પન્ન થઈને તેનું ફળ તે દેવપણામાં ભેગવે છે. કુમકે જે મનુષ્ય અવસ્થામાં આત્મા હતો તેજ આત્મા દેવ અવસ્થામાં છે. અહી આત્મા જે મૂળ વસ્તુ છે તેની મુખ્યતા વાળી અપેક્ષા છે. પ્રથમમાં આત્માના દેહવાળા પર્યાયની અપેક્ષા હતી. નિત્યાનિત્ય આત્મા. આત્માને નિત્યાનિત્ય સ્વરૂપવાળો માનવાથી ઉપર બતાવેલી બધી વાતે બંધ બેસતી થાય છે. પણ આત્માને એકાંત નિત્યજ માનવાથી કે એકાંત અનિત્ય માનવાથી તેમાં આ દ્રવ્યની તથા પર્યાયની અપેક્ષાઓ કોઈ પણ રીતે સંભવતી નથી. આમ દ્રવ્યની અપેક્ષાએ આમા નિત્ય છે. અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. આત્મા દેવ મનુષ્ય પશુ પક્ષી આદિ પર્યાયે ધારણ કરે છે તે અપેક્ષાએ અનિત્ય છે અને ગમે તેટલા તથા ગમે તેવા પર્યાયે ધારણ કરે પણ આત્માને નાશ થતો નથી, દરેક પર્યાયમાં તે આત્માની હયાતિ કાયમ રહે છે તે અપેક્ષાએ આત્મા અમર છે. નિત્ય છે. જે આત્માને સર્વથા નિત્ય કુટસ્થ - Page #99 -------------------------------------------------------------------------- ________________ માનવામાં આવે તે તેનામાં વિવિધ પર્યાય-સ્વરૂપ ધારણ કરવાપણું સંભવે નહિં. હવે જે સર્વથા અનિત્ય-મરણ ધર્મવાળે માનવામાં આવે તે જે કર્મ કરે તેજ ભગવે તે બની શકે નહિં. તેમજ સુખદુ:ખ ભોગવવામાં ફળ આપનાર કર્મ ભોગવવા માટે આત્માની હૈયાતિનેજ અભાવ થશે. આ નિત્યાનિત્ય અવસ્થા દરેકના અનુભવવામાં આવે તેવી. છે એટલે અપેક્ષાએ આત્માને કર્થચિત નિત્યાનિત્ય માનવાની જરૂર છે. ઉયિક ભાવથી જીવ કર્મને કર્તા ભક્તા છે. આ જીવ ઉદયિક ભાવના ઉદયથી કર્મ કરે છે અને ભગવે છે, તે ઉદયિક ભાવને નાશ થવાથી કોઈ પણ કર્મ કરતું નથી અને ભગવતે પણ નથી. જીવ જ્યારે કર્મ કરે છે તે વખતે ઉદયિક ભાવ તેમાં નિમિત્તે કારણે થાય છે. એટલે જ્યારે આત્મામાં નરક તિર્યંચ મનુષ્ય દેવગતિ; ક્રોધ માન માયા લેભ કષાય; પુરૂષ, સ્ત્રી, નપુંસક આ ત્રણ વેદ મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, કુન, નીલ, કપોત, તેજુ, પદ્મ અને શુકુલ આ છ વેશ્યા એમ એકવીશ ઉદયિક ભાવને. ઉદય થાય છે ત્યારે જીવ શુભાશુભ કર્મ ઉન્ન કરે છે. અને સુખ દુઃખાદિ તેમાં ફળ ભોગવે છે. જ્યારે આ ઉદયિક ભાવની સત્તા નાશ પામે છે, ત્યારે નવીન કર્મ છવા આધતું નથી અને તેનાં ફળને ભેગવતે પણ નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ વિષયે સુખ દુખ આપતા નથી. અચેતન એવા પાંચ ઇન્દ્રિયોના વિષયો આ જીવને કોઇ પણ સુખ દુખ દઈ શકતા નથી. પણ જીવ પોતાની કલ્પના -વડે માની લે છે કે આ વિષયે મને દુખ દે છે. અને આ વિષયે મને સુખ આપે છે. રૂપ રસ ગંધ શબ્દ સ્પશે એ ઈન્દ્રિયના વિષયો છે તે અચેતન છે, તે ચેતન - આત્માને સુખ દુઃખ આપી શક્તા નથી, છતાં અજ્ઞાની જીવ વિક-કલ્પનાઓ વડે તેમાં સુખ દુઃખ આપવાને આરેપ સંકલ્પથી ઈષ્ટા નિષ્ટ થાય છે, * બુદ્ધિથી સમજી શકાય તેવા દ્રવ્ય ગુણ પર્યાયે સંકલ્પ કર્યા વિના આત્માને ઈષ્ટ કે અનિષ્ટતા માટે થતા નથી. કોઈ પણ દ્રવ્યના ગુણ કે પર્યાયમાં મારા પશુને કે પારકા પણને, સારાપણાને કે બેટાપણાને, સુખદાઇતાને કે દુઃખદાતા પણને સંકલ્પ ઉઠે કે તરત જ તેમાં અથવા તે માટે થતા કે કરાતા રાગદ્વેષથી જીવનું ઈષ્ટ કે અનિષ્ટ થવાનું જ. જે તે સારા કે નઠારા દ્રવ્ય ગુણપર્યાયમાં જરા પણ તે નિમિત્તે સંકલ્પ વિકલ્પ નજ ઉઠે-નજ કરે તે તેનાથી તે નિમિત્તે જીવનું ભલું કે બુરું થતું નથી. તેથી નિશ્ચય થાય છે કે જીવના ઈષ્ટ કે અનિષ્ટ થવામાં સંક૯પ વિકપ જ કારણ રૂપ છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ સાંભળવામાં આવતાં નિંદા કે સ્તુતિનાં વચના જીવને કાંઇ પણ નુકશાન કરતાં નથી, કેમકે તેના આત્માસાથે આઈ સ ંબંધ નથી, છતાં એ નિંદા કે સ્તુતિનાં વચના સાંભળી ને જીવ રોક કે હુ, દ્વેષ કે રાગ કરતા જીવને દુ:ખટાઈ આપ થયા વિમા તા નથી. નિદા સ્તુતિના સબધ શરીર કે ઇન્દ્રિયા સાથે થાય છે છતાં જીવ ફ્રાગટ તેમાં રાષ કે નાષ કરે છે. આ સર્વ શુભાશુભ ઇન્દ્રિયેાના વિષયા રૂપ બહારનાં કારણા આત્માને મેહવા દાત્રને લઈનેજ સુખ દુઃખ કરનારાં થાયછે,જો મોહ ન હેાય તેા કાઇપણ પદાર્થ માં એવી તાકાત નથી કે જીવને સુખદુ:ખ આપી શકે.સુખદુ:ખમાં નિમિત્ત કારણ માહ છે. મેાહને લીધે જીવ જ્યારે તે તે પદાર્થોમાં રાગ કે દ્વેષ કરે છે ત્યારે તેનામાં સ્વપરનું જ્ઞાન—વિવેક જ્ઞાન જાગૃત હાતું નથી તેથી તે તે પદાર્થોને ઇષ્ટ કે અનિષ્ટ માનીને ઇષ્ટના સમૈગથી પાતાને મુખી અને અનિષ્ટના સંચાગથી. દુ:ખી માને છે. અથવા સુખી દુ:ખી થાય છે. વાસ્તવિક રીતે વચન વડે કાઈ નિદાતા નથી તેમ સ્તવાતા-સ્તુતિ કરાતા નથી. કેમકે આત્મા વચનાતિત છે. વચનની શૈલીપાર છે. વચનમાં આવી શકે તેવ્સ નથી. છતાં માહના સંબંધથી જીવ એમ માની લે છે કે આણે મારી સ્તુતિ કરી અને આણે મારી નિંદા કરી. જો આ વચને તે ગ્રહણ ન કરે તે તેની અસર P Page #102 -------------------------------------------------------------------------- ________________ જરા પણ તેના મન ઉપર થતી નથી. એક મનુષ્યને કઈ ગાળો આપે છે છતાં તે સાંભળો મ હાવાથી તે બાણ કો નથી તે તેની અસર તેના મન ઉપર જરા પણ થતી નથી, તેમ મનુષ્ય સાંભળવા છતાં જે તેની ઉપેક્ષા કરી શકેતે તરફ ઉદાસીનતા ધારણ કરે, સાંભળ્યું ન સાંભળ્યું કરે તે તેની અસર રાગદ્વેષ રૂપે જરા પણ દૈતી નથી. અન્યના દેષ કે ગુણ અન્યને આનંદ કે વિષાદ કરી શકતા નથી, કેમકે તેના ગુણ કે દોષ બીજા માં પ્રવેશ કરી શકતા નથી. છતાં બીજાના ગુણ કે દે જેને આ જીવ તેમાં રાગ કે દ્વેષ કરે તે પિતાની અસહન શીલતા રૂપ ભૂલને લઈને તે જીવ સુખી કે દુઃખી થાય છે. અમુક મનુષ્ય મારું ઈષ્ટ કે અનિષ્ટ ચિંતવે છે એવી બુદ્ધિ કરવી કે એ વિચાર કરો તે પણ વૃથા-નકામો છે. કેમકે પારકાને ચિંતન કરવાથી બીજે મનુષ્ય પીડાતું નથી કે રક્ષણ પણ પામતું નથી. બીજે માણસ આપણું બુરું ચિંતવે કે આપણું સારું ચિંતવે-આપણું તરફ સારી લાગણી અને તેથી કાંઈ આપણું બુરું થઈ જતું નથી કે સારું પણ થઈ જતું નથી. જે તેમજ સારું બુરું વગર કારણે થયા કરતું જ હોય તે આ દુનિયામાં કઈ સુખી ન રહે, અથવા કઈ દુઃખીજ ને થાય, કેમકે કઈને કઈ આપણું સારું કે બુરું ચિંતવતું તે હશેજને ? પણ ખરી રીતે આપણે કાજ સારાં હોય કે નઠારાં હોય તો તેની જોખમદારી આપણા ઉપર આવી Page #103 -------------------------------------------------------------------------- ________________ પડે છે. તેનાં ફળ આપણને ભેગવવાં પડે છે, પણ અન્યના સારસ કે ખોટા વિચારોના આપણે જોખમદાર નથી. - તેવીજ રીતે આપણાં શુભાશુભ કર્મ વિના કોઈના આશીર્વાદથી કે કેઈના શ્રાપથી આપણને 'કાંઈ પણ વૃદ્ધિ કે હાની થતી નથી. કેઈની સંપત્તિ કે વિપત્તિ વધતી કે ઘટતી નથી. જે બીજાના શ્રાપ કે આશીર્વાદથી અનિષ્ટ કે ઇષ્ટ થતું હોય તે કેઈના ઘણા મિત્રો કે શુભ ચિંતકે હેય તે તેનું અનિષ્ટ કે દિવસ થવું ન જોઈએ. અને કેઈને ઘણા દુશ્મન હોય તે તે તેનું નિરંતર અનિષ્ટ ચિંતવ્યાજ કરે તે સદાને માટે તેનું અનિષ્ટ થયાજ કરે, પણ તેમ થતું તે દેખાતું નથી. ઈષ્ટ કે અનિષ્ટ થવું તે, તે તે જીવના કર્મ પ્રમાણે જ બને છે માટે કોઈના આશીર્વાદ કે શ્રાપથી બીજાને લાભ કે ગેર લાભ થતું નથી. આ વાત અંતરમાં સમજવાની છે. - તવ દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે કેઈપણ દ્રવ્ય ઈષ્ટ કે અનિષ્ટ છેજ નહિ. ઈષ્ટ પદાર્થ પણ મોહને લઈને અનિષ્ટ લાગે છે અને અનિષ્ટ પદાર્થ ઇષ્ટ લાગે છે. શીયાળામાં ગરમ સાધને શીયાળામાં સારાં લાગે છે તેજ સાધને ઉનાળામાં ઠીક લાગતાં નથી. ઉનાળાનાં ઈષ્ટ સાધને શીયાળામાં અનિષ્ટ લાગે છે. યુવાવસ્થાનાં સાધને વૃદ્ધાવસ્થામાં અનિષ્ટ થઇ પડે છે અને વૃદ્ધાવસ્થાનાં Page #104 -------------------------------------------------------------------------- ________________ ce સાધના યુવાનીમાં અનિષ્ટ લાગે છે. આ સમાં માહનીજ મુખ્યતા છે. ખરી રીતે પદાર્થોમાં ઇષ્ટાનિષ્ટતા નથી. આત્મા નિ`ળ છે. સ્વતઃમુખ સ્વરૂપ છે. શંખ સ્વભાવથીજ નિર્મળ છે તેને શ્વેત-પેાળા કાણે અનાન્યા ? ક્રાઇએ નહિં. તેમ આત્મા પોતે સ્વભાવથીજ સુખ સ્વરૂપ છે, પવિત્ર છે, જ્ઞાનાદિ રત્ન ત્રયમય છે. તેને ખીજા તરફથી મદદ મળે તેવી કાંઇ પણ અપેક્ષા નથી. જરૂર નથી. શંખ યા ચુનાનું ચુર્ણ કાની મદદ લઈને બીજાની ભીંત દીવાલ આદિને ઉજ્જવળ કરે છે ? અર્થાત્ કાઇની પણ મદદ-આશ્રય લીધા વિના પેાતાવર્ડ પાતેજ બીજાને ઉજ્વળ બનાવે છે. તેમ આત્મા પાતેજ પાતાની શક્તિથી પરદ્રવ્યને જાણે છે, જોવે છે અને સહ છે. બીજા પદાર્થોની મદદની તેને જરૂર રહેતી નથી, કેમકે તે જોવું જાણવું વિગેરે આત્માના સ્વભાવજ છે. માહ પોતાની સામતથી જીવને મલીન કરે છે. રાતાં પુષ્પા ઉજ્જવળ સ્ફટિકને શું લાલ નથી ખનાવતા ? અર્થાત્ બનાવે છે. આ લાલ પુષ્પની ઉપાધિ સ્ફાટિક રત્ન પાસેથી દૂર કરવામાં આવે તે સ્ફાટિક પાતાના ખરા સ્વરૂપમાં પ્રકાશે છે તેમ આ માહુને આત્મા પાસેથી દૂર કરવામાં આવે તે આત્મા પેાતાના નિમળ સ્વરૂપે પ્રકાશી રહે છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ અવા - આ પ્રમાણે આત્માની મહીમતાના અણુને સમ”ને દુ:ખના ખીજપ મેન એ ત્યાગ કરે છે. તે આવતા કર્મને અટકાવવા રૂપ કર્મના સવર કરે છે. જે મનુષ્ય શુભાશુભ પરદ્રવ્યમાં રાગદ્વેષ કરે છે તે ઘણા લાંબા વખત સુધી તપ કરે તેા પણ તેઓની શુદ્ધિ કાઇ પણ પ્રકારે થતી નથી. એક માણસ સ્નાન કરીને તરતજ પળમાં-કીચડમાં આળોટે તા તેનું સ્નાન નિષ્ફળ છે, કેમકે સ્નાન કરવામાં ઉદ્દેશ મેંલદૂર કરવાના છે, તે થળમાં આાબેટવાથી નિરૂપયાગી થાય છે, તેમ તપ કરવાના “ઉદ્દેશ કમળને શુષ્ક કરીને નિજ રી નાખવાના દૂર કરવાના છે, તે રાગદ્વેષ કરવાથી પાર પડતા નથી, માટે આત્માની વિશુદ્ધિને અર્થે પ્રથમ રાગદ્વેષને! ત્યાગ કરવા ોઇએ. જો તેના ત્યાગ કરવામાં ન આવે તે કર્મનાં ફળ ભાગવતાં દુઃખની પરંપરાના કારણરૂપ આઠ પ્રકારનાં કર્મ આંધે છે. જેએ કર્મીના સર્વ પાકને ઉદયને પુદ્ગલ રૂપ સમજીને તે અશક્ત ન થતાં તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે તે સર્વ કર્મ રહિત શુદ્ધ આત્મ સ્વરૂપ થઇ રહે છે. જે યુદ્ધ ઉપયાગમાં રહે છે. તે કમ ગ્રહણ કરતા નથી અને પૂર્વે ગ્રહણ કરેલ કર્મોના ત્યાગ કરે છે. જેએ મિથ્યા જ્ઞાનથી મલીન છે, શુભાશુભ ઉપયાગે પરિણમી રહ્યા છે તે કર્મ ગ્રહણ કરે છે અને મૂક્યા કરે છે. Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણથી સંવર, જેમ ભક્તિ પૂર્વક સામયિક, ચિત્ય સ્તવ, ગુરૂવંદન, પ્રતિક્રમણ, કાર્ગ અને ખાણમાં વસે છે તેમને સર થાય છે. આત્મતવમાં સ્થિર થઈને સર્વ દ્રવ્યના સમૂહમાંથી–સર્વ પદાર્થોમાંથી શગદ્વેષને ત્યાગ કરે છે તે સમભાવની સ્થિતિને સામાયિક કહે છે. સમય એટલે આત્મા તે આત્મામાં રહેવું તે સામાયિક. તે અવસ્થામાં રાગદ્વેષ ન હોવાથી સંવર થાય છે. આવતાં કર્મ અટકાવવા તે સંધર છે. આ સંવરની સાથે કર્મની નિજ રાપણ હોય છે, છતાં અહી સંવરની મુખ્યતા છે. ૧ જ્ઞાન દર્શન ચરિત્રરૂપ રત્નત્રય સ્વરૂપ-શુદ્ધ ચૈતન્યમય-કર્મ ઉપાધિથી રહિત આત્માની જેઓ નિરંતર સ્તુતિ કરે છે તેને જ્ઞાની સ્તુતિ કહે છે. કેઈપણ દેહની સ્તુતિ નહિં પણ વિશુદ્ધ આત્માની સ્તુતિ–પ્રશંસા કરવી તે વાસ્તવિક સ્તુતિ છે, તેનાથી કર્મનું આગમન રોકાય છે. વીશ તીર્થંકરની સ્તુતિ કરવી તેને ચતુર્વિશતિસ્તવ કહે છે. તે સ્તુતિમાં અમુક તીર્થકર વિશેષની સ્તુતિ છે ત્યારે, શુદ્ધ આત્માની સ્તુતિ કરવી તે પવિત્રાત્માની સામાન્ય સ્તુતિ છે. બન્ને કરવા યોગ્ય છે. ૨ પવિત્ર જ્ઞાન દશન ચારિત્રમય ઉત્તમ આમાને વંદના-નમસ્કાર મન વચન કાયા વડે કરે તેને જના છે ? . Page #107 -------------------------------------------------------------------------- ________________ કહે છે. આમાં ગુર્નાદિક જે આચાર્ય ઉપાધ્યાય અને મુનિ રૂપ છે તેને વંદના કરવી તે વિશેષ રૂ૫ વંદના છે. પવિત્ર આતમને નામ રૂપની કલ્પના વિના જે વંદના કરાય તે સામાન્ય રૂપે વંદના છે. બન્નેને કરાતી વંદના લાભ દાયક છે. છતાં શુભ ઉપગવાળી વંદના પુન્ય ફળદાતા છે. અને શુદ્ધ પવિત્રાત્માકારે પરિણમવા રૂપ વંદના સંવનું કારણ છે. ૩ * પૂર્વે કરેલાં કર્મોમાંથી જે કમે અત્યારે ફલ દેવા આવેલાં છે-ઉદયમાં આવેલાં છે તે કર્મભેળવવામાં મારા પણને ત્યાગ કરે, શુભાશુભ સુખ દુઃખના પ્રસંગે માં મારાપણું ન માનવું તેને પ્રતિક્રમણ કહે છે. પૂર્વે જે વખતે આ જીવે કમને બંધ કરેલ છે તે વખતે તેને પિતાનું આત્મભાન જાગૃત ન હતું તેથીજ કર્મને બંધ થયેલો છે. એ ભૂલ થઈ છે તે ભૂલ ત્યારેજ સુધરે કે જ્યારે આત્મા પિતે પિતાના સ્વરૂપમાં જાગૃત થાય અને તે, તે વખતે જ કહી શકે કે મનમાં માની શકે કે આ ઉદય આવેલ કર્મો ‘તમે મારાં નથી. તમે અત્યારે જે મને સુખ દુખ રૂપ ફળ આપવા આવ્યાં છે તે મારી ભૂલનું જ પરિણામ છે, એમ કહી તે સમભાવે ભેગવી લે અને તે ભેગવતાં નવાં કર્મ ન બધે તેનું નામ પ્રતિક્રમણ. પ્રતિક્રમણ અટલે પાછું -હઠવું, સ્વભાવને ભૂલી વિભાવમાં ગયે હતું ત્યાંથી પાછા ફને પાછા સ્વભાવમાં આવ્યો માટે તેનું નામ પ્રતિક્રમણ છે૪ Page #108 -------------------------------------------------------------------------- ________________ જે મનુષ્ય શરીરને અચેતન, કર્મથી બનાવાયેલું અને અંતે વિનાશ પામનારૂં છે એમ જાણીને શરીરના કાર્યને બહુ મહત્ત્વ આપતો નથી, તેમજ શરીરના કાર્યમાં પ્રવૃત્તિ કરતું નથી તે મનુષ્ય કાત્સગ કરી શકે છે. તે કાયસગના વખતમાં કોઈપણ પ્રકારે શરીર ઉપર મમવ રાખતા નથી, શરીરને સ્થિર રાખે છે અને ધર્મધ્યાનમાં આત્મ જાગૃત રહી પ્રવૃત્તિ કરે છે તેને કાર્યોત્સર્ગ કહે છે. કાયાને ઉત્સર્ગ એટલે ત્યાગ, કાયામાંથી ઉપગ ખેંચી લઈ આત્મામાં ઉપગ રાખો-આત્માકારે ઉપગ પરિણમાવ તે કાર્યોત્સર્ગ છે. ૫ કર્મથી આત્માને ભિન્ન જેનાર મનુષ્ય જ્યારે ભવિષ્યમાં થનારા બંધનના નિમિત્ત રૂ૫ રાગદ્વેષાદિ ભાવેને ત્યાગ કરે છે તેને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન એટલે ત્યાગ, જે જે લાગણીઓથી–પરિણામોથી ભવ ભ્રમણ કરાવનાર કર્મો આવે છે તે તે ભાવને-લાગણીઓને ત્યાગ . કરો તે પ્રત્યાખ્યાન છે. ૬ - જે ચગી આલશને ત્યાગ કરી, આત્મ તત્વમાં લક્ષ રાખીને આ છ આવશ્યક કરે છે તેનાં કમેને સંવર થાય છે. મિથ્યા જ્ઞાનનો ત્યાગ કરનાર, આત્મ અનાત્મનો વિવેક કરી સમ્યકજ્ઞાનમાં લીન થાય છે તેજ આવતાં કમેનો વિરોધ કરી શકે છે.' . Page #109 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય ભાવભેકરા " જ્ઞાની દ્રવ્યથી-વ્યવહાર વિષય જોગવે છે પણ ભાવથી હોગાજતે નથી, ત્યારે અજ્ઞાની જીવ, દ્રવ્યથી વ્યવહા ધિષથે ભેગવ નથી. પણ ભાવથી ભોગવે છે. જ્ઞાની પુરૂષ આમ અનાત્મ-જડ ચેતવ્ય ભેજ જાણતા હોવા છતાં કર્મની પ્રબળતાને લઈ તેનો ત્યાગ કરવાની પિતાની અસમર્થતાને લીધે દ્રવ્યથી દેખવા માત્ર વ્યવહારથી પશ્ચ ઈનિ ના ખાવા પીવાદિ વિષયે ભેગવે છે પણ તેમાં તેની આશક્તિ ન હોવાથી ભાવથી તે તેને જોતા નથી. -ભાવથી જોક્તા નથી એટલે તે કર્મ બંધ કરતું નથી, બીજો અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનતાને લીધે પિતાનું હિત અહિત જાણુતે નથી છતાં દ્રવ્યથી-વ્યવહારે ઉપવાસાદિ. કરી, ખાવા પીવાદિ ભેગોને ત્યાગ કરે છે તે પણ તેની તે તે વિષયમાં આશક્તિ ગયેલી ન હોવાને લીધે દ્રવ્યથી તે ભેગો ન ભેગવવા છતાં ભાવથી તે તે વસ્તુઓને લેતા થાય છે. થોડા વખત માટે છેડા ભેગેને ત્યાગ કરી ભવિષ્યમાં લાંબા વખત માટે વધારે ભેગે મેળવવા પ્રયત્ન કરે તે પણ અંદરની આશક્તિ સૂચવે છે એટલે પરિણામ અનુસારે કર્મને બંધ થાય છે. એકલા બહારના - વર્તન ઉપર કર્મ બંધને આધાર નથી, પણ અંદરની લાગણી અને તેના ઉદ્દેશ ઉપર પણ આધાર રહે છે. વ્યવહારે જે મનુષ્ય નિવૃત્ત થાય છે ત્યાગ કરે છે, Page #110 -------------------------------------------------------------------------- ________________ ત્યાગી થાય છે તેને વ્યવહાર પરાયણ લેશ પૂજે છે, પણ જે અંદરથી—ભાવથી ત્યાગી થયે છે, મિયાથી પાછ હોય છે. તે તત્ત્વજ્ઞ ટકા વડે—ગાભિલાષી જીવા વડે પૂજાય છે. વ્યવહારન લેાકા વ્યવહાર પરાયણને અધિક માને છે, તત્ત્વજ્ઞ લેક તત્વજ્ઞ પુરૂષામાં અમ્રિતા જોવે. છે અને તેના પ્રમાણમાંજ તેના તરફથી લાભ મેળવી શકે છે. જે મનુષ્ય દ્રષ્ય માત્રથી-વ્યવહારે ત્યાગી થયા છે તેને આવતાં કર્મ બધ થવારૂપ સવર થતા નથી પણ જે ભાવથી નિવૃત્ત થયા છે-પાછે. હયા છે તેને નિશ્ચયથી કર્મના સંવર થાય છે-આવતાં કર્માંત્ર ધ થાય છે. આ પ્રમાણે વસ્તુ તત્ત્વના પરમાર્થને સમજીને વ્યવ્રુન્ હારે-દ્રવ્યથી મન વચન શરીર વડે નિવૃત્તિ કરીને—ત્યાગી થઇને સર્વથા આવતાં કમા અટકાવવા માટે ભાવથી—અ - તની લાગણીથી નિવૃત્તિ પરાયણ થવુ. દ્રવ્યથી વિષયાની નિવૃત્તિ કરતાં ભાવથી નિવૃત્તિ કરવી તે ઉત્તમ છે. પણ કેવળ ભાવથી નિવૃત્તિ કરતાં સર્વથા સાંવર થઈ શકતા નથી માટે વ્યવહારે દ્રવ્યથી મન વચન કાયાએ નિવૃત્તિ કરવાની પણ જરૂર છે. મેાક્ષ પ્રાપ્તિમાં વધતી મુખ્યતા નથી. શરીર, જય રૂપ હાવાથી જેમ. આત્માથી જુદું છે તેમ સાધુઓનાં ચિન્હ વેષ, પણ જડ રૂપ ડાવાથી આત્માથી ભિન્ન છે, માટે તત્ત્વ દષ્ટિએ શ્વેતાં લિંગસાધના વેષ તે Page #111 -------------------------------------------------------------------------- ________________ મેક્ષમાં ખાસ અગત્યનું મુખ્ય કારણ નથી. મોક્ષમાં જતાં જેને ત્યાગ કરવામાં આવે છે. અર્થાત મોક્ષમાં જે સાથે જઈ શકતું નથી તે મુક્તિનું મુખ્ય કારણ ન કહેવાય અને તેનાથી મુક્તિની પ્રાપ્તિ થતી નથી. ભિન્ન કારણ હવા છતાં જે સાધુ વેષને મેક્ષ પ્રાપ્તિમાં કારણ માનવામાં આવે તે આત્માથી ભિન્ન કર્મને પણ મોક્ષ પ્રાપ્તિમાં કારણ માનતાં કેણ અટકાવી શકશે? માટે સાધુ વેષ રૂપ લિંગ મેક્ષમાં કારણ નથી. વ્યવહારમાં સાધુને વેષ અને શરીર એ મોક્ષમાં નિમિત્ત કારણ છે પણ નિશ્ચયથી શરીર કે વેષ મેક્ષમાં કારણ નથી. જેની સાથે અભેદ સંબંધ હોય તે મેક્ષમાં વિદ્યમાન રહે છે અને જ્ઞાન દર્શન ચારિત્રની માફક મેક્ષમાં કારણ પણ તજ ગણાય છે. - સંવર માટે શું કરવું ? સંવર કરવાના અર્થિ જીવોએ સંવરને માટે પિતાના આત્મામાં રહેલ સમ્યકૃજ્ઞાન દર્શન ચારિત્રની સેવા કરવી અને સર્વ ચેતન અચેતન વસ્તુને ત્યાગ કરવો. રાગદ્વેષ વિનાનું અને સમ્યફજ્ઞાન દર્શન ચારિત્રથી ભરપૂર એવું આત્મતત્ત્વ છે તેજ મુક્તિનો માર્ગ છે એવું જેઓ જાણે છે તેઓ તેના વિધિ પરિણામને ત્યાગ કરવા રૂપ સંવર તત્વને પામી શકે છે. આવતાં કર્મોને તેઓ અટકાવી શકે છે. ' ઈતિ સંવર અધિકાર સમાપ્ત: Page #112 -------------------------------------------------------------------------- ________________ e નિર્જરા અધિકાર. પૂર્વ ઉપાર્જન કરેલાં કર્મનો થડે કે ઝાઝે ભાગે ક્ષય કરે, આત્મ પ્રદેશથી તે કર્મોને અલગ કરવાં તેને નિજ રા કહે છે. આ નિર્જરાના બે ભેદ છે. એક અકામ નિર્જરા અને બીજી સકામ નિર્જર. કર્મની સ્થિતિ પરિપકવ થવાથી –પૂર્ણ થઈ જવાથી જે કર્મો ઉદય આવીને પિતાની મેળે ખરી પડે છે તે અકામ નિર્જરા છે. આ નિર્જરા દરેક નાના મોટા સંસારી જીવોને દર ક્ષણે થયા કરે છે. બીજી સકામ નિર્જરા છે તે કર્મની સ્થિતિ પૂરી થઈ હોય કે ન હોય છતાં તપ જપ ધ્યાનાદિ કરીને તે કર્મની સ્થિતિ જે સત્તામાં છે તેને ઉદીરણા કરીને ઉદયમાં લાવીને ભેગવી લેવી–પુરી કરી દેવી તેને કહે છે. જે કર્મો લાંબા વખતે ઉદયમાં આવવાનાં હતાં તેને કર્મની અવધિ પૂરી થયા પહેલાં, પુરૂષાર્થ કરીને નજીકમાં ઉદયમાં લાવીને ભેળવીને કાઢી નાખવા તે સકામ નિર્જરા છે. સંવર થયા પછી આ સકામ નિર્જરા આવે છે તે મોક્ષ પ્રાપ્તિમાં મુખ્ય સાધન છે. અકામ નિજેરાને સવિપાક નિર્જરા પણ કહે છે અને સકામ નિર્જરાને કેઈ અવિપાક નિર્જરા પણ કહે છે. અકામ નિજેરામાં જે કર્મો પાકી ગયાં છે, ફલ દેવાને સન્મુખ થયાં છે બહાર આવ્યાં છે-જે કર્મની સ્થિતિ પૂર્ણ થઈ છે તે કર્મને જ ક્ષય થાય છે. સકામ નિજારામાં તે Page #113 -------------------------------------------------------------------------- ________________ -૯૮ પાકેલાં અને નહિં પણ પાકેલાં બન્ને કર્મોની નિર્જરા થાય છે. જેમ વનમાં દાવાનળ લાગવાથી સુકાં અને લીલાં બન્ને પ્રકારનાં વૃક્ષો બળીને ભસ્મ થાય છે, તેમ ધ્યાનના અભ્યાસ વડે પાકેલાં અને નહિં પાકેલાં કર્મના સંચય બળી જાય છે ખરી પડે છે. કષાયેને દૂર કરીને જે સાધુ વિશુદ્ધ સ્થાનને અભ્યાસ કરે છે તેને કમની સકામ નિશ થાય છે. નિર્જરામાં મુખ્ય કારણું ધ્યાન છે. કષાયને ત્યાગ કરીને ધ્યાનનું આલંબન લેવાથી ધ્યાન સફળ થાય છે. જેઓ આત્મતત્વમાં રક્ત થઈ કર્મોને સંવર કરી નિત્ય ધ્યાનમાં પ્રવૃત્તિ કરે છે તેજ કર્મની નિર્જ કરે છે. સંવર કર્યા વિના સાધુને પણ સકામ નિર્જરા થતી નથી, ખરી વાત છે કે નવું પાણી આવ્યાજ કરતું હોય તે સરોવર કયાંથી ખાલી થાય ? જે સરોવરમાં નાળા દ્વારા પાણી આવ્યા કરતું હોય તે સરોવર ખાલી થઈ શકતું નથી, તેમ જ્યાં સુધી કષાયાદિ દ્વારા જીવ રૂપ સરોવરમાં કમ રૂપ પાણી આવ્યા કરતું હોય ત્યાં સુધી આત્મારૂપી સરેવર કેવી રીતે ખાલી થઈ શકે ? અથત ન થઈ શકે. અર્થાત આવતાં કર્મને અટકાવવારૂપ સંવર કરવામાં ન આવે ત્યાં સુધી સકામ નિર્જરા થતી નથી. આત્માનાં સ્વભાવરૂપ જ્ઞાનદર્શન ચારિત્રનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવાથી કર્મને ક્ષય થાય છે. દયાનમાં મનની મુખ્યતા છે, તે મન જડ માયામાં વારંવાર દેખાદેડ કરે Page #114 -------------------------------------------------------------------------- ________________ છે, ત્યાંથી પાછું ખેંચી લાવીને આત્મામાં એકાગ્રહ કરવાથી -આત્માના જ્ઞાન દર્શન ચારિત્રગુણમાં જોડી દેવાથી કર્મની નિર્જરા થાય છે. બાહ્ય પરિગ્રહ ધન ધાન્ય સ્ત્રી પુત્રાદિ, અત્યંતર પરિગ્રહ રાગદ્વેષાદિ આ બન્ને પ્રકારની ગ્રંથીને ત્યાગ કરનાર, લેકાચારથી પરાક્ષુખ થનાર–લેટાચારની દરકાર ન કરનાર, ઈન્દ્રિયોને વશ કરનાર અને મનને સંકલ્પ વિકલ્પના વ્યાપાર રહિત બનાવનાર મનુષ્ય સર્વ કમેને ધોઈ નાખે છે. શુભ અશુભ અને શુદ્ધ એમ ત્રણ પ્રકારના ભાવલાગણીઓ છે, તેમાંથી જે મનુષ્ય પ્રથમની શુભાશુભ બે લાગણીઓને ત્યાગ કરી છેલ્લી શુદ્ધ લાગણું ધારણ કરે તેનાં કર્મ ક્ષય થાય છે. શુભ ભાવથી પુન્યબંધ, અશુભ ભાવથી–પરિણામથી પાપનો બંધ એને વિશુદ્ધ પરિણામથી નિર્મળતા થાય છે. જેઓનાં પરિણામ શુભાશુભ હોય છે તે પુન્ય પાપ ઉપાર્જન કરી ચાર ગતિમાં ભ્રમણ કર્યા કરે છે, પણ વિશુદ્ધ ભાવથી કર્મની નિજ રા કરી મેક્ષ પ્રાપ્ત કરે છે. - શુદ્ધ આત્મતત્વને જાણ્યા વિના બાહ્ય તપ કરવાથી કે અત્યંતર તપ કરવાથી કર્મની નિર્જરા થતી નથી. શુદ્ધ આત્મતત્વને જાણ્યા પછી જ બાહ્ય કે અત્યંતર તપ કરવાથી કર્મોની નિર્જરા થાય છે. તેજ તપ જે અજ્ઞાન પૂર્વક કરવામાં આવે તે પુન્ય કર્મ બંધ થાય છે, તપ કરનારાઓએ Page #115 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આત્માના શુદ્ધ સ્વરૂપને જાણને પછી કર્મક્ષય કરવા તપ કરે જોઈએ, આત્મતત્વનું જ્ઞાન કરીને વીતરાગ દેવેએ બતાવેલ પવિત્ર સંયમ માર્ગ પાળવા કે આદરવા વડે કર્મની નિર્જરા થાય છે આત્મસ્વરૂપના જ્ઞાનવિના સંયમ આદરવા કે પાલવાથી પણ કમની નિર્જશ થતી નથી, તેમજ આત્મસ્વરૂપનું જ્ઞાન કરીને પણ સંયમ ન પાલવાથી કર્મની નિર્જરા થતી નથી. સકામનિર્જ કરવામાં આત્મજ્ઞાન અને સાથે પવિત્ર સંયમ પાળવાની જરૂર છે, તે બન્ને સાથે રહેવાથી કર્મની નિર્જરા થાય છે. લેકચાર કે જે ગાડરીયા પ્રવાહ જે કેટલેક ભાગે હોય છે તેને ત્યાગ કરી આત્મતત્વના આચરણમાં આદરવાળા રહી સંપૂર્ણ સંયમવાન્ગી કર્મોની નિર્જરા કરે છે. જે કેન્નર આચાર જ્ઞાની પુરૂષને ઉપદેશેલે છે અને આત્મમાર્ગને અનુકૂળ છે તેને ત્યાગ કરીને જે ગાડરીયા પ્રવાહ રૂપ લેકાચારનું આચરણ કરે છે તેને નિર્જરામાં કારણરૂપ સંયમ નાશ પામે છે. જે પવિત્ર ચારિત્રનું આચરણ કરે છે છતાં વાસ્તવીક રીતે નિશ્ચય વ્યવહારરૂપ જ્ઞાનીઓના અપેક્ષાવાદમાં શ્રદ્ધા કરતા નથી તેની આત્મશુદ્ધિ થતી નથી. શુદ્ધિ ન થવાનું કારણ એ છે કે પવિત્ર વર્તન સાથે જ્ઞાનની પણ જરૂર છે તે સાથે દર્શનરૂપ શ્રદ્ધાની પણ જરૂર છે. એકલા જ્ઞાનથી એકલા દર્શનથી કે એકલા ચા Page #116 -------------------------------------------------------------------------- ________________ રિત્રથી પૂર્ણતા પ્રાપ્ત થતી નથી પણ તે જ્ઞાનાદિ ત્રણે સાથે હોય તેજ મેશને માર્ગ છે અને તેથી જ પૂર્ણતા પ્રગટે છે. જે સંયમી આદરવા યોગ્ય વિવિધ પ્રકારના આચા૨માં પ્રવૃત્તિ કરી રહ્યો છે છતાં જે જ્ઞાની પુરૂએ નિશ્ચિત કરેલાં સિદ્ધાંતને જાણતા નથી તે કેવળ આંધળા મનુષ્યના જે છે. જ્ઞાન વિનાની ક્રિયા-ચારિત્ર એકલું ઉપયોગી નિવડતું નથી, આંધળા મનુષ્યની ગમે તેટલી સારી પ્રવૃત્તિ હોય છતાં આંખે વિના તે સદાને માટે યોગ્ય રસ્તા ઉપર ચાલી શકે નહિં. કાન્તાલીય ન્યાયે કદાચ તે એગ્ય રસ્તા ઉપર આવી જાય છતાં પણ તેની પ્રવૃત્તિ સ્વાર ઉપયોગી તે નજ થાય. આંધળે બીજાને રસ્તે તે ચડાવી ન જ શકે, માટે ચારિત્ર સાથે જ્ઞાનની પણ જરૂર છે. સિદ્ધાંત-શ્રુતજ્ઞાન એ સાધુઓનાં નેત્ર છે. એકેન્દ્રિયાદિને ઈન્દ્રિયે તેજ ચક્ષુ છે. દેવોને અવધિજ્ઞાન રૂપ નેત્ર છે અને નિર્વાણ પામેલાને કેવલજ્ઞાનરૂપ નેત્ર છે. એકેન્દ્રિયાદિ જીવેને ઈન્દ્રિ નેત્રની ગરજ સારે છે. સિદ્ધાંતરૂપ નેત્ર દ્વારા સાધુઓ જોવે છે અને તે દ્વારા જાગૃતિ મેળવી આત્મજ્ઞાનમાં આગળ વધે છે. દેવે અવધિ જ્ઞાનવડે પિતાનું હિત અહિત જાણે છે. અને સિદ્ધના છે સર્વ નેત્રવાળા છે-કેવળજ્ઞાનવડે વિશ્વને જુવે છે. માટે આગમમાં કહેલાં અનુષ્ઠાન કરવાં તે નિર્જરાનું કારણ થાય છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૨ અજ્ઞાની બંધાય છે ત્યાં જ્ઞાની મુક્ત થાય છે. ઈન્દ્રિના વિષયે સેવતાં જ્યાં અજ્ઞાનીઓ બંધાય છે ત્યાંજ જ્ઞાનીઓ કર્મોથી મુક્ત થાય છે આ કાંઈ જેવું તેવું આશ્ચર્ય નથી ! શુભાશુભ વિકલ્પ વડે શુભાશુભ કર્મ આવે છે પણ બેમાંથી એકે જાતને વિકલ્પ ન કરનાર સર્વ દ્રવ્ય ભેગવવા છતાં નિર્ભર કરે છે, પદાર્થને સારા કે ખોટા માનવાથી રાગદ્વેષ ઉન્ન થાય છે. રાગદ્વેષ વડે કર્મ બંધ થાય છે. અજ્ઞાની પદાર્થને ભોગ ઉપભેગ કરતાં તેમાં રાગદ્વેષ કરતે હોવાથી બંધાય છે. જ્ઞાની તે પદાર્થના ભેગેપગ વખતે મધ્યસ્થ રહે છે. ઉદાસીન રહે છે-રાગદ્વેષવાળા વિક કરતું નથી, તેથી તે બંધ પણ પામતું નથી અને જે કર્મ તેણે ભગવ્યાં તે પૂર્વનાં કમ ભેગવીને નિર્જર કરે છે. આત્માને ઉજ્વળ કરે છે. જ્ઞાનીની માન્યતા. હું કોઈને નથી અને મારું અન્ય કેઈ નથી, પદાર્થો બધા મારાથી પર છે. આ પ્રમાણે દૃઢ માન્યતાવાળ ત્યાગી ચાગી બધાં કર્મોને ધ્રુજાવે છે. મારા તારા પશુના વિકપિ દૂર થતાં આત્મા પોતાના સ્વરૂપમાં આવી રહે છે. એ સ્વરૂપ સ્થિરતાની પ્રખર ઉષ્માથી–ગરમીથી કમને રસ શેષાઈ જાય છે. રસ દૂર થતાં પવનના ઝપાટાથી સુકાં પાંદડાઓ જેમ ધ્રુજી ઉઠી નીચાં ખરી પડે છે. તેમ કમે Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ નિર્જરી જાય છે આત્માથી અલગ થાય છે અને તેમ થતાં આત્મા ઉજવળ થાય છે. શુદ્ધ આત્માની ઉપાસના કરે. શુદ્ધ નિર્મલ આત્માને મૂકીને મોક્ષને માટે જેઓ અન્ય અન્ય જડ સાધને સેવે છે! રાગ દ્વેષી દેવાની ઉપાસના કરે છે. મેહમાં ફસાયેલા ગુર્નાદિનું આલંબન લે છે તે મૂઢ–અજ્ઞાની મનુ ટાઢ દૂર કરવા માટે અગ્નિ એ ખરો ઉપાય છે તેને મૂકીને હિમની–બરફની ઉપાસના કરે તેના જેવું કરે છે. જેમ ટાઢ દૂર કરવાને ઉપાય ગરમી-અગ્નિ છે તેમ આત્માને નિર્મળ કરવાને ઉપાય શુદ્ધ આત્માની ઉપાસના-સેવા કરવી તે છે. આ સાચા ઉપાયને મૂકીને જેઓ ટાઢ દૂર કરવા જેમ રહીમની ઉપાસના કરે છે કે જે લાભદાયક તે નથી પણ ઉલટી હાની કર્તા છે તેમ શુદ્ધ આત્માને મૂકીને પરમશાંતિ મેળવવા વિષયેની સેવા કરવી તે લાભને બદલે વિશેષ હાની કર્તા છે. કર્મોથી છોડાવવાને બદલે ઉલટા વિશેષ પ્રકારે આત્માને બંધનમાં સપડાવે છે. આ જ પ્રમાણે રાગદ્વેષને ઉશ્કેરનારા કે પિષણ આપનારા દે અને ગુર્નાદિ પણ બંધનમાંથી છોડાવતા નથી પણ વિશેષ બંધનમાં ફસાવે છે, માટે મોક્ષને અર્થ શુદ્ધ આત્માની ઉપાસના કરવી તે રોગ્ય સાધન છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૪ પરમાત્મા દેહમાં છે. આત્માજ એ પરમાત્મા થાય છે એટલે પરમાત્મા આપણ દેહની જ અંદર છે છતાં તે દેવને જેઓ બહાર બીજા સ્થળે શોધે છે તેને માટે હું એમ માનું છું કે પિતાના ઘરમાં રંધાયેલું અન્ન તૈયાર હોવા છતાં તે મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય શિક્ષાને માટે બાહાર ભમે છે. - કર્મ સાથે બંધાયેલ છે ત્યાં સુધી તે સંસારી જીવ કહેવાય છે, કમ દૂર થતાં આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે તે જ પરમાત્મા છે. આ આશય ઉપર લક્ષ રાખીને શાસ્ત્રકાર જ્ઞાનીઓ કહે છે કે જેને માટે તમે બહાર શોધ ખળ કરે છે તે પરમાત્મા તમારા શરીરમાં જ રહેલ છે તેને નિર્મળ કરવાનું મૂકીને–પ્રગટ કરવાનું ભૂલીને બહાર તમે શા માટે ભમ્યા કરે છે ? તે પરમાત્મા તે તમારા આત્મામાંથી જ પ્રગટ થવાનું છે. બાહાર ક્યાંથી આવવાનો નથી. કષાયથી જીવ બંધાય છે. ક્રોધાદિ કષામાંથી ઉત્પન્ન થતા કમરૂપ દેચ્છાઓ વડે છવ બંધાય છે, તેજ બંધને કષા શાંત થતાં સહજ વારમાં તુટી જાય છે. કર્મના બંધનમાં બંધાવાનું કારણ કષાય છે, તેને દૂર કરવા પુરૂષાર્થ કરવાની જરૂર છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ નથી. જીવ પિતાનાં અવળાં કર્તવ્યથી બંધાય છે અને પિતાનાજ સવળા કર્તવ્યથી બંધનમાંથી છુટે છે. પ્રમાદથી જીવ બંધાય છે. પિતાનામાં પ્રમાદને રહેવાની જગ્યા આપનાર જીવ જગતમાં સર્વત્ર પાપિ વડે બંધાય છે તેજ પ્રમાદને પિતાની બાહાર કાઢયાથી–પ્રમાદના દેષથી મુક્ત થતાં જીવ બંધનથી મુક્ત થાય છે. મદ અથવા મદ્ય-દારૂ, પાંચ ઈન્દ્રિયાના વિષયે, ચાર કષાય, નિદ્રા અને વિકથા, સ્ત્રી દેશ ભજન અને રાજની કથા કરવા રૂપ વિકથા એ પ્રમાદ કહેવાય છે. આ પ્રમાદમાં જીવન પસાર કરનાર જીવ જ્યાં જાય છે ત્યાં કર્મોથી બંધાય છે. તેજ જીવ જ્યારે પ્રમાદને ત્યાગ કરી તે પ્રમાદની વિધી અપ્રમત્ત દશાને–આત્માની જાગૃત દશાને પોતાના નિવાસનું સ્થાન બનાવે છે સદા આત્માની જાગૃત દશા રૂપ અપ્રમત્ત દશામાં રહે છે ત્યારે જીવ જે જે પ્રકારની પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિના રૂપમાં પલટાઈને કર્મનાં બંધને તોડી નાખે છે. આત્મતીર્થમાં સ્નાન કરે. આત્મારૂપિ નિર્મળ પવિત્ર તીર્થને મૂકીને જે જીવે આત્માની શુદ્ધિને માટે અન્ય જળાશયાદિ તીર્થમાં સ્નાન કરે છે, હું માનું છું કે તે મલીન મનુષ્ય સરોવરને ત્યાગ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ કરીને કાદવવાળા ખાબોચીયાને આશ્રય લે છે, નદીઓ અને સમુદ્રો એ કાંઈ તાત્વિક તીર્થ નથી. જે તારે તે તીર્થ આત્મા સિવાય કોઈ તારનાર નથી, માટે આત્માન તાત્વિક સુખરૂપ અને નજીકના તીર્થને મૂકીને આત્મશુધિ માટે જેઓ નદીઓ આદિ તીર્થો વડે આત્માની શુદ્ધ કરવા પ્રયત્ન કરે છે, તેઓ સત્યમાર્ગના અજાણ છે. | નદીનાં જળો શરીરની શુદ્ધિ કરશે, ગરમીની ઉષ્માને શાંત કરશે. પાણીની તૃષા મટાડશે, પણ આત્મજાગૃતિ તે નહિં જ આપે, કોધાદિની ગરમી શાંત નહિં કરે, મનને નિર્મળ નહિં કરે. કેધાદિને શાંત કરનાર તે સંયમ રૂપ પાણીથી ભરેલી આત્મા રૂપી નદીજ છે. મુશ્કેલીઓ સહન કરે. પિતાના આત્મામાં સ્થિરતા કરવા ઈચ્છનારા મનુષ્યોએ જે જે મુશ્કેલીઓ આવી પડે છે તે સમભાવે સહન કરવી જોઈએ. જે જે પરિષહ કે ઉપસર્ગો બીજાઓ તરફથી આવે તે સહન કરવાની ટેવ પાડવી જોઈએ. આ મુશ્કેલીઓ સહન ન કરી શકનારનું આત્મજ્ઞાન તેવા મુશ્કેલીના પ્રસંગો આવી પડતાં નાશ પામે છે. સુખમય સ્થિતિમાં રહીને જે જ્ઞાન ઉસન્ન કરેલું હોય છે. તે દુખ આવી પડતાં ખસી જાય છે, વિક્ષેપ ઉત્પન્ન થવાથી તેની નિશ્ચળતા ટકી રહેતી Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ નથી માટે શક્તિઅનુસારે સુખની માફક દુખદ પરીષહે સહન કરવાની ટેવ પાડવી ઈચ્છાનુસાર જાણી જોઈને ક્ષુધા સહન કરવી, તૃષા સહન કરવી, ટાઢ તાપ સહન કરવા, વસ્ત્રો ઓછાંથી ચલાવી લેવું રૂપવાન સ્ત્રીઓ દેખી મનને ડગવા ન દેવું, કોઈ આક્રોશ કરે તાડના તર્જના કરે નિંદા કરે તે સમભાવે ક્ષમાપૂર્વક સહન કરવી, કઈ પ્રશંસા કરે કઈ સારે સત્કાર કરે કે કઈ તિરસ્કાર કરે તે જરા પણ અભિમાન કે ગુસ્સો ને કરે, રેગ આવે તે શાંતિથી સહન કરે, ધારેલી કે જરૂરીયાતની વસ્તુ ન મળે તે તેના વિના ચલાવી લેવાની ટેવ પાડવી, રહેવા સુવાની જમીન ખાડા ખડીયાવાળી હોય કે બહુ હવાવાળી ન હોય તે પણ તેનાથી ચલાવી લેવાની. ટેવ પાડવી, સારી બુદ્ધિ હોય તે તેને અહંકાર ન કરે અને જ્ઞાન ન આવડે તે શક ન કરે પણ તેને માટે પુરૂષાર્થ કરે. આવી આવી બીજી પણ ઈષ્ટના અભાવવાળી કે અનિષ્ટના સંયોગવાળી સ્થિતિ આવી મળતાં સમભાવ રાખી આત્મભાન બરાબર ટકાવી રાખવા પ્રયત્ન કરે. આગ્રહ ત્યાગ. કમની નિર્જરા કરવાની ઈચ્છાવાળા એ સુખ કે દુઃખમાં તેમજ બીજી બાબતમાં પણ આગ્રહ ન રાખે આગ્રહ રાખવાથી આધ્યાન થાય છે. આધ્યાનથી જીવ કર્મો કાઢવાને બદલે ઉલટે વધારે કર્મોને સંચય કરે છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૮ આજ જોઈએ અને આ જ જોઈએ. આ હેાય તે કિક પડે અને આ ન હોય તે ફિક પડે, એ આગ્રહ કે એવી અપેક્ષા આત્માથી છએ રાખવી નહિ, પણ પૂર્વે બાંધેલાં પિતાનાં શુભાશુભ કર્મ માંથી સુખ કે દુઃખ જે વખતે જે ઉદય આવે તે સમભાવે સહન કરતા રહેવું. અમુક વસ્તુને આગ્રહ બંધાવે કે અમુક વિના ન જ ચાલે તેવી લાગણીઓ આર્તધ્યાનરૂપ અશુભ ધ્યાન ઉત્પન્ન કરનારી છે. આધ્યાનથી જીવ ઘણું નવીન અશુભ કર્મ અધે છે, માટે જે વખતે જે જે વસ્તુ વિગેરે મળી આવે તેમાં સંતોષ માનતાં અને તેથી ચલાવી લેતાં ટેવાવું જોઈએ. આત્મજ્ઞાનથી શુદ્ધિ થાય છે. - વિપરીત દષ્ટિવાળા ઘણું છે બીજા ઉપાયથી શુદ્ધિ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખે છે અને તે માટે પ્રયત્ન પણ કરે છે છતાં આ તે જ્ઞાનીઓને નિશ્ચય જ છે કે આત્માના જ્ઞાન વડેજ આત્માની શુદ્ધિ થાય છે. આત્મા સિવાય અન્ય પદાર્થ જે જડ પુગલ-માયા રૂપ છે. યા અજીવ છે તે પદાર્થોનું તે આત્માની આડે આવરણુજ છે. આ આવરણ એજ અશુદ્ધિ છે, તે પદાર્થથી આત્માની શુદ્ધિ થઈ શકેજ નહિં, તેના ત્યાગથી જ શુદ્ધિ થાય, અથવા આવરણને વિરોધી તત્વથી આવરણ જાય-શુદ્ધિ થાય. જેમ તાપથી ટાઢ જાય છે તેમ આ જડ માયાને વિરોધી ચૈતન્ય ભાવ Page #124 -------------------------------------------------------------------------- ________________ છે, તે ચિતન્યને જ્ઞાન એ ગુણ છે. જે અજ્ઞાનતાથી કમ આવે છે તે તેના વિરોધી ભાવ રૂપ જ્ઞાન દથિી કર્મો આવતાં અટકી શકે છે. અને પૂર્વનાં બાંધેલાં કર્મો ચાલમાં જાય છે એટલે આત્મજ્ઞાન વડે આત્માની શુદ્ધિ થઈ શકે છે પણ બીજા કોઈ પદાર્થથી આત્માની શુદ્ધિ થતી નથી. આત્મા પરથી તદ્દન જુદો છે એટલે ગમે તેવાં સારાં પરિદ્રવ્યો વડે સર્વ પ્રકારે પ્રયત્ન કરો છતાં આત્મા. શુદ્ધ થવાનું નથી, તેમજ તે પરદ્ર આત્માને સ્પર્શ પણ કરી શકવાના નથી. પરદ્રવ્ય જે શુભાશુભ કર્મો તેને આત્માથી અલગ કરવાં હોય તે આત્મ સ્વરૂપની ભાવના કરવી, હું આત્મસ્વરૂપ છું તે હકીકતનું અખંડ સ્મરણ કર્યા કરવું, આત્મસ્વરૂપને વિચાર નહિં કરનાર પરદ્રવ્યને ત્યાગ કરી શકતો નથી. આત્માના દ્રવ્યગુણ પર્યાયને વિચાર કરવો, હું આત્મા છું એવી પ્રબળ ભાવના વધારવી, આત્માની અનંત શક્તિને તેમજ તેના જ્ઞાતા દષ્ટા પણના ગુણને વિચાર કરે આત્માના દરેક પ્રદેશમાં હું અનંત બળવાન જ્ઞાનવાન આત્મા છું એવી જાગૃતિ કરી મૂકવી તે પદ્રવ્યને આત્માથી અલગ કરવાને ઉપાય છે. પરદ્રવ્યને પણ જાણે ઓળખે. આત્માથી પ૨દ્રવ્યને અલગ કરવાની ઈચછાવાળાઓએ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦ પરદ્રવ્યને પણ જાણવું જોઇએ, જે પરબ્યને જાણતા નથી તે આત્મદ્રવ્યને ગ્રહણ કરી શકતા નથી. ખરાબ પદાર્થોની હૈયાતિને લીધેજ સારા પદાર્થની કિંમત થઈ શકે છે. દુઃખ છે તે સુખની અધિકતા સમજાય છે. દુ:ખદાઇ પદાર્થો છે તેા જીવા સુખદાઇ પદાર્થની ઇચ્છા કરે છે. પરદ્રવ્ય અહિતકારી છે એમ જાણવા પછીજ આત્મા હિતકારી છે તે તરફ પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યાં સુધી આ પરદ્રવ્યના સ્વરૂપને જીવ જાણી કે સમજી શકત્તા નથી ત્યાં સુધી આત્મદ્રવ્ય તરફ જીવ પ્રવૃત્તિ કરી શકતા નથી. જગતના સ્વભાવ વિચારે. પરદ્રવ્યથી વિરક્ત થવા અને સ્વતત્ત્વ તરફ પ્રેમ રાખવા માટે તથા સર્વ કર્મોથી છુટા થવા અર્થે આ જગતના સ્વભાવને વિચાર કરવા યાગ્ય છે. પદાર્થોની અનિત્યતા, જીવાની અશરણુતા, સંસારની વિવિધતા, કરેલ કર્મોનું જીવને એકલાને લેગવવાપણું, દેહ આત્માની ભિન્નતા, શરીરની અશુચિતા, કર્મીને આવવાના માર્ગો, કને આવતાં અટકાવવાના ઉપાય, આત્માથી કર્મને અલગ કરવાના પિરણામા વિગેરેના વિચાર કરવા, જન્મ, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિઓની વિષમતા, અને પાંચ ઇન્દ્રિયાના વિષયાના વિરસપણાના વિચાર કરવા. તે પછી આ સંસારના સુખનેા Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧. અને આત્માની શાંતને મુકાબલે-સરખામણી કરી જેવી તેથી સંસારની અસારતા સમજાયા વિના રહેશે નહિં. અંતરંગ લાગવાળા “હિંસા, અસત્ય, ચેરી, વ્યભિચાર અને અસંતોષ રૂપ પાંચ પાપથી જીવ બંધાય છે તેજ પાપોને જે અંતરંગ લાગણીમાંથી બહાર કાઢવામાં આવે તે તે પાપો જીવને બાંધી શકતાં નથી. જે પાસે હોય તે અપાય. જે મનુષ્ય જ્ઞાનની આરાધના કરે છે તેને જ્ઞાન જ્ઞાન આપે છે. જે અજ્ઞાનની આરાધના કરે છે તેને અજ્ઞાન અજ્ઞાન આપે છે. વાત ખરી છે કે જે પોતાની પાસે વિદ્યમાન-હૈયાત હોય તે જ અપાય છે. જ્ઞાન અને શાનીમાં ભેદ નથી. જ્ઞાન અને જ્ઞાનીમાં ભેદ બીલકુલ નથી કેમકે જ્ઞાનને જાણવાથીજ જ્ઞાની કહેવાય છે. વ્યવહાર દષ્ટિએ જ્ઞાન ગુણને જ્ઞાની ગુણ–એમ ભેદ કહેવાય છે પણ તાત્વિક દષ્ટિએ વિચાર કરતાં જ્ઞાન તેજ જ્ઞાની છે અને જ્ઞાની તેજ જ્ઞાન છે. કેમકે ગુણ અને ગુણને અભેદ સંબંધ છે તે જુદાં પડતાં નથી, એટલે જ્ઞાનનું જ્ઞાન થતાં જ્ઞાની આત્માનું જ્ઞાન અવશ્ય થાય છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ પિતામાં–આત્મામાં જ્ઞાન છે એ બથા પ્રત્યક્ષ અનુભવે છે. જે જ્ઞાનના અનુભવ વિનાના છે તેને પદાર્થનું જ્ઞાન થતું નથી. જ્ઞાન અમૂર્ત આત્માને ગુણ હોવાથી અમૂર્ત છે. ઈન્દ્રિયથી પ્રત્યક્ષ તેને અનુભવ થતું નથી છતાં હું જાણું છું” ઈત્યાદિ પિતાના અનુભવથી તે બરાબર અનુભવાય છે. જેને જ્ઞાનને અનુભવ હોય છે તે જ જ્ઞાન દ્વારા અન્ય પદાર્થોને જાણી શકે છે. જ્ઞાન પ્રત્યક્ષ થતું નથી? કેટલા એક સંપ્રદાયવાળા જ્ઞાનને પ્રાક્ષ નથી માનતા પણ પરોક્ષ માને છે, તેઓએ જાણવું જોઈએ કે ભલે તમે જ્ઞાનને પક્ષ માને, પણ જે તે પક્ષ જ્ઞાન વડે વિષયને બાધ તમને થાય છે તે તે પક્ષ જ્ઞાન વડે આત્માને બેધ શામાટે ન થઈ શકે? અર્થાત્ તે પક્ષ જ્ઞાન વડે તે જ્ઞાનની પણ પ્રતીતિ શામાટે ન થાય? થવી જ જોઈએ. જે જ્ઞાન વડે પદાર્થ જાણી શકાય તે જ્ઞાન વડે જ્ઞાની-જ્ઞાનવાનું શા માટે ન જાણું શકાય? જે દવા વડે ઘટ પટાદિ પદાર્થો પ્રકાશીત થાય છે તે દીવા વડે તે દી બરાબર શામાટે ન દેખાય? દેખાવો જ જોઈએ. જે મનુષ્ય જાણવા ચોગ્યને જાણે છે તે જાણવાવાળાને બહારનાં બીજાં કઈ બંધને નથી કે કોઈ બાંધનાર પણ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કેમ ન જાણે? પ્રકાશવા લાયક પદાર્થોને જુવે છે પણ પ્રકાશ કરનારને જેતે નથી એ ખેદની વાત છે. અર્થાત્ એ કહેવું તે આશ્ચર્ય ભરેલું છે. પરમાત્મ સ્વરૂપ જાણવા ગ્ય છે તેને જાણવા ગ્ય લક્ષ રૂપે જાણીને તે લક્ષ્યથી પાછા ફરીને લક્ષ રૂપે શુદ્ધ આત્માને રાખીને તેનું ધ્યાન કરવું તેથી કર્મોને નાશ થાય છે. પ્રથમ પરમાત્માનું ય રૂપે-જાણવા ગ્ય રૂપે જ્ઞાન કરીને, તેને જે જ પિતાને શુદ્ધ આત્મા છે એમ ધારીને, પછી પોતાના શુદ્ધ આત્માને શેયરૂપે રાખીને તેને અનુભવ કરે. આ અનુભવથી કર્મને નાશ થઈ આત્મજ પરમાત્મા રૂપે થઈ રહે છે. સાધ્ય સિદ્ધ થયા પછી આલંબન મૂકી દેવું જોઈએ. મોટા વાસણમાંથી કડછી વડે ભેજન બાહાર કાઢ્યા પછી છેવટે તે કડછી મૂકી દેવામાં આવે છે તેમ ઈન્દ્રિય અનાદિકની તથા દેવ ગુર્નાદિકની સહાયથી આત્માને જાણીને તે જાણવાનાં હથીયારે-આલંબને મૂકી દેવાં. ભેજનરૂપ કાર્ય થઈ રહ્યા પછી કડછીને પકડી રાખવી તે જેમ નિરર્થક છે તેજ ઈન્દ્રિય મન અને પરમાત્માદિ સહાયકની મદદથી આત્માનું સ્વરૂપ જાણી જોઈ અનુભવી લીધા પછી તેના સહાયકો-આલંબનેને પકડી રાખવાની જરૂર નથી, - ભેજનની ઈચ્છાવાળાને ઈષ્ટ ભજન મળવાથી જેમ આનંદ થાય છે તેમ આત્મ દષ્ટિવાળાને આત્મતત્વની પ્રાપ્તિ થતાં આનંદ થાય છે. જ્ઞાનીઓને પ્રેમ અવિનાશી હોય Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ છે. દુ:ખથી ભય પામેલા મનુષ્યા જેમ દુ:ખનાં નિમિત્તોના રાજી ખુશીથી ત્યાગ કરે છે, તેમ આત્મતત્ત્વમાં સુખ માનનારા મનુષ્યા વિષયેાને દુ:ખદાઇ જાણીને રાજીખુશીથી ત્યાગ કરીદે છે. સેનાને ક્ષુદ્ધ કરનાર જેમ શુદ્ધ સુવર્ણ મેળવે છે અને લેાઢાને શુદ્ધ કરનાર શુદ્ધ લાહુ મેળવે છે તેમ જ્ઞાનને શેાધનાર જ્ઞાન મેળવે છે અને અજ્ઞાનને શેાધ નાર અજ્ઞાન મેળવે છે. આરિસાની અંદર મનુષ્યાદિની સંગતથી તેવું પ્રતિબિંબ દેખાય છે તેમ નિળ થતન્યમાં કર્મની સામતથી પ્રતિબિ રૂપે માહુ દેખાય છે. દર્પણુ શુદ્ધ હાય છે તેમાં વાસ્તવિક રીતે પ્રતિમિમ હોતું નથી છતાં તે દર્પણુની નજીકમાં કઇ મનુષ્ય પશુ પક્ષી કે વસ્તુ સામી આવવાથી તેમાં તેવું પ્રતિબિ ંબ પડે છે, તેમ તાત્ત્વિક દૃષ્ટિએ આત્મા નિર્મળ છે પણ સ ંચાગ સંબંધે કની ઉપાધિ આવવાથી તેના સંગથી આત્મામાં માહુ ઢેખાઇ આવે છે. વાસ્તવિક રીતે આત્મામાં તેવું કાંઇ નથી અને માહુ એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ પણ નથી, તે તે ૬શુમાં પડેલા પ્રતિબિંબની માફક આગ તુક છે; ખાદ્વારથી આવેલ છે, જે આવે છે તે જઇ પણ શકે છે. વાસના તેવું ફળ. જો આ જીવને ધર્મ વડે વાસિત કરવામાં આવશે તા જીવ ધર્મમાં પ્રવૃત્તિ કરશે, પાપમાં પ્રવૃત્ત નહિ કરે, પણ જો તેને પાપ વડે વાસિત કરવામાં આવશે તે તે Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નિરંતર પાપમાં પ્રવૃત્તિ કરશે પણ ધર્મમાં પ્રવૃત્તિ નહિં કરે, તેમ જ્ઞાન વડે વાસિત–ભાવિત થયેલ જીવ જ્ઞાનમાં પ્રવૃત્તિ કરશે, અજ્ઞાનમાં પ્રવૃત્તિ નહિં કરે. જે આમ જ છે તે પછી આત્માની વિશુદ્ધિ કરવાની ઈચ્છાવાળા જીએ પિતાની બધી પ્રવૃત્તિ જ્ઞાનમયજ કરવી જોઈએ; શુદ્ધ કરેલું સુવર્ણ જેમ કેઈ પણ પ્રકારે ફરીને મલિન થતું નથી તેમ નિર્મળતાને પામેલે જ્ઞાની પછી અજ્ઞાનતાને સ્વીકાર કરતી નથી. વિદ્વાનોને શીખામણ : એ વિદ્વાન! તમે એ અભ્યાસ કરે, એવું ધ્યાન કરે, એવું ભણો, એવી રીતે મનને સ્થિર કરો, એવી આરાધના કરે, એવું બીજાને પૂછો, એવું બીજા પાસેથી સાંભળે, એવું જાણે, એવું બીજાને કહા, એવી પ્રાર્થના કરે, એવું જોવો, એવું પ્રાપ્ત કરે, એવું વશીકરણ કરે અને એવું કોઈ પણ સ્પર્શે કે જેનાથી તમને નિરંતર કાયમને માટે આત્માની સ્થિરતા પ્રાપ્ત થાય. આ પ્રમાણે પરદ્રવ્યના પ્રસંગને દૂર કરનાર યોગી, ઈન્દ્રિયેના સમૂહને અત્યંત ચપળ જાણીને, અંતર્મુખ દષ્ટિ કરી, નિર્મળ જ્ઞાનદશન ચારિત્ર સ્વભાવવાળા આમાનું ધ્યાન કરી, કર્મોની નિર્જરા કરી, નિત્ય તિસ્વરૂપ નિરૂપમ પદને પ્રાપ્ત થાય છે. - ઈતિ નિર્જરા અધિકાર સમાપ્ત: Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ મેાક્ષ અધિકાર. ૭ અંધનાં કારણુ ખંધ થતાં આવતાં કર્મા સર્વથા અધ થાય છે અને નિરા વડે પૂર્વનાં બાંધેલાં કર્મ આત્માથી સદાને માટે અલગ થાય છે. તે સ્થિતિને માક્ષ કહે છે. આ મેાક્ષમાં સદાને માટે જ્ઞાનના પ્રકાશ પ્રકાશતાજ રહે છે અને જન્મમરણા સદાને માટે અધ થાય છે. આ મેાક્ષ પ્રાપ્ત થયાં પહેલાં આ છેલ્લા મનુષ્યના દેહમાં રહેતાં જેમ અંધકાર દૂર થતાં આકાશમાં પ્રકાશ સ્વરૂપ દૈદીપ્યમાન સૂર્ય ઉદય પામે છે તેમ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, છે. માહનીય અને અંતરાય એ ચાર કર્મના ક્ષય થતાં કેવલ જ્ઞાન ઉદય પામે છે. પ્રગટ થાય છે. જેમ અંધકાર સૂર્યના પ્રકાશનું પ્રતિબંધક છે તેમ જ્ઞાનાવરણાદિ ચાર કર્મો કેવલ જ્ઞાનાદિ આત્મગુણના પ્રતિષધક છે. અંધકાર દૂર થતાં સૂર્ય પ્રકાશી રહે છે તેમ જ્ઞાનાવરણાદિ દૂર થતાં કેવલ જ્ઞાનાદિ ચાર ચુણા પ્રગટે છે.મેલથી મલિન થયેલા રિસામાં કાંઇ પણ રૂપ-પ્રતિષિંખ દેખાતું નથી તેમ જ્ઞાનાવરણાદિ કર્મોથી મલિન આત્મામાં કેવલ જ્ઞાનાદિ ગુણે! પ્રગટ થતા નથી. જ્ઞાનાવરણુ, દેશનાવરણ, મેાહનીય અને અંતરાય આચારક સાથે નાશ પામે છે અને તેને લઈને યાગીને અનંતજ્ઞાન, અનંતદ્દન, અનંત આનંદ અને અનંત વીર્ય –શક્તિ આ ચારગુણા સાથે પ્રગટ થાય છે. જેમ વા www Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ વિના પહાડ ભેદી શકાતું નથી તેમ શુદ્ધ આત્માના ધ્યાન વિના મહાદિને નાશ કરી શકાતો નથી. વિશાળ અને મજબુત પહાડેને તેડવા એ મુશ્કેલીવાળું કામ છે છતાં તેની ઉપર વજના પ્રહારો કરતાં થોડા વખતમાં તેના કકડે કકડા કરી શકાય છે તેમ જ્ઞાનાવરણાદિ ચાર કર્મ રૂપ પહાડે તેડવા એ મુશ્કેલીવાળું કામ છે છતાં વિશુદ્ધ આત્માનું ધ્યાન કરવા રૂપ વા વડે ઘણી સહેલાઈથી તે તેડી શકાય છે. ધ્યાન કરવાથી–ધ્યાનની સ્થિરતા રૂપ અગ્નિ વડે કર્મોમાં રહેલા રસ શોષી નાખવાથી કર્મો નિરસ થઈ ઘણુ થોડા વખતમાં આત્મ પ્રદેશથી ખરી પડે છે. જુદાં થઈ જાય છે, માટે મેક્ષના અથી જીવને કર્મો દૂર કરવા શુધ્ધ આત્માનું ધ્યાન કરવું તે એગ્ય માર્ગ છે. જેમ વ્યાધિવાળા મનુષ્યને અસાધ્ય જેવો પણ વ્યાધિ ઔષધે વડે દૂર થતાં તેને જે આનંદ પ્રાપ્ત થાય છે તે પણ તાવિક આનંદ, મહાન કલેશકારી અને દુખે દૂર કરી શકાય તેવી કમની અસાધ્ય જેવી જણાતી વ્યાધિને શુધ્ધ ધ્યાન રૂપ આષધ વડે દૂર કરવાથી આ રોગીને પ્રાપ્ત થાય છે. આ કેવલજ્ઞાની કેવલ જ્ઞાનરૂપ નેત્રો વડે ઈન્દ્રિયાતીત પદાર્થોને સાક્ષાત્ જોઈને જીવની ગ્યતાનુસાર ધર્મોપદેશ આપવાની પ્રવૃત્તિ કરે છે. તેઓ મહાન પુન્યવાન હોવાથી દેવ આઠ મહા પ્રતિહાર્ય તેમની સેવા અર્થે બનાવે છે, Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ તેમનો દેશના અમેઘ હોય છે એટલે તેમના ઉપદેશની અસર છે ઉપર થયા વિના રહેતી નથી. તીર્થકરે જ્યારે ધર્મને બોધ આપે છે ત્યારે દેવે તેમના સમવસરણમાં દેશનાં દેવાના સ્થાને એક અશોક વૃક્ષ બનાવે છે, તેની છાયામાં આવેલા જીને તેટલા વખત માટે કઈ પણ પ્રકારને શેક કે ઉદ્વેગ રહેતું નથી. આ અશોક વૃક્ષ આખા સમવસરણને સ્થાન ઉપર લંબાયેલે પથરાયેલે ઘેરાયેલે દેખાય છે દે સુંદર સુગંધી પુની. વૃષ્ટિ જાનુ પ્રમાણે સમવસરણમાં કરે છે. ૨ આનંદદાયક પ્રભુની દેશનાની વનિ સાથે દેસુર પૂરે છે. ૩. બન્ને બાજુ દેવે ચોમર વિજે છે. ૪ પ્રભુને દેશના દેતી વખતે બેસવા માટે દેવ સિંહાસન સ્થાપે છે. ૫. ભગવાનના પાછળના ભાગમાં ભામંડલ મૂકવામાં આવે છે. દેવે દેવ દુંદુભી (દિવ્ય વાજીંત્ર) વજાડે છે, ભગવાનના મસ્તક ઉપર દેવો છત્ર ધરાવે છે.પુન્યની પ્રબળતાથી આ આઠ પ્રતિહાર્યો હોય છે તીર્થંકરની દેશનાથી આત્મજાગૃતિ વધે તે ઉત્તમ લાભ થાય છે, ને પ્રભુની વાણી મનુષ્ય, દેવ અને પશુઓ પણ પોતપોતાની ભાષામાં સમજે છે. જેમ અગ્નિને સ્વભાવ ઉષ્ણ છે, વાયુને સ્વભાવચપળ છે અને ચંદ્રને સ્વભાવ શીતળ છે તેમ આત્માને સ્વભાવ-સ્વરૂપ તે જ્ઞાન છે. આત્મા જ્ઞાન સ્વભાવ વડે વિશ્વને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જાણું છે. આત્માનું સ્વરૂપ ચૈતન્ય છે, તે ચૈતન્ય જ્ઞાનમય છે, જ્યાં સુધી જ્ઞાનના સામર્થ્યને અટકાવનાર-પ્રતિમ ધકનું સામર્થ્ય પ્રમળ હોય છે, ત્યાં સુધી જ્ઞાન પેાતાના વિશ્વ દૃષ્ટાપણાના કાર્ય માં પ્રવૃત્તિ કરી શકતું નથી. આત્મામાં અનંત સામ છે, અનંત જ્ઞાન વિદ્યમાન છે છતાં તે કિતને અટકાવનાર જ્ઞાનાવરણાદિ કર્મીની હૈયાતિ હોય છે ત્યાં સુધી જ્ઞાન પેાતાનું વિશ્વજ્ઞાતા પણાનું સામર્થ્ય પ્રગટ કરી શકતું કે વાપરી શકતું નથી. જ્ઞાનાવરણુ દૂર થતાં આત્મા લેાકાલેાક પ્રકાશકપણાની પાતાની શકિત પ્રગટ કરી તેના અનુભવ લે છે. જેમ અગ્નિના સ્વભાવને અટકાવનાર ચંદ્રકાન્તમણિ અથવા મંત્રાદ્ધિ પ્રતિમંધક રૂપ નહાય તા અગ્નિ ખાળવા ચેાગ્ય પદાર્થને ખાળવા સિવાય રહેતા નથી તેમ જ્ઞાનીને જ્ઞાનનું પ્રતિમધક જ્ઞાનાવરણુ કર્મ ન હોય તેા તે પેાતાની નાયક શક્તિથી રોયને-જાણવા યાગ્ય પદાર્થ ને જાણ્યા વિના અન્ન રહી શકતા નથી. આત્મજ્ઞાનને દેશકાળાદિના પ્રતિમધ નથી. જેમ સૂર્યને પ્રકાશમાં દેશ કાળ કે સ્વભાવ પ્રતિબં’*કરૂપ નથી તેમ આત્માને પણ દૂર પ્રદેશ આદિને પ્રતિબંધ નથી એ પ્રગટ અનુભવ સિદ્ધ છે. મેરૂપ તએ. દેશ-ક્ષેત્રની અપેક્ષાએ દૂર પ્રદેશ છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ - રામ લક્ષમણદિ ઘણા વખત પહેલાં થઈ ગયા તે કાળની અપેક્ષાએ દૂર છે. પરમાણુ એ અતિ સૂક્ષ્મ હોવાથી સ્વભાવની અપેક્ષાએ દૂર મનાય છે. આમ દેશની અપેક્ષાએ સૂર્ય દૂર હોવા છતાં પદાર્થોને પ્રકાશવાનું કાર્ય સૂર્યને માટે અશકય નથી, કેમકે સૂર્યને સ્વભાવ સદા પ્રકાશવાને જ છે. આજ દwતે દેશ કાળાદિની અપેક્ષાએ પદાર્થો દૂર હોવા છતાં જ્ઞાન સર્વ પદાર્થોને સ્પષ્ટપણે જાણે છે. મેરૂ પર્વત, રામ લક્ષ્મણ અને પરમાણુ આદિ દેશ કાળ. અને ભાવથી વિપ્રકૃણ–દૂર હોવા છતાં તેને જાણવામાં જ્ઞાનને જરાપણ અડચણ કે મુશ્કેલી પડતી નથી. સૂર્ય જે સ્થાને રહ્યો છે તે સ્થાનથી દૂર આવેલા પદાર્થને પ્રકાશવાનું કાર્ય સૂર્યને જેટલું સહેલું છે, શક્ય છે તેટલું જ દેશ કાળાદિથી દૂર આવેલા પદાર્થો હોવા છતાં તે સર્વ પદાર્થોનું જ્ઞાન કરવાનું કામ આત્માને માટે સહેલું અને શક્ય છે. દેશ કાળાદિ વિપ્રકૃષ્ટ-દૂર હોવા છતાં તે જ્ઞાનને જાણવામાં પ્રતિબંધક નથી એ સ્વાનુભવ પ્રત્યક્ષ છે. વિશેષ એટલે છે કે આ વાત કેવલ જ્ઞાનની અપેક્ષાએ સમજવાની છે. આ પૂર્ણ જ્ઞાન જે કેવળ જ્ઞાન તેને દેશકાળાદિ કોઈ પ્રતિબંધક નથી, પણ જે દેશ-થોડું પ્રત્યક્ષ એવાં મતિજ્ઞાનાદિ છે તેમાં તે દેશાદિથી વિપ્રકર્ષ દૂર પદાર્થો તેનું જ્ઞાન થવામાં જ્ઞાનાવરણ પ્રતિબંધક છે. આ ઉપરથી એ નિશ્ચય થયે કે જેમ સૂર્યને પ્રકાશ કરવામાં પ્રતિબંધકરૂપે વાદળને Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સમૂહ છે પણ દેશકાળાદિ પ્રતિબંધક નથી તેમ વિશ્વના સર્વ પદાર્થોને આત્મા જાણી શકે છે તેમાં દેશકાળાદિ પ્રતિબંધક નથી પણ જ્ઞાનાવરણ કર્મ છે તેજ પ્રતિબંધક છે. જ્ઞાન વિશેષ પદાર્થોને પણ જાણી શકે છે. જેમ સામાન્ય પદાર્થને સ્વભાવ જ્ઞાનના વિષય થવા રૂપ છે તેમ વિશેષ પદાર્થને પણ સ્વભાવ જ્ઞાનના વિષય થવા રૂપ છે એટલે વિશેષ પદાર્થનું પણ જ્ઞાન થઈ શકે છે. સાક્ષાત્ જ્ઞાન જે કેવલ જ્ઞાન વિના પદાર્થના વિશેષ (પૂર્ણ) સ્વભાવનું જ્ઞાન થઈ શકતું નથી. આત્મા જ્ઞાન સ્વભાવરૂપ હોવાથી તે સર્વજ્ઞ અને સર્વદશી છે, જે આત્માને સવેજ્ઞ અને સર્વ દર્શ માનવામાં ન આવે તો તેનામાં જ્ઞાન સ્વભાવતા સંભવી શકે નહિં. પદાર્થમાં બે પ્રકાર છે. એક સામાન્ય બીજે વિશેષ. ઘડે કહેવાથી સામાન્ય રીતે બધા ઘડાનું જ્ઞાન થાય છે પણ પીળે ઘડે કહેવાથી તે એક પીળા ઘડાનું જ જ્ઞાન થાય છે. ઘડે એ સામાન્ય જ્ઞાન છે અને પળે ઘડે એ વિશેષ જ્ઞાન છે. જુઓ કે સામાન્ય રીતે એક ઘડે દેખવાથી બધા ઘડા આવા હોય છે એમ બધા ઘડાનું જ્ઞાન થાય છે પણ આ ઘડો પીળે છે, શરદબાતુમાં બનાવેલ છે, પાણી કરવાના ગુણવાળે છે. એ વાત તે કોઈ વિશેષ જ્ઞાનથી જ જાણી શકાય છે. આત્મા જ્ઞાન સ્વભાવ હોવાથી તે બધા પદાર્થને જાણશે Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અને દર્શીન સ્વભાવે બધા પદાર્થ ને જોશે, જે બધા પદાર્થને જાણે અને દેખે તે સજ્ઞ અને સર્વદર્શી કહેવાય. જો મેરૂ આદિ પદાર્થોના સામાન્ય વિશેષ સ્વભાવને આત્મા ન જાણે તેા આત્મા જ્ઞાન સ્વભાવ કહેવાયજ નહિ. તેથી એ વાત સિદ્ધ થાય છે કે આત્મા જ્ઞાન સ્વભાવ હોવાથી સર્વજ્ઞ અને સદશી છે. બધું જાણે અને બધું દેખે છે સર્વજ્ઞ અને સર્વદર્શી હોવાથી આત્માને કેવળ જ્ઞાન છે. તે કેવળ જ્ઞાનથી સામાન્ય પદાર્થની માફક આત્મા ભૂતકાળમાં થઇ ગયેલા, વ માનકાળમાં ગમે તેટલા દૂર પદાર્થ હાય- યા સૂક્ષ્મ હાય અને ભવિષ્યમાં તે પદાર્થોના પાયામાં જે વિશેષ ફેરફાર થવાના છે તે સર્વ વિશેષને પણ જાણે છે. એટલે દેશ, કાળ અને ભાવથી જે જે પદાર્થો-દ્રવ્ય દર કે નજીક રહેલા હાય તેનું પણ સ્પષ્ટતાથી વિશેષ જ્ઞાન આત્માને થાય છે. અધાતિ ક ના ક્ષયથી મેાક્ષ. આ કેવલજ્ઞાની શુલ ધ્યાન રૂપ શસ્ત્ર વડે વેદની, આયુષ્ય, નામ અને ગાત્રકમાં એ ચારે કર્મને એકી સાથે છેઢીને નિર્વાણ પામે છે. જ્ઞાનાવરણ, દનાવરણ, માહનીય અને અંતરાય એ ચાર ઘાતિકમ કહેવાય છે કેમકે તે કર્મો આત્માના ગુણના ઘાત કરનારાં–દખાવી રાખનારાં છે તે ચાર કન Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ક્ષય થતાં કેવલજ્ઞાન, કેવલ દર્શન, અનંત આનંદ અને અનંત શક્તિ પ્રગટે છે. આ ચાર ગુણવાળી શક્તિ જેને પ્રગટ થાય છે તેને જ જીવનમુક્ત કહેવામાં આવે છે. આવી સ્થિતિએ પહોંચેલ આત્મા જીવતાં છતાં મુક્ત આત્માને આનંદ અનુભવે છે. તે દેહમાં રહેવા છતાં મુક્ત થવા બરાબર છે કેમકે આત્માની શક્તિને ઘાત કરનાર કર્મો નાશ પામેલાં હોવાથી તેને હવે તે કર્મો બંધનમાં નાખી શકતાં નથી. પાછળનાં વેદની, આયુષ્ય, નામ અને બેત્ર એ ચાર કર્મને અઘાતિ કર્મ કહે છે, તે કર્મો વિદ્યમાન હોય છે છતાં આત્માને વિશેષ નુકશાન કરવાની તાકાત તેમનામાં રહી નથી, જેમ સર્ષના મુખમાંથી ઝેરની કેથળી કાઢી લેવામાં આવ્યા પછી તે સર્પ, સર્ષના આકારે તે રહે છે પણ સર્ષપણાને ઝેરી ભાવ ભજવી શકતું નથી તેમ આ કર્મો પણ હવે નવીન કર્મના બંધન કરવાવાળા થતાં તેની હૈયાતિ જ્યાં સુખી હોય છે ત્યાં સુધી આ દેહને સર્વથા ત્યાગ આત્મા કરી શકતા નથી. તેમ છતાં આ સ્થિતિમાં તે કેવલજ્ઞાની મહાત્મા પિતાની અમેઘ દેશનાના બળે અનેક જીવોને આત્મભાવમાં જાગૃત કરી મોક્ષના માર્ગની સન્મુખ ચાલનારા–મોક્ષ માર્ગના પથિક બનાવે છે. તે ચાર કર્મો પૂર્ણ થતાં શુકલ ધ્યાનના ત્રીજા અને ચોથા ભેદ વડે આત્મ પ્રદેશથી કમરના બધા પ્રદેશને દૂર કરી પરમ શાંતિમય, સ્વસ્વભાવ રમણતા રૂપ મેક્ષ સ્થાનમાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જઈને રહે છે. આ આઠે કર્મા આત્મ પ્રદેશથી સદાને માટે છુટા થાય તેને મેાક્ષ કહે છે. વ્યવહાર દૃષ્ટિએ શુલ ધ્યાન કોના નાશ કરે છે, કેવલ જ્ઞાન ઉત્પન્ન કરે છે અને મેાક્ષ પણ પ્રાપ્ત કરે છે. એમ કહેવાય છે. નિશ્ચય દૃષ્ટિએ તે આત્માને કર્મ લાગતાંજ નથી. એટલે નવીન મેાક્ષ પ્રાપ્ત થતું નથી. આત્મા મેક્ષ સ્વરૂપજ છે એટલે કર્મોના નાશ અને મેાક્ષ પ્રાપ્તિ થતી નથી, આ કથન અપેક્ષાએ ચેાગ્ય છે. કર્મો દૂર થયા પછી રાગદ્વેષાદ્દિની ઉત્પત્તિ થતી નથી તેથી કર્મો જવા પછી આત્મા શુદ્ધજ બન્યા રહે છે. કર્મના સંગ અને રાગદ્વેષાદ્ધિ આત્માની સાથે નિત્યપણે જોડાયેલાં નથી. અર્થાત્ આત્મા અને કર્મના અભેદ સબંધ નથી પણ સંચાગ સબધ છે અને તેથીજ કર્મો આત્માથી દૂર થઇ શકે છે. . મુકતાત્મા સંસારમાં આવતા નથી, માક્ષ અવસ્થાને પ્રાપ્ત થયેલ અને અવ્યાબાધ (કદી નાશ ન પામે તેવાં અને ખાધા પીડા વિનાના સુખમાં મગ્ન આત્મા કરીને સંસારમાં આવતા નથી. ખરી વાત છે કે સદા સુખદાઈ સ્થાનનેા-પટ્ટુના ત્યાગ કરીને દુઃખદાઇ સ્થિતિના કાણુ સ્વીકાર કરે ? અર્થાત્ કાઇજ નિહું શરીરના કારણભૂત કર્મો નાશ પામવા પછી તે સિદ્ધ આત્મા ફ્રીને શરીર ગ્રહણ કરતા Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ નથી. કારણને નાશ થવા પછી કઈ પણ સ્થળે કાર્ય ઉત્પન્ન થતું નથી. કઈ સંપ્રદાયવાળા જ્ઞાનને પ્રકૃતિને ધર્મ માને છે, તેને ઉદેશીને જણાવવામાં આવે છે કે બુદ્ધિમાને! જ્ઞાન એ પ્રકૃતિનો ધર્મ નથી, કેમકે પ્રકૃતિ એ અચેતન છે. અચેતન પ્રકૃતિમાં કઈપણ સ્થળે કેઈપણકાળે જ્ઞાન રહેલું કેખાતું નથી. જ્ઞાન ચેતન રૂપે છે તે જડ પ્રકૃતિને વિકાર હોઈ શકે જ નહિ. કે સંપ્રદાયવાળા મોક્ષમાં જ્ઞાન હેતું નથી પણ જ્ઞાન નાશ પામે છે એમ માનનારાઓએ વિચારવું જોઈએ કે સોનાને મેલ નાશ થવાથી કાંઈ સેનાપણને નાશ થતો નથી તેમ નિર્વાણ પામેલા આત્માના ઉપરથી પુન્ય પાપ રૂપ કર્મના આવરણે નાશ પામે છે પણ તેથી કાંઈ જ્ઞાનને નાશ થતો નથી. જે જ્ઞાનાદિ ગુણે મેક્ષમાં ગયેલ આત્મામાં ન હોય તે આત્માની વ્યવસ્થા રહી શકતી નથી. કેમકે વસ્તુનું લક્ષણ દૂર થતાં લક્ષ્ય કોઈપણ સ્થળે નિરાધાર રહી શકતું નથી. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે તે નાશ પામતાં લક્ષ્ય રૂ૫ આત્મા રહી શકે જ નહિં. માટે મેક્ષ અવસ્થામાં કર્મોની માફક જ્ઞાનગુણને નાશ થતો નથી. હા એટલી વાત ધ્યાનમાં છે કે પ્રકૃતિના વિકારવાળા રાગ દ્વેષથી મલિન જ્ઞાન જેને અજ્ઞાન રૂપે આગળ વર્ણવામાં આવ્યાં છે તે તથા ક્ષપશમ જન્ય જ્ઞાન એ Page #141 -------------------------------------------------------------------------- ________________ મોક્ષમાં હતાં નથી પણ આત્મા શુદ્ધ સ્વભાવ રૂ૫ જ્ઞાનની હૈયાતિ તે મેક્ષમાં હોય છે. તે જ્ઞાન ન હોય તે આ માપણું નજ હોય. - પ્રયત્ન વિના મુકત ન થવાય. - જેમ કેદખાનામાં પડેલે અપરાધી મનુષ્ય પુરૂષાર્થ રૂપ ઉપાય કર્યા વિના મુક્ત થતું નથી તેમ વિવિધ પ્રકાર રના જડ ચેતન્યના, બંધ મેક્ષના જ્ઞાનને જાણવા છતાં તેના નિવારણ માટે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે વર્તન કરવા રૂપ ઉપાય કર્યા વિના કર્મથી બંધાયેલે આત્મા મુક્ત થઈ શક્તો નથી. પણ જે મનુષ્ય આત્મા અને કર્મના ભિન્ન ભિન્ન લક્ષણે વડે બન્નેના ભેદને સમજીને શુદ્ધ આત્મતવમાં સ્થિરતા કરવા રૂપ સદ્દઉપાય કરે છે તે આત્મા કર્મોથી મુક્ત થાય છે. આ ઉપરથી એ વાત સ્પષ્ટ કરી બતાવી કે કર્મોથી મુક્ત થવાને ઉપાય કેવલ જ્ઞાન જ નથી પણ તે જ્ઞાનની સાથે આત્મા સ્વરૂપે-આત્માકારે પરિણમી રહેવા રૂ૫ કિયા કે જે બંધનથી મુક્ત થવાને ઉત્તમત્તમ ઉપાય છે તે પણ સાથે કરવાની જરૂર છે. - સોનું એક જાતનું હેવા છતાં જેમ વ્યવહારી લેકે તેને શુદ્ધ અશુદ્ધની અપેક્ષાએ બે પ્રકારનું કહે છે કે આ સોનું શુદ્ધ છે, આનું અશુદ્ધ છે. તેમ આત્મા તે તેને તે એક હવા છતાં આ શુદ્ધ આત્મા છે, આ અશુદ્ધ આત્મા છે. એમ શુદ્ધ અશુદ્ધની અપેક્ષાએ આત્માને બે પ્રકારને લેકે કહે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ શુદ્ધ નયની અપેક્ષાએ આત્મામાં ભેદ નથી છતાં વ્યવહાર નયની અપેક્ષાએ કર્મના સંબંધવાળા આત્માને અશુદ્ધ અને સંસારી આત્મા કહેવામાં આવે છે અને કરહિત આત્માને શુદ્ધ અને સુક્ત આત્મા કહેવામાં આવે છે. સંસારી આત્મા કર્મ યુકત છે અને મુકત - મા કર્મ વિયુકત છે, સ'સારી આત્મા અશુદ્ધ છે. મુકત આત્મા શુદ્ધ છે આત્મા અને તેથી અન્ય જે કમ તેના સંચાગ થવા, આ સયાગને ભવ ( સંસાર ) કહે વામાં આવે છે. અને આ ભવના અભાવ તેને કર્મના વિચૈાગ કહે છે આ ભવના વિયેાગ કે કર્મોના વિચે થવા પછીથી ફરી જન્મ થતા નથી. મુક્ત આત્માની સ્થિતિ. મુકતપણાની સ્થિતિમાં આત્માને પર પદાર્થના સ યોગ હાતા નથી. તે આત્મા પેાતાના સ્વભાવમાં પરિણમી રહે છે. તેને લઇને તેને કોઈપણ પ્રકારની ઉત્સુકતા હૈાતી નથી, મેરૂની માફક સ્વભાવે અડાલ સ્થિરતા હાય છે, વિભાગમાં પરિણમવાપણુ' ન હેાવાથી ત્યાં કોઈપણ પ્રકા રના કલેશ નથી. તેમજ સ્વસ્વરૂપની પ્રાપ્તિ થયેલ હેવાથી તે કૃતાર્થ થયેલ છે એટલે હવે તેને કાંઇપણુ કરવાપણુ રહેલું નથી. કર્મ રૂપ મેળ નહાવાથી તેનાથી ઉત્પન્ન થનારી ખાધા પીડાપણુ તે મને નથી, તે સિદ્ધત્મા નિર ંતર આત્માની આનદમય સ્થિતિમાં રહે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૮ દયાનનું ફળ. પૂર્ણ પરમાત્મ સ્વરૂપની-પરબ્રહ્મની પ્રાપ્તિ થવી તે ધ્યાનનું મુખ્ય ફળ છે આ ફળ એકાંતિક છે તેમાં અપવાદ નથી,તેમજ તે અનુભવગમ્ય-આત્મગમ્ય છે. અને તે અનુત્તરફળ છે તેનાથી આગળ બીજું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા યોગ્ય કેઈ નથી, માટે બુદ્ધિમાને એ વાદપ્રતિવાદઆદિ વાસનાઓને ત્યાગ કરી આ પરબ્રહ્મરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે આ હીજ પ્રબલ પુરૂષાર્થ કરો. વાદવિવાદ કરવાથી વસ્તુતત્વની પ્રાપ્તિ થતી નથી, પણ કામ કરવાને ખરો વખત નકામે ચાલ્યો જાય છે. માટે અહીજ આ ભવમાંજ આત્માના શુધ સ્વરૂપને પ્રગટ કરવાને જેટલું બને તેટલા પ્રયત્ન કર્યા જ કરે. – – મહાત્માઓને હિતોપદેશ ધ્યાન માર્ગના જાણકાર અને ધ્યાન વડે કર્મને ક્ષય કરનાર એગીએ, ભાવી ચોગીઓના હિત અર્થે અંધકારમાં દીપક સમાન આ પ્રમાણે ઉપદેશ આપે છે કે જેમ ચાલવામાં વિલંબ કે આળસ કરનાર મનુષ્ય માર્ગને પાર પામી શક્યું નથી તેમ ચેકસ નિર્ણય ઉપર આવવાની ઈચ્છા વિનાના વાદ અને પ્રતિવાદ કરનારા તત્વજ્ઞાનને પાર પામી શકતા નથી. જેમ ચાલવામાં પ્રમાદ નહિં Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ભવ કરનાર પાતાના અખંડ પ્રયાણુ વડે યારેલે સ્થાને પહોંચે છે તેમ શુધ્ધ ચૈતન્યનું ઉપયાગની અખંડ અને નિશ્ચળ જાગૃતિ પૂર્વક ધ્યાન કરનાર કર્માંના ક્ષય કરી આ સમુદ્રને એલ ઘીને પેાતાની મુસાફરી પૂર્ણ કરી પરમ શાંતિ પામે છે. ધ્યાન એજ કર્મ ક્ષય કરવાના યા માક્ષ પ્રાપ્તિના ઉપાય છે, એમ જ્ઞાનીઓએ જાણ્યું મને અનુભવ્યું છે, જેમ મંત્ર ભણવાથી મંત્ર ઘાર વિષના નાશ કરે છે તેમ આત્મા પણ ધ્ય:ન કરવા વડે અનેક ભવનાં ઉપાર્જન કરેલાં કર્મોના નાશ કરે છે. ચિંતામણિ ચિ ંતવેલું આપે છે, કલ્પવૃક્ષ કાપેલું આપે છે. પણ શુધ્ધ આત્માનું ધ્યાન તે ચિ ંતવી ન શકાય અને સંકલ્પી પણ ન શકાય તેવી આત્માની અનંત્ત શક્તિ આપે છે. શુદ્ધ આત્માના ધ્યાન વડે દુ:ખે દૂર કરી શકાય તેવા જન્મ, મરણુ, અને વૃધ્ધાવસ્થા રૂપ રાગાના સહેલાઈથી નાશ કરી શકાયછે.તે શુધ્ધ આત્માને કામદેવને કામવાસનાના પરાજય કરવામાં કે નાશ કરવામાં જરાપણ પ્રયાસ કરવા પડતા નથી, અર્થાત્ આત્મ ધ્યાનથી ક્રમને પણ સહેલાઇથી જીતી શકાય છે. માટે હે. માનુભાવે! વાવિવાદને મુટ્ટીને અધ્યાત્મનું ચિંતન કરે. આત્મ ઉપયોગ સ્થિર કરી, વારવાર વિભાવ દશામાં ઉપયાગ ચલિત થઈ જાય છે. તેને સ્વસ્વભાવે રમાવે, અજ્ઞાન અંધકારને દૂર કર્યા વિના જ્ઞાન અનંત જ્ઞેયને વિષય કરી શક્યું નથી જોવા જાણવા Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ લાયક પદાર્થને પ્રકાશી શકતું નથી. ઉપાયથી ઉપેયની પ્રાપ્ત કરવા ચેાગ્યની પ્રાપ્તિ થાય છે. આ બુધ્ધિમાનેા ! તમે સદ્ઉપાયમાં મહાન આદર રાખેા. આત્મચિંતન મુકવા જેવા ખીજે કાઈ સારે ઉપાય નથી, પણ આ ઉથાય માહુના પાશમાં સપડાયેલા જીવાને પ્રાપ્ત થવા ગુશ્કેલ છે. આત્મસિદ્ધિનાં માઘસાધના. ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સતાષ, તત્ત્વદર્શન અને એકાંતવાસ આ બાહ્ય સાધના આત્મસ્વરૂપ પ્રગટ કરવામાં ઉપયાગી છે. શુદ્ધ આત્મધ્યાન એ અતરંગ સાધન છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા ઇચ્છતા સાધકના ઉત્સાહ એટલા બધા પ્રબળ હાવા જોઇએ કે કાંતા કાર્યસિદ્ધ કરૂંછું અને કાંતા દેહને નાશ થાય છે. મતલબ કે દેઢુના નાશ થાય તે પણ પેાતાના ઉત્સાહને નમળેા પડવા ન આપે. નિશ્ચય પણ તેના તેટલેાજ દઢ હાય છે કે સ`સ્વના ભાગે પણ તે કાર્ય સિદ્ધ કરવા પુરૂષાર્થ કરે છે. ધારેલ કા સિદ્ધ ન થાય ત્યાં સુધી તે ખીજું કાર્ય હાથ ધરતા નથી, અને જંપીને નિરાંતે સુતા પણ નથી, સેંકડા વર્ષો વીતી જાય પણ કાર્ય સિદ્ધ કરવાની તેની ધીરજ ખુટતી નથી, અનેકવાર નિશશા મળે છતાં તે કાર્યને છેડતા નથી, પણ જરૂરીયાતવાળાં સાધનાના સંગ્રહ કરીને ફરી પાછે પુરૂષાર્થ શરૂ કરે છે, જ્યાં જ્યાં પોતાની ન્યુનતા જણાય ત્યાં ત્યાં Page #146 -------------------------------------------------------------------------- ________________ તે તે ન્યુનતા પૂરી કરીને કાર્ય સિદ્ધ કર્યા વિના રહેતા નથી. ફળ ન જણાય તે પણ તેની ધીરજ ખુટતી નથી, તે નાસીપાસ થતું નથી, અનેક ભને આંતરે પણ છેવટે પિતાની ધીરજના બળે તે સિદ્ધ થાય છે. તેને સંતોષ પણ અગાધ હોય છે. સેજ સાજ ગુણની પ્રાપ્તિ થતાં આ વિશ્વના મનુ અભિમાની વૃત્તિના અગે જે સંતોષ પકડ છે, આગળ વધતાં અટકે છે, આ કાંઈ સંતોષ નથી પણ આળસ છે. જે કાર્યને પ્રારંભ કર્યો છે તે કાર્યની સિદ્ધિ થતાં સુધી વચમાં ન અટકતાં પૂર્ણ થાય ત્યાં સુધી પુરૂષાર્થ કરે છે, છતાં સંતેષ રાખે છે. કહેવાને ઉદ્દેશ એ છે કે જેમ સામાન્ય મનુષ્ય કાર્ય સિદ્ધ થવામાં વિલંબ લાગતાં હતાશ અને નિરાશ થઈ બીજાની આગળ રે દડાં રેયા કરે છે કે શું કરીએ ભાઈ! પાંચમે આરે, દુષમકાળ, છેવટનું સંઘયણ, સારાં નિમિત્તોને અભાવ ઈત્યાદિ કારણોને લીધે આવા કાળમાં તે આત્મજ્ઞાન કયાંથી પ્રગટે! ધ્યાન તે કેમ બની શકે ! આવાં દડાં રે નારે ન હોય, પણ આ કાળમાં પણ પોતાના અનિવાર્ય પુરૂષાર્થને અંગે જે પ્રાપ્ત થયું હોય તેમાં સંતોષ માને અને તે પૂર્ણ કરવા અથાગ પુરૂષાર્થ કરે, આને સંતોષ કહે છે. આ પુરૂષાર્થ કરવા માટે પરિચિત દેશ, અને પરિચિત મનુષ્યના સંગને ત્યાગ કરે જોઈએ. કેમકે પરિચયવાળા મનુષ્યના સંસર્ગથી અભ્યાસ આગળ વધી શક્તા નથી, અભ્યાસ માટે તેઓ વિરૂપ Page #147 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ છે. પ્રખર તાપવાળે, જીવજંતુના ઉપદ્રવવાળો, અને તેજ ધ્યાનમાં વિધરૂપ દેશ હોય તેને પણ ત્યાગ કરે જઈએ. આ બધાં સાધનોની મદદથી સાધકને તત્વદર્શન થાય છે. તત્વદર્શનથી તેનામાં કેઈ અપૂર્વ ઉત્સાહ સાથે બળ પ્રગટે છે, તેથી શ્રેણિબંધ પરિણામની ધારા-વીર્યને ઉલ્લાસ વૃદ્ધિ પામે છે. આ બધાં સાધને શાનનાં કારણે છે. આગમન જ્ઞાન વડે, અનુમાનથી અથવા તર્કવિતર્ક દ્વારા કરેલા વસ્તુના નિશ્ચયથી અને તે પછી પ્રધાનના અભ્યાસના રસ વડે બુદ્ધિને વિશુદ્ધ અને તિર્ણ બનાવનાર મનુષ્ય પવિત્ર ધ્યાનને અભ્યાસ શરૂ કરી શકે છે. આત્મ ધ્યાનમાં પૂર્ણ પ્રેમરસ પ્રગટ તે વિદ્વતાનું પરમ ફળ છે. જે આવી પ્રખર વિદ્વતા મેળવવા છતાં આત્મધ્યાન તરફ તેની પ્રવૃત્તિ નજ હાય પણ કેવળ- સર્વશાસ્ત્રો ભણવાં અને બીજાને ઉપદેશ કરે તેટલામાં જ તે વિદ્વાન અટકી જાય તે જરૂર સમજવું કે આત્મધ્યાન વિના આ શાસ્ત્રનું જ્ઞાન એ કેવળ સંસારજ છે સંસારનું જ કારણ છે. જેમ મૂઢચિત્તવાળા અ. જ્ઞાની જેને પુત્ર, સી, ધન, ધાન્યાદિ એ સંસાર છે, તેમ આત્મજ્ઞાન વિનાના પંડીતને શાસ્ત્ર જ્ઞાન એ પણ એક કમાઈ ખાવાનું સાધન છે. રૂપાંતરે તે પણ એક સંસા૨જ છે. આ કર્મ ભૂમિમાં મનુષ્યપણાસાથે પરમ ઉત્કૃષ્ટ જ્ઞાન રૂપ બીજને મેળવીને જે છ આત્મધ્યાન રૂપ છે. તીની તરફ પ્રવૃત્તિ કરતા નથી તેઓ અપબધિવાળા બાળ જીવેજ છે એમ સમજવું. Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અહા! શું મોહનું જોર છે ! માછલીઓને પકડવાના કાંટા ઉપર રહેલ માંસના ટુકડા તરફ લલચાઈ રહેલી માછલીની માફક, આ વિશ્વના વિષય સુખમાંથી છુટા થવું તે મુશ્કેલી ભરેલું કામ છે. આ ભોગ સુખમાં આશક્ત થયેલા જીવો ઉત્તમ ધ્યાનને પણ ત્યાગ કરે છે અને ભાવી અ રૂપ વિષયે તરફ ઘસડાતા જાય છે આવા મેહને ધિક્કાર છે. આત્મતત્ત્વને નહિ જાણનારા, વિપરીત જ્ઞાન તરફ પ્રવૃત્તિ કરી રહેલા, હિત અહિતના વિવેક વિના અંધ જેવા જણાતા અને વર્તમાન કાળને જ જોનારા, ભવિષ્યને વિચાર કે દરકાર નહિ કરનારા જીવે ભાવિકાળમાં અનેક યાતનાઓ-પીડાએ સહન કરતા રહે છે. અહા! આ આધિ માનસીક પીડાઓ, વ્યાધિ શારીરિક પીડાઓ, વૃધ્ધાવસ્થા, જન્મ, મરણ અને શોકાદિ ઉપદ્રવવાળા ભીષણ સંસાર તરફ એ મનુષ્યો ! જરા નજરતે કરો, એ સંસાર કેટલાં કેટલાં દુઃખોથી ભરપુર છે, છતાં પણ તે મહાધિન છે! તમે તેનાથી કેમ ઉગ નથી પામતા? તમને વૈરાગ્ય પ્રગટ નથી એ મહાન ખેદની વાત છે. પામા–-ખસના રોગ વાળા મનુષ્યો ખરજ ખણવામાં સુખમાને છે પણ પરિણામે અશાંતિ વધે છે, તેમ કેટલા એક મનુષ્ય કર્તવ્યને અકર્તવ્ય રૂપે અકર્તવ્યને કર્તવ્ય રૂપે અને દુઃખને સુખ રૂપે માને છે, પણ પરિણામે તે વિ. પરિત પ્રવૃત્તિ તેમને દુખદાઈ નિવડે છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ખારા પાણીને દૂર કરી ખેતરમાં મીઠા પાણીને યોગ કરવાથી બીજ જેવીરીતે ઉગી નીકળે છે તેમ તત્વજ્ઞાન. સાંભળવાથી, તત્વજ્ઞાન રૂ૫ મીઠા પાણીના સીંચનથી ધ્યાન. રૂ૫ મીઠાં ફળને ઉદય વૃધ્ધિ પામે છે. ખારા પાણી સરખી ભેગ બુધિ-વિષ તરફની લાગણીને નિરંતર ત્યાગ કરે અને મધુર પાણી સમાન તત્ત્વજ્ઞાનનું શ્રવણ કરવા રૂ૫ સિંચન કરવું, એટલે બેધિબીજ વૃદ્ધિ પામી મોક્ષ રૂ૫ ફળ આપશે. આજ આપણે છેવટનું ધ્યેય અને. પ્રાપ્તવ્ય છે, કુતર્કો અને વિતર્કો એ મનના વ્યાધિ છે, ધ્યાનના તે શત્રુ છે, જ્ઞાનને અટકાવનાર છે, શાંતિના વિરોધી છે, શ્રદ્ધાનો નાશ કરનાર છે, અભિમાનને પિષણ આપનાર છે, માટે મોક્ષની ઈચ્છાવાળા છએ કુતર્કો અને વિતર્કોમાં મિથ્યા અભિનિવેશ—કદાગ્રહ રાખે યોગ્ય નથી પણ મેલ મહેલમાં પ્રવેશ કરાવનાર આત્મા તવ તરફ સદ્ભાવ રાખ યોગ્ય છે. જેઓ પરમ શુધ્ધ અને બુદ્ધ આશયવાળા છે આદર પુર્વક નિરંતર આ પ્રમાણે શુધ્ધ ચૈતન્યનું ચિંતન કરે. છે, તેઓ દુઃખના સ્થાન રૂપ કર્મને અને ભવને ત્યાગ કરીને નિરૂપમ, અખંડ, અનંત, અતીન્દ્રિય અને અવિનાશી આ-- ત્મિક સુખ પામી સદા આનંદમય સ્થિતિ પામે છે. ઈતિ મોક્ષાધિકાર સમાપ્ત, Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પ્રકરણ આઠમું ચારિત્ર અધિકાર. આ સાત અથવા પુન્ય પાપને જુદાં ગણવામાં આવે તે નવ તત્ત્વ થાય છે. આ તત્વના જ્ઞાનથી જાણવા, ગ્રહણ, કરવા અને ત્યાગ કરવા ગ્ય વસ્તુ તત્ત્વનો નિશ્ચય થાય છે કે, જીવ અને અજીવ જાણવા યોગ્ય છે. આશ્રવ અને બંધ ત્યાગ કરવા યોગ્ય છે અને સંવર નિર્જરા તથા મેક્ષ ગ્રહણ કરવા ગ્ય છે. આ બધું નિશ્ચય કર્યા પછી આ વતાં કર્મો કેવી રીતે અટકાવવાં અને પૂર્વનાં કર્મો કેવી રીતે કાઢી નાખવા તે માટે પ્રયત્ન કરે એ બાકી રહે છે. તેને માટે ચારિત્ર ગ્રહણ કરવાની જરૂર છે એટલે આ અધિકારમાં ચારિત્ર સંબંધી હકીક્ત આપવામાં આવશે. દેશ કાળને વિચાર કરી, પિતાની સબળતા કે નિર્બળતા તપાસી, પોતાની શક્તિને કોઈ પણ રીત ન છુપાવતાં આત્માથિ જીવાએ ચારિત્રના માર્ગમાં પુરૂષાર્થ કરે. - ઈચ્છા ઘણી પ્રબળ હોવા છતાં, જે શરીર દ્વારા સ્થિતા અને પુરૂષાર્થ કરવાનો છે, તે શરીરના પ્રમાણમાં થઈ શકે છે. મનુષ્ય ઘણે બળવાન હોય છતાં તેને વાપરવાનાં–કામ કરવાનાં હથીયારો મજબુત અને ટકાઉ ન હોય તે તેને પુરૂષાર્થ એટલે ઉપયોગી થતું નથી. અર્થાત્ હથીયારના પ્રમાણમાં પુરૂષાર્થ થઈ શકે છે. હથીચાર નબળાં હોય અને જે વધારે વાપરવામાં આવે તે Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ હથીયાર તુટી જાય છે, તેમ શરીર રૂપ હથીયાર નિર્માલ્યનિર્મળ હોવાથી તના માપ પ્રમાણે, તે સહન કરી શકે તેટલેા પુરૂષાર્થ કરવામાં આવે તે તે સફળ થાય છે, જો વધારે પડતા પ્રમાણમાં મહેનત કરવામાં આવે તે શરીર કામ કરતું અટકી જાય છે, અને અ ંતે આગળ જઈ પાછા પડવા જેવું પિરણામ આવે છે, માટેજ જ્ઞાનીઓ કહે છે કે વજ્રરૂષભ નારાચ સઘયણ—વજા જેવી મજબુતાઈ વાળા શરીર દ્વારાએજ મેાક્ષ પ્રાપ્ત કરી શકાય છે, તેના અભાવે ખીજા સ ંઘયણાવાળા શરીર વડે માક્ષ મળતું નથી. એ ઉપરથી કહેવાના આશય એ છે કે જેમ મેાક્ષ મેળવવામાં બીજા સાધના ઉપયાગી છે, તેમ શરીર પણ તેટકુંજ ઉપયાગી સાધન છે, છતાં મનુષ્યાએ હિમ્મત હારવાનુંકાંઈ કારણ નથી. આ શરીર દ્વારા મેાક્ષ પ્રાપ્ત ન થાય તા પણ એક લવ કરીને માક્ષ પ્રાપ્ત થાય તેવું એકાવતારી પણું અત્યારે મેળવી શકાય છે, છેવટે એ પાંચદશ કે પન્નર ભવે પણ મેાક્ષ પ્રાપ્ત કરી શકાય છે, માટે છેવટના સઘયણુ વાળા શરીર વડે પણ પુરૂષાર્થ કરવામાં કચાશ ન રાખવી. કોઇ મનુષ્ય ઉતાવળા ચાલે અને કોઈ ધીમા ચાલે, ફાઇ સિધ્ધે સરલ રસ્તે થઈને જાય અને કાઇ વાંકા ચક્રરાવા વાળા રસ્તે થઈને જાય, આમ ગતિ અને માર્ગમાં ફેર હાવા છતાં–ભિન્નતા હોવા છતાં પણ પહેાંચવાનું સ્થાનતા એકજ છે. કરવાનું કાર્યતા એકજ છે, અને તે સ શુભાશુભ કર્મોના ક્ષય કરીને નિર્વાણુ સ્થાન—માક્ષ પદ પા Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૭. મવું તે છે, આ પદની પ્રાપ્તિનો માર્ગ છે સમ્યફ ચારિત્ર છે. જ્ઞાનથી વસ્તુને બોધકર્તવ્યનું ભાન થયા પછી દર્શન દ્વારા તે બાબતમાં દૃઢ શ્રધ્ધાન આવ્યા પછી તે પ્રમાણે વર્તન કરવું અને નિશાન વાળું સાધ્ય પ્રાપ્ત કરવું એ સમ્યફ ચારિત્ર દ્વારા પ્રાપ્ત થાય છે, ચારિત્ર એટલે વર્તન, ચારિત્ર એટલે આઠ કર્મને જે સંચય થયેલ છે, તેને કાઢી નાખવો તે. તેનું ફળ આત્માના શુધ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થવી, આત્માની દબાયેલી અનંત શક્તિઓને પ્રગટ કરવી તે છે. ચારિત્ર ગ્રહણ કરનાર ને ઉત્સાહ અને શારીરિક તથા માનસીક બળના પ્રમાણમાં ચારિત્રના અનેક ભેદ છે, તે અપેક્ષાએ સ્થવિરકલ્પી, જિન કલ્પી, સ્વયં બુધ અને પ્રત્યેક બુદ્ધ એમ ચાર પ્રકારના ચારિત્ર ધારણ કરનાર છાના ભેદ છે. કોઈ પણ જીવની હિંસા પિોતે કરવી નહિં, બીજા પાસે કરાવવી નહિં અને હિંસા કરનારને અનુમોદન આપવું નહિં. આ હિંસા મન વચન અને શરીર વડે કરવી નહિ, કરાવવી નહીં અને કરનારની અનુમોદના કરવી નહિં એમ નવભેદે પ્રથમ મહાવ્રત પાલન કરવું. બીજા મહાવ્રતમાં મન વચન શરીર વડે અસત્ય બેલવું નહિં, બીજા પાસે અસત્ય બેલાવવું નહિં અને અસત્ય બેલનારાને અનુમોદન આપવું નહિં એ પ્રમાણે બી જુ મહાવ્રત પાલન કરવું. , | Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ત્રીજા મહાવ્રતમાં મન વચન શરીરે કરી નાનીમોટી ચારી કરવી નહિ', કરાવવી નહિં અને ચારી કરનારની પ્રશ ંસા પશુ ન કરવી અને ધણીની-વસ્તુના માલીકની આાથી, પોતાને ખપી શકે તેવી વસ્તુ શુદ્ઘિની આજ્ઞાએ ગ્રહણ કરવી, એ ત્રીજું મહાવ્રત છે. ચોથા મહાવ્રતમાં મન વચન શરીર વડે દેવ મનુષ્ય અને તિય ઇંચ સખંધી મૈથુન સેવવું નહિ. સેવરાવવું નહિ. અને સેવનારાની પ્રશંસા કરવી નહિં એ ચેાથુ' મહાવ્રત છે. પાંચમા મહાવ્રતમાં ધન્ય ધાન્યાદિ નવ પ્રકારના ૫ગ્રિહ મન વચન શરીર વડે રાખવાના, રખાવવાના અને અનુમાદન કરવાના ત્યાગ કરવામાં આવે છે. આ પ્રમાણે ચારે પ્રકારના સાધુઓને પાંચ મહાવ્રત પાલન કરવાનું હાય છે. વિશેષમાં ધર્મોપકરણ સંયમમાં સહાયક, વજ્ર પાત્ર ઓછાં વધતાં રાખવાં કે ન રાખવાનાં સંબધમાં તેઓ વચ્ચે તફાવત હાય છે. સ્થવિરકલ્પી સાધુઓમાં માળ, ગ્લાન, વૃધ્ધ, તપસ્વી, રાજકુમારાદિ અનેકના સમાવેશ થાય છે, તેઓની શારીરિક સ ંપત્તિ નબળી હાવાના કારણે વસ્ર પાત્રાદિની જરૂર રહે છે. આ કલ્પમાં આચાર્ય, ઉપાધ્યાય પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક આદિની પદવીઓના અધિકાર હાય છે. અધા સમુદાયના ઉપરીને ગચ્છાધિપતિ, આચાર્ય, ગણી વિગેરે કહેવામાં આવે છે. તેઓ શિષ્યાને સુત્રના અ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ ભણાવે છે, તેની સાર સંભાળ રાખે છે, ધર્મ માર્ગમાં પ્રેરણું કરે છે, આડે માર્ગે જતા હોય તે વારે છે, વારંવાર પ્રેરણા કરી આગળ વધારે છે. ઉપાધ્યાયજી સૂત્રને પાઠ આપે છે. પ્રવર્તક ધર્મ ક્રિયામાં પ્રવર્તાવે છે. સ્થવિર જ્ઞાનમાં અને ક્રિયામાં તથા વર્ષોમાં વૃધ્ધ હોય છે, ચારિત્રના માર્ગમાં સિદાતા-ઉત્સાહ ભંગ થતા શિષ્યોને તે ઉત્સાહિત કરે છે, ચારિત્રમાં સ્થિર કરે છે. ગણવચ્છેદક ગચ્છને સમુદાયને વસ્ત્ર પાત્રાદિની બધી સગવડ કરી આપે છે. આ સર્વ વિરક૯પમાં હોય છે. સાધ્વીઓમાં પણ મુખ્ય આગેવાનને પ્રવર્તની કહે છે. તેની નીશ્રાએ બીજી બધી સાધ્વીઓ તેની આજ્ઞામાં રહે છે આ પ્રવર્તની સૂત્રાર્થની જાણકાર હોય છે. જ્ઞાન અને ઉમરમાં પણ વૃધ્ધ-ઠરેલ હોય છે, બધી સાધ્વીઓને યથા ગ્ય પણે સાધ્વીના માર્ગમાં પ્રવર્તાવે છે, સૂત્રાર્થ ભણાવે છે, ચારિત્રમાં અસ્થિરને સ્થિર કરે છે, એને મહત્તાપણું કહે છે. આ સ્થવિર ક૯૫માં રજોહરણ અને મુહપતિ એ બને તે અવશ્ય હોય છે, ઉપરાંતમાં વસ્ત્રો રાખવામાં આવે છે, એક ગરમ ઉનનું વસ્ત્ર, બે સુતરનાં ઓઢવાનાં વસ્ત્રો, એક ચલપટ્ટનીચે પહેરવાનું, સંથારો પાથરવાનું સુવા માટે, અને તેના ઉપર પાથરવાને ઉત્તર પટ્ટો, આટલાં વસ્ત્રો તેઓ ઓછામાં ઓછાં રાખે છે. ખાવાને માટે પાત્ર રાખવામાં આવે છે, અને. પાત્ર રાખવાને ઝેળી પ્રમુખ પાત્ર ઉપયેગી ઉપકરણે હેય છે, આ સિવાય જરૂર પડતાં પુસ્તકે ગૃહસ્થો પાસેથી તે Page #155 -------------------------------------------------------------------------- ________________ એ વાંચવા ભણવા લે છે અને જરૂર ન હોય ત્યારે તે પાછાં આપીદે છે. - સાધુ કરતાં સાધ્વીઓને અડગ્રણાદિ કારણે થોડાં વિશેષ ઉપકરણે હોય છે, તે સાધુ સાધ્વીઓ આઠ મહીના જુદા જુદા સ્થળે વિચરે છે, અને ચોમાસાના ચારમાસ એક સ્થળે રહે છે. એમ આઠ અને એક ચોમાસાને મળી નવકલ્પી વિહાર કહેવામાં આવે છે. છુટા કાળમાં એટલે ચેમાસા સિવાય સાધુઓને એક સ્થળે એક મહીનાથી વધારે વખત રહેવાની આજ્ઞા હોતી નથી, જરૂર પ્રસંગે મહીનાની અંદર પણ વિહાર કરી જાય. જ્યાં તેમણે એક વર્ષ માસું કર્યું હોય ત્યાં ઓછામાં ઓછા બે વર્ષના આંતરા સિવાય ચોમાસું કરવાની ‘મનાઈ હોય છે, એકી સાથે બે ચોમાસાં કરવાની આજ્ઞા હોતી નથી અને જ્યાં એક મહીને રહી હોય ત્યાં પણ બે મહિનાના આંતરા સિવાય કરીને માસ કહ૫ કરવાને અધિકાર નથી. કેઈરેગાદિ કારણે રહેવાની જરૂર પડે તે પણ તે ગામમાં બીજું મુકામ હોય ત્યાં સુધી તે મુકામમાં રહે નહિં અને તેજ મુકામમાં રહેવાની જરૂર પડે તે જે સ્થળે માસ કલ્પ કર્યો હોય તેથી બીજા ભાગ કે ખુણ ઉપર જઈને રહે પણ છતી શકિતએ વધારે વખત ત્યાં રહે નહિં. શરીરચલી ન શકે તેમ હોય અથવા કેઈ અપૂર્વ જ્ઞાન કે વિદ્યામાં વધારો થતો હોય કે તે સમાગમ બીજે ન હોય તે વધારે વખત પૂર્વે કહેલી કલ્પની મર્યાદા સાચવીને રહી શકે. ઓછામાં ઓછા બે સાધુઓ વિચરે. તેમાં પણ એક Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ગીતાર્થ હાવા એઇએ, એટલે સૂત્રઅર્થના રહેણ્યના જાણુકા૨ હાય તેની નિશ્રાએ અનેક સાધુએ વિચરી શકે છે. સાધુઓ પહેલે પાહાર નવું ભણે, ખીજે પહેા૨ે તેના અર્થ વિચારે. સશક્ત સાધુ દિવસમાં એકવાર ભાજન કરે, ગ્લાન, ખાળ, વૃદ્ધ અને વધારે અભ્યાસ કરનાર એકથી વધારે વાર પણ નિર્દોષ આહારાદિ કરી શકે છે. ઉનાળા કરતાં શીયાળામાં અને શિયાળા કરતાં ચામાસામાં વિશેષ પ્રકારે તપશ્ચર્યા કરવી જોઈએ. ચેામાસામાં મજબુત બાંધાત્રાળો સાધુઓએ ઘી દુધઆદિ વિકૃતિના ત્યાગ કરવા જોઇએ. એ વખત પ્રતિક્રમણ નિત્ય કરવું અને શત્રે સ્વાધ્યાય કરી ધ્યાન કરવું જોઇએ. આપસઆપસમાં ભણુવું અને ભણાવવું. દિવસ રાત્રિના મોટા ભાગ નવીન જ્ઞાનના અભ્યાસ, સ્વાધ્યાય અને ધ્યાનમાં નિર્ગમન કરવા જોઇશે. સાધુ અને સાધ્વીઓાના આચાર પ્રાયે સરખા છે. વિશેષમાં સાધ્વીઓને સાધુ કરતાં ઘેાડાં વધારે વજ્રો રાખવાં પડે છે. એક માસ પને બદલે અમે મહીનાને તેમને માસકલ્પ હોય છે. એ મહીના પછી તેમણે અવશ્ય વિહાર કરવા જોઈએ, જ્યાં સુધી ચાલવાની શક્તિ હાય ત્યાંસુધી એક સ્થળે બીજું ચામાસું ન કરવું. ત્રણ સાધ્વીથી ઓછી સાધ્વીઓએ વિહાર ન કરવા. સાધ્વીઓએ સારા મનુષ્યની વસ્તીવાળા ગામમાં રહેવું જોઇએ. સાધુએ તે જગલમાં પણ રહી શકે છે. વૃક્ષની નીચે પણ રાની સેટ કરી શકે Page #157 -------------------------------------------------------------------------- ________________ " - ૧૪૨ છે. નવીન શિખ્ય ગુરૂની પરીક્ષામાં પસાર થયા પછી કરવા. તેમાં પણ તેનાં માબાપ અને સ્ત્રીની રજા મળ્યા પછી દીક્ષા આપવી. સ્ત્રી દીક્ષા લેનારને તેના પતિની મુખ્ય આરા જોઈએ. પતિના અભાવે તેને પાલક માતાપિતા સ્વસુર વર્ગ અને પુત્રાદિની આજ્ઞા મેળવી દીક્ષા આપવી. - આસર્વ સ્થવિરકલ્પી સાધુ સાધ્વીઓને આચાર છે. આ પ્રમાણે આચારમાં દઢ થયેલ મુનિ ભવિષ્યમાં વધારે કિલષ્ટ કર્મ ખપાવવા સમુદાયથી અલગ થઈ જિનકલ્પને માર્ગ આદરે છે. આ માર્ગ ઘણું કઠણ છે. પૂર્વે બતાવેલા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર અને ગણવચ્છેદક વિગેરે આ માર્ગમાં પ્રાયે વિશેષતાઓ જોડાય છે. - જિનને કલ્પ–આચાર તે જિન કલ૫. જિનેશ્વરની માફક મહાન સુરવીરતા વાળી નિરપેક્ષતાવાળી-નિરાધારતાવાળી, સ્વાવલંબી પ્રવૃત્તિ આ માર્ગમાં હોય છે. આજિન કલ્પીઓ કઈ વસ્ત્ર પાત્ર રાખે છે અને કેઈ નથી પણ રાખતા, હસ્ત પાત્રની લબ્ધિવાળાએ પાત્ર રાખતા નથી. તેમજ વસ્ત્રવિના રહી શકનારા વસ્ત્રને પણ ત્યાગ કરે છે. રજોહરણ અને મુહપત્તિ હોય છે. આ માર્ગ સ્વીકારવા પહેલાં સ્થવિર કલ્પમાં રહીને તેઓ પ્રથમ જિન૫ પ્રમાણે ચાલવાની તૈયારીઓ-તુલનાઓ કરે છે. તે - પ્રથમતાની તુલના કરે છે, એટલે વિશેષ તપ કરવાની ટેવ પાડે છે. કેમકે કઈ પણ દેવાદિકના ઉપસર્ગ પ્રસંગે Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩. સુધા–ભુખ તેમને પોતાના નિયમિત નિયમેથી ચલાયમાન ન કરી શકે માટે એક ઉપવાસથી લઈ છ મહીનાના ઉપવાસ થાય ત્યાં સુધી સુધાથી ચલાયમાન ન થાય તેટલી તૈિયારી રાખે છે બીજી સત્વભાવનાની તુલના કરે છે. આ તુલનામાં તેઓ ભય તથા નિદ્રાઉપર કાબુ મેળવે છે. આ માટે પ્રથમ પિતે રહેતા હોય તે મુકામમાં ઉભા ઉભા કાર્યોત્સર્ગ કરે છે. પછી ઉપાશ્રયબાહાર ધ્યાનસ્થિતિમાં ઉભા રહે છે. પછી ચારમાર્ગવાળા ચેકમાં ઉભા રહી કાયોત્સર્ગ મુદ્રામાં ધ્યાન કરે છે. ત્યાર પછી નિર્જન પ્રદેશવાળાં શુન્ય ઘરમાં કાર્યો ત્સર્ગ કરે છે અને છેવટે મશાને આદિભવાળી ભૂમિમાં નિર્ભયપણે કાર્યોત્સર્ગમાં રહી ધ્યાન કરે છે. આ પ્રમાણે નિદ્રાને જય અને પિતાના સત્ત્વને ઉત્તેજીત કરનારી સત્ય ભાવનાની તુલના કરે છે અને પોતાને એમ લાગે કે હવે નિદ્રા, ભય હેરાન કરે તેમ નથી ત્યાર પછી તેઓ જંગઅલમાં રહેવાની શરૂયાત કરે છે. ૨ : ત્રીજી તેઓ સૂત્ર ભાવનાને કેળવે છે. સૂત્રનું-સિદ્ધાંતનું જ્ઞાન તે એટલું બધું દૃઢ કરે છે કે લાંબો વખત ગણવાડમાં ન આવે તે પણ પોતાના નામની માફક તે ભૂલતા નથી, સૂત્રનું જ્યારે તેઓ પરાવર્તન કરે છે–ગણે છે ત્યારે તે ઉપરથી કાળનું માપ કાઢી શકે છે કે આટલું ગણતાં આટલા કલાકે થાય છે અને તે પ્રમાણે જ વખત થયે હેય છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ હવે તેમની પાસે પુસ્તકે હાતાં નથી તેથી બધું જ્ઞાન તેમને માટેજ હોય છે. ૩ ચાથી એકત્વ ભાવનાને તેઓ કેળવે છે. પ્રથમ સાધુના સમુદાયમાં રહેવા છતાં પણ તેનાથી અલગ હાય તેમ પરસ્પર આલાપસ લાપ કરવા, અન્યા અન્ય કથા પ્રશ્નધ કરવા. આદિ ધ કરે છે. આ પ્રમાણે બાહ્ય-ઉપરથી મમત્ત્વ ત્યાગે છે અને દેહ ઉપધિ આદિ અભ્યતર મમત્વને પણ આત્માથી ભિન્ન નણીને છેવટે તેના ત્યાગ કરે છે. આ પ્રમાણે એકત્વ ભાવના કેળવ્યાથી જ ગ્લામાં વનામાં સ્મશાન આદિસ્થળે એકલા રહેવાના પ્રસંગ આવે છે ત્યારે તેમને તે વિષે જરાપણુ બેચેની જેવું કે અણુગમતું લાગતું નથી. પણ એકાંતવાસ તેમના જ્ઞાન ધ્યાનના વધારામાં મદદગાર થઈ પડે છે. ૪ પાંચમી ખળ ભાવનાની તેએ તુલના કરે છે કેળવે છે. આ ભાવના કેળવવાની મુખ્ય જરૂર એ છે કે જંગલમાં, ટાઢ, તાપ, વર્ષાની ઠંડી સહીચ્યાદિમાં અને તેમાં પણ નાના પણ અભાવ હાય તેવી સ્થિતિમાં તેમને રહેવું પડે છે. એટલે અત્યારના વખતના માટા કસરત બાજ સેન્ડાના જેવા તેઓ પેાતાના અવયવાને હૃદ્ધ અનાવે છે, જેને લઇને તેઓને ટાઢ તાય કે સરદીની જાપણુ અસર થતી નથી, એટલે જિન કહુપી સાચુંએનું શરીર ખળ ખીજા કરતાં અહુજ મજ્બુત હોય છે તે સાથે મનેમળ પણ મજમુત Page #160 -------------------------------------------------------------------------- ________________ * * * * * * કરે છે જેથી તપઆદિ કરવાથી શરીરબળ નિર્બળ થાય છ ધૃતિબળને લઈ પરિષહ ઉપસર્ગાદિથી પરાભવ પામતા નથી , આ પ્રમાણે પાંચ પ્રકારની તુલના કરીને પોતાની તે માર્ગમાં પ્રવેશ કરવાની યોગ્યતા જણાતાં સ્થવિરકલ્પને ત્યાગ કરી જિનકલ્પને માર્ગ સ્વીકારે છે. તેઓ કઈ વખતે એકથી વધારે પણ સાથે હોય છે. સાધુના વેષ તરીકે રજોહરણ મુહપત્તિ રાખે છે. અમુક જ જાતને રજોહરણ રાખવે તો આગ્રહ નથી. મયુર પિચ્છને પણ હરણ હેય છે. પરંતુ બહેળે ભાગે ઉનને જ હેય છે. ત્રીજી પિરસીએ-ત્રીજા પહોરે તેઓ ભિક્ષા કરવા નીકળે છે અને કરપાત્ર હોય તે હાથમાં લઈને ખાઈ લે છે, પાણી સાથે પી. લે છે. કેઈ વખતે પાણી વિના પણ ચલાવી લે છે. તેઓ નિત્ય એક વખત આહાર કરેજ તે નિયમ નથી. ઉપવાસ પણ કરે છે. પણ એક વખતથી વધારે વખત ભોજન લેતા નથી.રોગાદિ કારણે પણ તેઓ અપવાદ માર્ગ સ્વીકારતા નથી. ઔષધ કરાવતા નથી. તેમ બીજાની પાસે સેવા પણ તેઓ કરાવતા નથી. વિહાર કરશે હાય લે પણ ત્રીજી પારસીએ બપોર પછી કરે છે. ગામની નજીક એક રાત્રી રહે છે, શહેર નજીક પાંચ રાત્રી રહે છે. પરીષહ અને ઉપસર્ગો સહન કરે છે. ઘણી વખત એકાદી વિચરે છે. ઘણેભાગે મૌનપણેજ ફરે છે કોઈ પ્રસંગે ધર્મોપદેશ પણ આપે છે. જમીન ઉપર ઉત્કટિક આસને બેસે છેસુવાને માટે જમીન અને ૧૦ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૪૬ આઢવાને માટે આકાશ હાય છે; જે કાઈ વાલ સિ’હુ પ્રમુખ હિંસક પ્રાણી સન્મુખ આવતું હોય તા તે તેના ભયથી ઉન્માર્ગે ચાલતા નથી. પશુ એક ખરા વીરને છાજે તેમ સિદ્ધા તેની સામાજ ચાલ્યા જાય છે. જ્યાં દિવસ આથમે ત્યાંજ કાયાત્સર્ગ ધ્યાન પરાયણ” થાય છે. તેના જીવનના મોટા ભાગ ક્લિષ્ટ કર્યાં ખપાવવાં, જે જે મુશ્કેલી આવે તે સહન કરવી, સમભાવ રાખવા, ક્રોધાદિને અવકાશ ન આપવા અને ધ્યાન પરાયણ રહી આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તેમાં વ્યતીત કરે છે. તેએ સ્વાવલંબી હાય છે. બીજાના ઉપર આધાર રાખતાજ નથી, બીજાની મદદāતાજ નથી. ઉદય આવેલ કર્મ સહન કરે છે. ઉદીરણા કરીને સત્તામાં પડેલાં કર્મોને ખાહાર લાવી સમભાવે ભાગવીને નિર્જરી નાખે છે. તેઓનું જ્ઞાન નવથી દેશપૂર્વસુધીનુ હાય છે. અપ્રમત્ત દશા પ્રશ ંસા કરવા જેવી હાય છે; તેઓનુ` શરીર પ્રથમ સંઘયણવાળુ વજના જેવું મજશ્રુત હોય છે. આ માર્ગને જિનકલ્પીના માર્ગ કહે છે. સ્વયં બુદ્ધ. પાતાની મેળે ખેષ પામેલા, આત્મામાં જાગૃત થયેલા, સત્યને સમજેલા તેને સ્વયં બુદ્ધ કહે છે. જોકે પાછલા જન્મમાં તા તેમને પણ ગુરૂ ડાય છે પણ આવાત તે। આ ચાલુ ભવ આશ્રયી છે કે, આભવમાં તેને કોઇએ એધ આપેલે હાતા નથી પણ જાતિ સ્મરણ થવાથી—પાછલા જન્મનું જ્ઞાન થવાથી તેઓ Page #162 -------------------------------------------------------------------------- ________________ પોતાની મેળે આ માળે ચાલેલા ડાય છે,માટે તેમને સ્વયં બુદ્ધ કહે છે. જે સ્વયં બુદ્ધ થાયછે તે સને પાછલા જન્મનું જ્ઞાન હાય છે જ; અને તેથી તેમને સમ્યક્ દર્શન પણુ પ્રગટેલું વ્હાય છે. જો તેઓને પાછલા જન્મનું પૂર્વનું ભણેલુ જ્ઞાન હાય છે તે તેને ધ્રુવા સાધુના વેશ રજોહરણ મુહપત્તિ આદિ આપે છે, જો પૂર્વનુ જ્ઞાન ન હેાય અને નવું ભણવાનુ હાય છે તેા ગુરૂની પાસે જાય છે અને શુરૂ તેને વેશ છે આપે છે. સાધુના વેશમાં રોહણ, મુહપત્તિ એક ઉનનું અને એ સુતરનાં કપડાં અને પાત્ર આટલું હાય છે. તેઓ એકલા પણ રહે છે અને સાધુઓના સમુદાયમાં નવીન જ્ઞાન ભણવા માટે અથવા પેાતાની ઇચ્છાથી પણ રહે છે. પૂર્વ જન્મનું જ્ઞાન હાવાથી ધર્મ કર્મના કળાના અનુભવ તેમને પ્રત્યક્ષ થયેલા હાય છે એટલે જ્ઞાન ધ્યાનમાં આગળ વધી આત્માને ઉજવળ કરવાના-આત્માની બધી શક્તિએ પ્રગટ કરવાનો પ્રમળ પુરૂષાથ અપ્રમત્તપણે રહીને તેઓ કરે છે. પ્રત્યેક બુધ્ધ. બહારનું કાઈ પણ કારણ દેખીને તે ઉપથી સ‘સાર ની અનિત્યતા જાણીને મેષ પામે તેને પ્રત્યેક બુધ્ધ કહે છે. જેમ કરકડુ રાજાએ પ્રથમ મહુજ સુંદર અને બળવાન વૃષભને જોયા હતા. તેજ વૃષભને લાંબા દિવસે જવાથી જર્જરીત રૂપવહીન ગળી ગયેલ શરીર વાળા જોઇને પ્રવિમેધ પામ્યા, પાતાના શરીરની પણ ભાવી એવીજ ' Page #163 -------------------------------------------------------------------------- ________________ १४८ ' સ્થિતિ સમજી ગૃત થઇ સાધુ જીવન સ્વીકાર્યું, આજ પ્રમાણે કાઈ વાદળાંને વિખરાઇ જતાં બ્રેઇને, કાઇ સૂર્ય ચંદ્રને થયેલ રાહુનું ગ્રહણ જોઈને તા કાઈ થાયાજ વખતમાં નવપલ્લવિત મામ્ર વૃક્ષને હુંઠા જેવું નામ શેષ રહેલું જોઇને એષ પામ્યા, જાગૃત થયા. તે સર્વે પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. આ પ્રત્યેકબુધ્ધીને જાતિ સ્મરણથી પૂ જન્મનું જ્ઞાન પણ ડાય છે, ઓછામાં ઓછુ અગીયાર અંગના જ્ઞાનથી લઈ દેશ પૂર્વમાં કાંઇક ન્યૂન એટલું શ્રુત જ્ઞાન હેાય છે. આ સર્વ પૂર્વ જન્મમાં ભળેલું જ્ઞાન હાય છે અને એવા પૂર્વના અભ્યાસને લઈનેજ તે એકાદ આવા ગંભીર બનાવને જોઈને એકદમ જાગૃત થઈ જાય છે, નહિંતર તેથી પણ વિશેષ અનેક બનાવા નજરે જોવા છતાં, નથી ઉપજતા વૈરાગ્ય કે નથી થતું જાતિ સ્મરણ જ્ઞાન. આવા પ્રત્યેક યુદ્ધને દેવા-શાસન દેવા સાધુના વેશ આપે છે. રજોહરણ અને મુહપત્તિ એ વસ્તુ સાધુના ચિન્હ તરીકે તેમની પાસે હાય છે. કેાઈ વખતે આ સાધુનું ચિન્હ પણ તેમની પાસે હાતું નથી, છતાં તેનું વર્તન બહુજ વિશુદ્ધ અને આત્મ જાગૃતિથી ભરપૂર હાય છે. આ પ્રત્યેક બુધ્ધા ગચ્છસમુદાયમાં રહેતા નથી પણ એકાકી વિચરે છે અને અહર્નિશ આત્મધ્યાનમાં તત્પર રહે છે. ઉપર પ્રમાણે ચાર પ્રકારના સાધુએ. આાચાર ભેદને લીધે બતાવવામાં આવ્યા છે તે બધાની તૈયાતિ તીર્થંકર Page #164 -------------------------------------------------------------------------- ________________ દેવ-ભગવાન મહાવીરના વખતમાં હતી, દરેકની પ્રિન્સમાં શકિતના પ્રમાણમાં ફેર હોવા છતાં અષાનું સાધ્ય તે એક જ હોય છે. ત્યાગી જીવન, - આ ચારે પ્રકારના સાધુઓ ત્યાગી જીવવાળા હાઈ ચારિત્રના માર્ગમાં સર્વ પ્રકારના પાપના આરંભેને ત્યાગ કરે છે. પરાધીનતાના કારણરૂપ ઘર કુટુંબ સ્ત્રી વિગેરે બં ધને મૂકી દે છે. સદા આત્મ ઉપગ જાગ્રત રાખે છે. શરીરની શોભાના કારણરૂપ સંસ્કાર કરતા નથી. માથાના કેશને લોચ કરે છે. જેનાથી પ્રમાદ વધે–આત્મભાન ભૂલાય તેવા સંયોગોને-મનુષ્યાદિને પરિચય કરતા નથી. પરની અપેક્ષા રાખતા નથી, આત્મબળ ઉપર શ્રદ્ધા રાખીને બધી પ્રવૃત્તિ કરે છે. મનને નિર્વિકારી રાખે છે, બીજાને દયા ઉત્પન્ન થાય તેવી કાંઈપણ યાચના કરતા નથી, પણ ધર્મના નિયમ પ્રમાણે જે સ્વભાવિક ભિક્ષામાં મળી આવે તેમાં સંતોષ માને છે. કોધાદિ કષાયને દૂર કરે છે, પાંચ ઈન્દ્રિયને વશ કરે છે તેના ઈષ્ટ કે અનિષ્ટ વિષમાં રાગદ્વેષ કરતા નથી, જ્ઞાન અને ક્રિયામાં દેશકાળ અનુસાર પ્રવૃત્તિ કરતા ગુરૂની પાસે દિક્ષા ગ્રહણ કરવામાં આવે છે. આત્મજાગૃતિ વિનાના કેવળ કર્મકાંડમાં–ક્રિયામાર્ગમાં આનંદ માનનાર ગુરૂથી અમકમાણ થતું નથી કેમકે Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ તેઓની પ્રવૃત્તિ અંધ માણસના જેવી છે. જે પાતે જ્ઞાન વિના ખરા માત્ર જાણી શકતા નથી તે બીજા પેાતાના આશ્રિતાને કેવી રીતે આગળ વધારી શકશે? તેમજ જે જ્ઞાનના જાણકાર હેાવા છતાં તે તે માર્ગમાં પ્રવૃત્તિ કરતા. ન હાય તેઓ પણ પ્રભુના માર્ગના નાયક થવાને લાયક નથી, જ્ઞાન દેખતું તે છે પણ યથાયેાગ્યપણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરતુ ન હાવાથી ચાલવાની તાકાત વિનાનું તે જ્ઞાન પાંગળું છે. માટે આત્મજાગૃતિથી ભરપૂર તેમજ તત્ત્વજ્ઞાન અને ઉત્તમ ચારિત્રમાં પ્રવૃત્તિવાળા ગુણવાન ગુરૂની પાસે આત્મ કલ્યાણના ઈચ્છક જીવાએ સંસારથી પાર પામવા માટે ચારિત્ર ગ્રહણ કરવું અને તેમની પાસે–તેમની નિશ્રાએ રહેવું. . પાંચ મહાવ્રતા પાળવા સાથે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન કરવું. રસ્તે ચાલતાં વનસ્પતિ કે ત્રસ આદિ કાઇ જીવની હિંસા કે તેને દુઃખ ન થાય તેની સંભાળ રાખવી, તેવા જીવાવાળી જમીનથી પડખે થઈને ચાલવું ચાલતા સાડાત્રણ હાથ જમીન ઉપર ષ્ટિ પડે તેવી રીતે નીચી ષ્ટિ કરીને ચાલવું. ૧. એલવામાં બહુજ સાવચેતી રાખવી, ખની શકે ત્યાં સુધી વગર કારણે ન ખેલવું, એલવું પડે તેા પ્રિય, સામાને હિતકારી અને સત્ય બેલવું. તે સિવાય માન રહેવું, ર. ગૃહસ્થે પાતાને માટે લેાજન તૈયાર કર" હેાય તેમાંથી સાત્વિક આહાર ખેતાલીશ દાષ Page #166 -------------------------------------------------------------------------- ________________ રહિત, દેહ ટકાવવા અર્થે લેવું. ૩. કાંઈ વસયાદિ લેવું મૂકવું પડે તે લેતાં મૂકતાં કોઈપણ જીવને દુખ ન થાય તેની વિશધના ન થાય તેવી સાવચેતી રાખવી. ૪. મૂત્ર, મળાદે ત્યાગ કરવો પડે તે પણ જીવ વિનાની નિર્દોષ જમીન ઉ પર ત્યાગવાં, કઈ જીવને આપણું નિમિત્ત દુખ ન થાય તેની સંભાળ રાખવી. ૫. મનમાં કેઈ અશુભ સંકલ્પ ઉઠવા ન દે, ઉઠે તે તરત બંધ કરો, અથવા તે વિચારથી વિરોધી વિચારવડે તેને બદલાવી નાખવે. સારા વિચાર કરવા અથવા કે પણ સંકલ્પ વિકલ્પ ન ઉઠે તેવી રીતે આત્મ ઉપયોગમાં રહેવું. આ મન ગુપ્તિ છે. ૧. સર્વથા માનપણું અમુક વખત સુધી રાખવું અને બોલવું પડે તે સૂત્રમાં કહ્યા પ્રમાણે પ્રિય પથ્ય અને સત્ય બોલવું, આ વચન ગુપ્તિ અને વચન સમિતિ છે. ૩. કાત્સર્ગમાં કાયાને સ્થિર રાખવી, ધ્યાનાદિમાં અડેલ સ્થિરતા વધારવી, વગર કારણે ફર્યાફર ન કરવું પણ અંગોપાંગ સંકેચી સ્થિર થઈને બેસવું. આ શરીરની સ્થિરતા, ચાનાદિમાં મનની સ્થિરતા થવામાં ઉપયોગી સાધન છે એને કાયમુસિ કહે છે. ૩ આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા કહેવાય છે. માતા જેમ પુત્રનું પાલન કરે છે તેમ સાધુ જીવનનું રક્ષણ કરનારી આ આઠ માતાઓ છે. બે વખત આવશ્યક ક્રિયા કરવી. પાંચ મહાવ્રત, Page #167 -------------------------------------------------------------------------- ________________ ' ઉપર શૌચ સામતિ ત્રણે મિ, ઈનિ, કષાય વિગેરેમાં જે જે ગુરૂદેવની આજ્ઞા વિરૂદ્ધ પ્રવર્તાય હાય, અજ્ઞાનુસાર પ્રવૃત્તિ ને થઈ હાર્ય તે માટે દિવસમાં સવાર સાંજ બે વખંત તેની તપાસ કરાવારૂપ આવેયક ક્રિયા છે, દેષ લા હેય તો તેમાં મારી માગી, પ્રાથશ્ચિત લઈ પિતાની ભૂલ સુ. ધારવી, શુદ્ધ થવું, તુટેલા ભાગને સાંધી દે અને ફરીને તેમાં દેષ લાગવારૂપ છિદ્ર ન પડે તેની સાવચેતી રાખવી. આ ભૂમિ ઉપર સુવું, એક વખત ભોજન કરવું, સ્નાનાદિ શું શ્રેષા ન કરવી, આ સર્વ આચારે પાળવા, પ્રમાદને ત્યાગ કરે, દરક્ષણે આત્મભાન ન ભૂલાય તેની સાવચેતી રાખવી, આત્મભાન ભૂલાય તે જાગૃતિ વધારતા રહેવું, આત્મજાગૃતિ વધે તે અભ્યાસ વધારે, તેવાં નિમિત્તા સેવવાં, શાને વધારવું, ભણેલું યાદ કરવારૂપ સ્વાધ્યાય કરે, જડ ચેતનની નિતી કરવા નવીન જ્ઞાનનો અભ્યાસ કરે, બધા પ્રતિબંધ તેને ઉગ્ર વિહારે વિચરવું, છતી શરીબની શતિએ એક સથળે વધારે ન રહેવું, આઠ માસ વિ. હાર કરવા, ચેમાસાના ચાર મહિના એક સ્થળે રહેવું, શ. ક્તિ અનુસાર તપ કર, વિકાર ઉત્પન્ન કરનાર દુધ ઘી આદિ નો ત્યાગ કર, જ્ઞાર્ગદર્શન ચરિત્રમાં વૃદ્ધિ કરતા રહેવું, સત્ય સમજ્યા પછી જ બીજાને ઉપદેશ આપ, સ્યાદ્વાદ માર્ગ બરાબર ન સમજાય ત્યાં સુધી મૈને રહીને અભ્યા"સમાં વધારો કરવો. સત્ય સમજ્યા વિના ઉલટા લોકોને Page #168 -------------------------------------------------------------------------- ________________ ઉંમગ ચઢાવી દેવાથી સંકોરના દ્ધિ થાય છે. અને તે કે સાથ મા ચડાવવા છતાં તેવું જ્ઞાન ને હૈયે હૈ મેન રહેવું તે સારું છે પણ તેને ઉભાગે ચડાવવા તે ઠીક નળી. . . . . . ચરિત્રમાં મદદગાર ઉપકરણે, રહેવાના મુકામે રૂ૫સ્થાપિ વસતી. સાધુ સાધી શાવક શ્રાવિકારૂપ સંઘ, નવ કલ્પી વિહાર, દેઉં ટકાવવા માટે બહાર પાણી અને સમાન્ય મનુષ્યો, આ સર્વેમાંથી જે કોઈ બંધનના કારણુરૂપ પ્રતિબંધ હેય તે દૂર કરશે. તેમને જોઈતી જ્ઞાનાદિની મદદ આપવી. તેમનામાં સુતી પડેલી આત્માની મહાન શક્તિ જાગૃત કરાવવી તેમાં જરાપણ હરકત નથી, પણ તેમના વિના ન જ ચાલે, તે જોઈએ જ, તેમના સુખ દુઃખથી હર્ષ શાક થાય એ રૂપ પ્રતિંબંધ જે બંધનકર્તા છે તેને ત્યાગ કરવી. ખાવામાં, પીવામાં, બેસવામાં, ઉઠવામાં, રહેવામાં, જવામાં આવવામાં એ સર્વ સ્થાને આત્મઉપગ જાગૃત રાખવે, લક્ષ ન ચૂકવું, સાધ્ય ન ભૂલવું એની બરોબર સાવચેતી રાખવી, બીજા જીની હિંસા ન થાય તે તરફ પૂરતું ધ્યાન આપવું, પ્રમાદ પૂર્વક જવું આવવું કરનાર સાધુને પણ સંસારની વૃદ્ધિ કરનાર હિંસા લાગે છે. જ્વરવાળા મનુષ્યને ઘી ખવડાવવાથી રોગની વૃદ્ધિ થવા સાથે તેના દુ:ખમાં વધારે થાય છે જે દી તાવ વિનાના મનુ Page #169 -------------------------------------------------------------------------- ________________ ષ્યને પુષ્ટિને માટે સુખદાયી થાય છે તેમજ યતના પૂર્વકઉપગ પૂર્વક પ્રવૃત્તિ કરનારને આહાર વિહારાદિ ગુણકારી થાય છે, તેજ આહાર વિહારાદિ યતના વિના-ઉપયોગ વિના પ્રમાદી છને કર્મબંધ રૂ૫ દેશ માટે થાય છે. - તે જ્ઞાનવાન હેઈને પણ જે તે પરને પીડા કરતા હેય તે ખરેખર તેનું ચારિત્ર મલિન થાય છે, દી પ્રકાશ. વાળે હોય છે છતાં વધારે ગરમીવાળ-તાપ વાળ થવાથી મલિન કાજળ ઉત્પન્ન કરે છે, તેમ સાધુ જ્ઞાનના પ્રકાશવાળો હોવાં છતાં બીજાને પીડા કરવાથી પાપરૂપ મળ ઉત્પન્ન કરીને પિતાનું ચારિત્ર મલિન કરે છે.. ભવાભિનંદી. સંસારથી વિરક્ત થયેલા છ માટેજ ચારિત્ર છે, પણ જેઓ આ માયિક વિષયોમાં તથા સંસારમાં આનંદ માનનારા છે, વિશ્વમાં જ સુખ છે એમ માનનારા છે અને તેનેજ ઇચ્છનારા છે તે જીવને ભવાભિનંદી કહેવામાં આવે છે. તેઓએ કદાચ સાધુને વેશ લીધે હોય છતાં તેમાં ચારિત્ર ગુણ આવી શકતું નથી. તેઓનું ચારિત્ર કે ધર્માચરણ બહારથી દેખાય એટલુંજ હોય છે, પણ તેની અંદરની લાગણીઓ કેવળ લેકેને ખુશી કરવાની અને વ્યવહારમાં સુખી થવા માટેની હોય છે. - અજ્ઞાનદશા, લેભ પરાયણતા, ભીરતા, ઇર્ષાળુતા અને Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ શઠતા ઈત્યાદિ ભવાભિનંદી છોમાં સ્વાભાવિક લક્ષણે મળી આવે છે. તેઓએ આરંભેલાં સત્યકાર્યો નિષ્ફળ નિવડે છે. આ દેને લીધે તેઓ આગળ વધી શકતા નથી. ખરું નિશાન બાંધ્યા વિના-આત્મદષ્ટિ જાગૃત થયા સિવાય જે છ અંતરમાં અનેક પ્રકારની વાસનાઓ ભરીને, મલિનતા રાખીને લાકેને આરાધવા-અનુકૂલ કરવા, કે પિતાને ઉપયોગી થાય એટલા માટે ધાર્મિક ક્રિયાઓ કરે છે તે નામ જ લેકપંક્તિ છે, લેકપંક્તિનુ ફળ લૈકિકજ આવે છે. આવીજ ક્રિયા પણ જેઓ આત્મજાગૃતિ પૂર્વક આત્માની વિશુદ્ધિરૂપ ધર્મને અર્થે કરે છે તેને તે ક્રિયા કલ્યાણના સાધનરૂપ થાય છે. પણ કોને માટે ધર્મ કર તે તે અકલ્યાણને માટે જ થાય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટેની બધી પ્રવૃત્તિઓ કર્મની શુદ્ધિનું કારણ બને છે, જેઓ પરમશાંતિની નજીકની ભૂમિકા સુધી પહોંચેલા હોય છે તેવાઓ જ મોક્ષને અર્થે પ્રવૃત્તિ કરે છે પણ સંસારની વાસનાવાળા છે તે તરફ પ્રવૃત્તિ કરી શકતા નથી. ભેગ અને તેનાં સાધનેને ત્યાગ કરનારનાં આવતાં પાપ અટકે છે અને પ્રથમનાં પાપનો ક્ષય થાય છે. અને તેથી તેની મુક્તિ થાય છે, આ મુક્તિ તરફ તે ભવાભિનંદી છોને દ્વેષ હોય છે. આજ સંસારમાં પરિભ્રમણ કરાવનાર ભવબીજ છે. મુક્તિ ઉપર દ્વષરૂપ ભવ બીજને વિગ થવાથી જ જીવ પિતાના મોણ સંબંધી પ્રથાણમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૨ આગળ વધી શક છે, જેને હું અપર એ નથી તેઓને વધી છે. તે મહાત્માઓ એવી કલ્યાણરૂપ ફળના સાબી થાય છે. આ * મેક્ષને ઉપાય સમ્યાન દર્શન ચરિત્રરૂપ જે જિનેશ્વર રે વણો છે...બતાવ્યો છે તેના તરફ પ્રવૃત્તિ કરવી તે દૂર રહો પણ પાપી છે તે ઉલટા તે સઉપાયને મલીન કરવાની- વખોડવાની પ્રવૃત્તિ કરે છે. તે સમ્યક જ્ઞાનાદિની રાધના કરવાનું જેમ મહાન ફળ કહેલું છે તેમજ તેની વિરાધના કરનારને મહાન અનર્થની પ્રાપ્તિ પણ કહેલી છે. જેમ ઉંચા સ્થાન ઉપરથી પહેલું અને વિષવાળા અન્નથી તૃપ્તિ કરવી તે દુઃખરૂપ થાય છે તેમ જ્ઞાનાદિ સમ્યફ માર્ગને મલીન કરવાથી તેની નિંદા કરવાથી–તે તરફ ષ રાખવાથી અંતર્થની પ્રાપ્તિ થાય છે. - આ પ્રમાદ, જ મરશે કે પીડા પામશે તેની દરકાર રાખ્યા વિના અયતનાએ પ્રવૃત્તિ કરતાં, છે મારે કે ન મરે છતાં પ્રમાદી છવને તે હિંસા લાગે જ છે. પણ જેઓ નીચી દષ્ટિ રાખી ઉપગની જાગૃતિ પૂર્વક ચાલે છે છતાં શરીરની અસ્થિરતાને લઈને જીવની વિરાધના થઈ જાય તે પણ યતની પૂર્વક ચાલનારાને-પ્રવૃત્તિ કરનારાને કમને. બંધ થતું નથી, કેમકે તે પોતાની જાગૃતિને ઉપયોગ ત્રીજને નુકશાન ન થાય તેવી લાગણી પૂર્વક કરી રહ્યો છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ જેમ આસક્તિ વિનાનાને વસ્તુના સ ંગ્રહ કર્યું ખ થતું કારણ થતા નથી તેમ પ્રમાદનો ત્યાગ કરનારને મારવાની લાગણી વિના ક્રર્મના બંધ થતા નથી. સર્પ જેમ કાંચળીનેા ત્યાગ કરે છે પણ વિષના ત્યાગ કરતા નથી તેમ પ્રમાદી મનુષ્ય ઉપરથી બહારના પુશ્ર્ચિત ત્યાગી દે છે પણ રાગદ્વેષાદિ અંતર્ ગ્રંથીના ત્યાગ કરતા નથી તેથી તેના ખુહારના ત્યાગ કર્મની નિર્દેશ અર્થે થતા નથી. અંતર્ની શુદ્ધિ કર્યાં વિના મહારની શુદ્ધિ વિશ્વાસ કરવા ચેાગ્ય નથી, અંતરની શુદ્ધિ હાય તાજ બહારની શુદ્ધિની કિંમત છે. બહારથી મગલાં ઘણાં ખેાળાં હાય છે પણ અંતરની મલિનતાને લીધે અનેક માછલાંઓને મારે છે, આ તેનું મલીન ધ્યાન તેના નાશનું અધગતિનું કારણુ થાય છે. જે ચૈાગી છ જીવની કાયાના જીવાના રક્ષણ કરવામાં પ્રમાદી અને છે તે ચાખી તેના પ્રમાદને લીધે થાય છે,. કમળા જેમ પાણીમાં રહેવા છતાં નિલે પ રહી શકે છે તેમ અપ્રમત્ત ચેગી–અપ્રમાદી જીવ ઉપયાગની જાગૃત્તિને લીધે બધાતા-લેપાતા નથી. જેને આલાકની કે પલકના સુખની કાંઇ અપેક્ષા નથી એટલે હું જે આ ધર્મ પરાયણ થઇને અનેક પ્રકારનાં વ્રત, તપ, જપ, જ્ઞાન, ધ્યાનાદિ કરું છું તેના ફળ તરીકે આ લેખમાં મનુષ્યા મને બહુ માન આપે, મારી પ્રશંસા કરે અને પરલોકમાં કોઈ દેવ તરિકે કે રાજા પણે ઉપન્ન થાઉં, "મારા ઇષ્ટ મનુષ્યાના મેળાપ થય કે મારી. Page #173 -------------------------------------------------------------------------- ________________ ધારણા પ્રમાણે અનુકુળ સંગેની પ્રાપ્તિ થાય એવી એવી કાંઈ પણ ઈ વાસના કે તૃણા નથી, પણ આ સર્વ ધર્મ ક્રિયાથી મારું આત્મસ્વરૂપ જ પ્રગટ થાય એવી જેની લાગણી છે તથા જેના આહાર વિહારાદિ સારિક અને આત્માની ઉન્નતિને અનુકુળ છે તે સમજાવવાળો શ્રમણ નવાં કર્મ બાંધતે નથી, આવા યોગીઓ ક્રોધાદિ કિષાયોને નિર્બળ બનાવે છે, સ્ત્રીની કથા, દેશની કથા, લેજનની કર્મ અને રાજ ખટપટની કથાને ત્યાગ કરે છે, નિદ્રાને -જ્ય કરે છે, રાગને બદલે વૈરાગ્ય ધારણ કરે છે, ઇન્દ્રિયને વિજય કરે છે, જીવન મરણના બન્ને પ્રસંગેને સરખા અનુભવે છે. શત્રુ અને મિત્રમાં સમાન દાણ ધરાવે છે, તેને સુખ દુખ સમાન ભાસે છે, આહારાદિની ગવેષણ કરતાં પણ જેઓ નિરંતર આત્માની શુદ્ધિ કરે છે, પિતાની શરીરની શક્તિને ન છુપાવતાં તપશ્ચર્યા કરે છે. આત્માની શુદ્ધિ કરવામાં દેહની પણ દરકાર કરતા નથી, તેઓ કર્મની નિર્જશ કરીને આત્માને ઉજવળ કરે છે " કે જેઓ આહાર માટે, સંયમ માર્ગમાં ઉપયોગી ઉપકરણ માટે, રહેવાના સ્થાન માટે, દેશ કાળ, બળ, પરિશ્રમ, લાભાલાભનો વિચાર કરીને વતે છે તેઓને કર્મને બંધ -ઘણજ અલ્પ થાય છે, અર્થાત્ નથી થતા. જે કામ કરવાથી સંયમને ધકકે પહોંચે, લેકે વિરોધી થાય, અને પિતાને પરિણામે કલેશ થાય તેવું કાર્ય પ્રભુ માર્ગના પ્રવાસીઓએ Page #174 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્ઞાન. જ્યાં સુધી પ્રત્યક્ષજ્ઞાન-કેવલજ્ઞાન પ્રગટ થતું નથી ત્યાં સુધી પદાર્થોને નિશ્ચય આગમથી–શાસ્ત્રોથી થાય છે, માટે -મુનિઓએ આગમ તરફ આદરભાવ રાખ. પરક સંબંધી ઘણું હકીકત જાણવામાં પ્રાયેકરી શાસ્ત્ર ઉપયોગી છે, એટલે શાસે આધાર ભૂત છે માટે નજીકભવી–હળ કમી છાને -તેમાં પરમ આદર હોય છે. પૈસા મેળવવા અને કામવાસના તૃપ્ત કરવા, છ ઉપદેશ આપ્યા વિના પણ પ્રાયે કરીને પ્રવૃત્તિ કરે છે. પણ ધર્મ માર્ગમાં પ્રવૃત્તિતો ઉપદેશ વિના નથી કરતા. આ ઉપદેશ કેવળજ્ઞાનીઓના પક્ષ કાળમાં તેમનાં કહેલાં શાસ્ત્રોથી મળે છે, માટે શાસ્ત્ર તરફ પૂજ્યભાવ રાખ તે હિતકારી છે. જે અંર્થ અને કામમાં પ્રવૃત્તિ કરવામાં ન આવે તે તે મનુષ્યને બનેની પ્રાપ્તિ થતી નથી પણ જે ધર્મમાં પ્રવૃતિ કરવામાં ન આવે તે અર્થ અને કામની પ્રાપ્તિ થતી નથી અને વિશેષમાં અનર્થની-દુ:ખની પણ પ્રાપ્તિ થાય છે. માટે ધર્મના અથી જીએ શાસ ભણવામાં તથા શ્રવણ કરવામાં નિરંતર પ્રયત્ન રાખવે. આ મેહથી અંધકારરૂપ બનેલા જગમાં શાસ્ત્રો પ્રકાશ કરનારાં છે. આત્માન જાગ્રત કરનારાં છે. માયારૂપ રેગને શાંત કરવામાં શાસ્ત્ર ઔષધ તુલ્ય છે. દ્રવ્યનું કારણ પણ શાસ્ત્ર છે, શાસ્ત્ર સર્વગત ચહ્યુ કળીકાળમાં છે, અને સર્વ અર્થનું સાધક શાસ્ત્ર છે. જે મનુષ્યને આ શાસ્ત્ર તરફ ભક્તિ નથી Page #175 -------------------------------------------------------------------------- ________________ તેની સર્વ ધર્મ ક્રિયા અંધની ક્રિયાની માફક કર્મના દેષને લઈને નિષ્ફળ થાય છે. પાણી વડે જેમ મલીન વસ્ત્રની શુદ્ધિ કરાય છે તેમ રાગાદિ દેષથી મલીન થયેલા મનની શુદ્ધિ શાસ્ત્ર વડે કરાય છે. જે મનુષ્યની બુદ્ધિ શાસામાં બહુજ તિવ્ર, સૂમ બાબતેને વિષય કરનારી અને શ્રદ્ધાળુ છે તે બુદ્ધિ ખરેખર માક્ષરૂપી સ્ત્રીને મેળાપ કરાવી. આપનાર દૂતી સમાન છે, માટે ભવભીરૂ છએ શાસ્ત્ર તરફ ભલી લાગણી રાખવી. જેમ દુખે પ્રવેશ કરી શકાય તેવી અટવીમાં ભૂલો પડેલે મુસાફર ખાડા પ્રમુખથી દૂર રહીને–ખાડા ટેકરા, જાળાં, ઝાંખરાંને વટાવીને-ઉલંઘીને પિતાના ઈચ્છિત સ્થાને પહોંચવાને માર્ગ પોતાની મેળે. પામી શકતો નથી, તેમ આ ભવરૂપ અટવીમાં ભૂલો પડેલો. મનુષ્ય, અજ્ઞાનરૂપ ઉન્માર્ગને ઉલંઘીને, શાસ્ત્રજ્ઞાનરૂપ ભૂમિયાની મદદ વિના મોક્ષમાં પહોંચી શકાય તેવે માર્ગ પામી. શકતા નથી. પરિણામ પ્રમાણે ફળ, ખેતીમાં પાણી મીઠું હેય, મેળું હોય, આખું હેય, ડું હોય તેના પ્રમાણમાં તેના ફળમાં તફાવત પડે છે તેમ અનેક મનુષ્યોની ક્રિયાઓ એક સરખી દેખાતી હોય છતાં તેના પરિણામતા પ્રમાણમાં ફળે સારાં છેટાં શેડાં ઘણાં એમ તફાવતવાળાં આવે છે. મનુષ્યો કર્મનાં ફળે અનેક પ્રકારે ભગવે છે છતાં તે ફળ ભેગવાર મનુષ્યની બુદ્ધિ જ્ઞાન Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ સંમેહ આદિમાં ભેજવાળી હોવાથી-રાગદ્વેષ સમતા આદિમાં તરતમતા યાને વિવિધતાવાળી હોવાથી તેનાં ફળમાં પણ તરતમતાવાળી વિવિધતા અનુભવવામાં આવે છે. તે - દરેક મનુષ્યના અભિપ્રાય બુદ્ધિ જ્ઞાન અને અસંમેહ રૂપે ત્રણ પ્રકારના હોય છે. તેના ભેદને લઈને મનુષ્યોનાં બધાં કર્મોમાં ભેદ પડે છે. ઈન્દ્રિયોના આશ્રયવાળી બુદ્ધિ કહેવાય છે. આગમના આશ્રયવાળું જ્ઞાન કહેવાય છે અને આત્મજાગૃતિવાળું અનુષ્ઠાન સહિત જ્ઞાન તે અસંમોહ કહેવાય છે. જે મનુષ્ય ઈન્દ્રિયોના આશ્રયવાળી બુદ્ધિ પૂર્વક જેટલાં કર્મકાંડ-અનુષ્ઠાન કરે છે તેને વિપાક વિરસ-ખરાબ આવતો હોવાથી તે કર્મો સંસાર ફળને આપે છે. તેનાં તેજ ક પણ જ્ઞાન પૂર્વક કરવામાં આવે તે કાળાંતરે મેક્ષનાં હિતુરૂપ થાય છે, કેમકે તે અનુષ્ઠાનમાં શ્રુતજ્ઞાનની શક્તિ દાખલ થાય છે તેથી તેનું ભાવી પરિણામ સુખરૂપ આવે છે. ત્રીજી અસંહરૂપ જે કાર્ય કરાય છે તે અત્યંત શુદ્ધ હોવાથી પ્રભુના માર્ગના પ્રવાસીને મેક્ષ સુખ દેવાવાળું થાય છે. કર્મથી ઉત્પન્ન થતા સુખ દુખાદિ ભાવમાં જેનું મન રાગદ્વેષાદિ પરિણામે પરિણમતું નથી પણ શાંત અને પ્રવૃત્તિ વિનાનું રહી શકે છે, તેવા ભાવ તથા ભેગથી વિરકતાઓ મેક્ષ માર્ગને ખરેખરા અધિકારી છે. દા ને લીધે જુદી જુદી ભૂમિકામાં જુદી જુદી અવસ્થાને લીધે ૧૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ પડે છે, છતાં દરેક જીવ પરત્વે સામાન્ય ધર્મ જેમ એક હાય છે, તેમ સમ્યક્દષ્ટિવાળા સર્વ જીવાને માર્ગ સદા એકજ હાય છે, દુર, નજીક અતિ નજીક એ સર્વ ભેદા હાવા છતાં તે પ્રભુ માર્ગના સર્વ પથિકા-મુસાફાજ છે, માક્ષના મા એક છે છતાં કાઈ ઉપશમ ભાવવાળા કાઈ ક્ષયાપશમવાળા તા કાઈ ક્ષાયક- ભાવના માર્ગે પ્રયાણ કરી રહ્યા છે, એ દશાની અપેક્ષાએ ભેદ કહેવાય છે છતાં એકજ સાધ્ય ડાવાથી સની ગતિ છેવટે એકજ છે. નિશ્ચય દૃષ્ટિએ વિચાર કરતાં સંસારની પેલી પારનું નિર્વાણ નામનું તત્ત્વ છે, તે શબ્દના ભેદે જુદું લાગે છે, પણ ખરી રીતે એકજ છે, કેાઈ તેને મુક્ત નિવૃત્તિ સિદ્ધ પરબ્રહ્મ અભવ અને શિવ વિગેરે શબ્દોથી સખાધે છે, છતાં એ બધા શબ્દો સમાન અના–એકજ અર્થના વાચક હાવાથી તેમાં તાત્ત્વિક ભેદ નથી. માક્ષના લક્ષણમાં કોઇ પ્રકારના વિસવાદ નથી તે પછી તેને કોઈ નિરાખાધ કહે, કાઇ ક્રમોથી રહિત કહે, અને જન્મ મરણના વિચાગ તેમાં હાવાથી કાઈ તેને કા કારણથી પર કહે તેમાં કાંઇ વાંધા નથી; ભ્રાંતિ રહિતપણે નિશ્ચય દૃષ્ટિએ નિર્વાણુ તત્ત્વને જાણવા પછી તેને ગમે તેવા નામથી ખેલાવા તે માટે મુમુક્ષુ જીવાને કાંઈ વિષાદ કરવાનું કારણુ નથી. મુક્તિના માર્ગ સન્નાએ દેખ્યા છે, અને તે સિધા ને સરલ માર્ગ છે. તેમાં કાઇ વખત ભેદ પડતા Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ નથી, છતાં વૈદ્યા જેમ વ્યાધિને અનુસારે ઔષધ આપે છે તેમ આચાર્યો પણ તે જીવોની એગ્યતા પ્રમાણે વિવિધ પ્રકારે દેશનાઉપદેશ આપે છે અને કર્મ રોગ મટાડે છે. આંહી જે આ ચારિત્રનું વર્ણન આપવામાં આવ્યું છે તે વ્યવહાર દૃષ્ટિએ મોક્ષનું કારણ છે પણ પરમાર્થ દૃષ્ટિએનિશ્ચય દૃષ્ટિએ તે શુધ્ધ આત્માનું ધ્યાન કરવું તેજ મોક્ષ નો માર્ગ છે; વ્યવહાર ચારિત્ર કારણ રૂપે છે અને તેમાંથી નિશ્ચય ચારિત્ર રૂપ કાર્ય ઉત્પન્ન કરવાનું છે, વ્યવહાર ચારિત્ર તેની યોગ્યતામાં સુધારો કરીને તેના સાધ્ય તરફ લઈ જાય છે. વ્યવહારનો માર્ગ બે પ્રકાર છે, એક મોક્ષને અનુકુળ છે અને બીજો સંસારને અનુકુળ છે; મેક્ષને અનુકુળ વ્યવહાર માર્ગ આત્મ જાગૃતિ પૂર્વક જિનેશ્વરોએ કથન કરેલો ચારિત્ર માર્ગ છે અને સંસારને અનુકુળ વ્યવહાર માર્ગ તે આત્મ દૃષ્ટિ સિવાયને અસમ્યફ ચારિત્રની પ્રવૃત્તિ કરવી તે છે. સમ્યક્ ચારિત્રનું આચરણ કરતાં કષાય તથા ઈદ્રિએને જય થાય છે, કષાય તથા ઈદ્રિના જયેથી સ્વાધ્યા ચમાં વૃદ્ધિ થાય છે, સ્વાધ્યાય કરવાથી ધ્યાન પ્રગટે છે, ધ્યાન છેવટે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે. આત્મ જાગૃતિ પૂર્વક આ ચારિત્રનું આરાધન કરવાથી શુભ ધ્યાનના જે જે વિરોધી તત્ત્વ છે તેનો નિરોધ થાય છે, આ ધાન સિવાય અનંત શકિતવાન શુધ્ધ આત્માને Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ મેળવવાને કાઇ પણ જીવ શિકતાન્ થતા નથી. જે બુધ્ધિવાન જીવા લેાક પ્રવાહની અપેક્ષા રાખ્યા વિના રાગ દ્વેષ પ્રપંચ ભ્રમ મદ કામ ક્રોધ અને લેાભાદિ થી રહિત પવિત્ર ચારિત્ર આચરે છે અને નિત્ય અનુભવ ગમ્ય કમળ રહિત આત્માના શુધ્ધ સ્વભાવનુ ધ્યાન કરે છે તે, કમ શત્રુના સમૂહના નાશ કરીને પરમ સુખમય નિભય સિધ્ધિ રૂપ મહેલમાં પ્રવેશ કરીને સદા આનંદ મય થઇ રહે છે. ઇતિ અષ્ટમ ચારિત્ર અધિકાર સમાપ્ત. પ્રકરણ ૯ મુ સર્વ તત્ત્વ રહસ્ય. મુક્ત થએલ આત્મા જ્ઞાન દર્શન સ્વભાવ વાળા છે અને સદા આન ંદમય છે. મુકત અવસ્થામાં ચૈતન્ય સ્વભાવના નાશ થતા નથી. જો ચૈતન્ય સ્વભાવના નાશ એજ મુકિત, એમ માનવામાં આવે તે મુકત આત્માનેાજ નાશ થશે. ગુણ અને ગુણીને અભેદ સબંધ છે, જો ગુરુના નાશ માનવામાં આવે તે ગુણીનાજ નાશ થાય કેમકે ગુણવાન્ ગુણથી જુદો નથી. કાઇ ચૈતન્યને આત્માના કર્મ જ નિત વિભાવિક ગુણ કહે છે પણ તેમ નથી. ચૈતન્ય ને કને સ્વભાવગુણુ કહેવા કે વિભાવિકગુણ કરવા એ વિચારજ યુક્તિ યુક્ત નથી. Page #180 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિને જીવને સ્વભાવ ન માનતાં જે વિભાવિક ગુણ માનવામાં આવે છે તે કર્મને સ્વભાવિક ગુણ છે કે કર્મને વિભાવિક ગુણ છે? શાન કમને સ્વભાવ ગુણ છે એમ જે માને તે કર્મ ચૈતન્ય રૂપ થશે. તે વાત એગ્ય નથી, જે જ્ઞાનને કર્મને વિભાવ ગુણ કહે છે તે જ્ઞાનને કોને સ્વભાવ ગુણ માનશે ? જે આત્માને સ્વભાવ ગુણ જ્ઞાન છે એમ કહો તે તે અમે કહીએ જ છીએ. જે ચેતન્યને કર્મ જનિત વિભાવ પર્યાય માનો તે કર્મમાં જ્ઞાન પણું માનવું પડશે. કેમકે કારણુના જેવું જ કાર્ય થાય છે. જ્ઞાન પ્રકૃતિને ધર્મ નથી, જે જ્ઞાનને પ્રકૃતિ ને ધર્મ માને તે તેમાં ચૈતન્યપણું માનવું પડશે, કેમકે જ્ઞાન ચૈતન્ય સ્વરૂપ છે. જે પ્રકૃતિને ચૈતન્યપણું માને તે કર્મમાં અને આત્મામાં કાંઈ ભેદ રહેશે નહિં. અને પ્રકૃતિને અનિચ્છાએ આત્માપણું માનવું પડશે. માટે જ્ઞાન રૂ૫ આત્માને ચૈતન્ય સ્વભાવ છે એ માનવું યોગ્ય છે. તે વિભાવ પર્યાય થઈ શકતો નથી. મેક્ષમાં આત્માનો અભાવ તે નથી. મેક્ષમાં આત્માને અભાવ થાય છે એમ જે કહે છે એ વાત બીલકુલ માનવા જેવી નથી. કેમકે જે પદાર્થની અવિચ્છિન્ન–અખંડ હૈયાતિ હોય તેને અભાવ કહે તે એગ્ય નથી. નિર્મળ ચંદ્રમાં રહેલી કાન્તિ પણ જેમ Page #181 -------------------------------------------------------------------------- ________________ સદા નિર્મળ હોય છે છતાં તેના સ્વભાવમાં જે વિકૃતિ દેખાય છે તે વાદળોના આવરણથી ઉત્પન્ન થયેલી છે, તેમ નિર્મળ આત્મામાં નિર્મળજ્ઞાન સદા રહેલ છે છતાં તેના સ્વભાવમાં જે વિકૃતિ દેખાય છે તે આઠ કર્મના આવર ની કરેલી છે. વાદળો દૂર થવાથી જેમ ચંદ્રમાં તેની કાન્તિ પ્રગટ દેખાય છે તેમજ કર્મો દૂર થવાથી આત્માની અંદર શુદ્ધજ્ઞાન વિકાસ પામે છે. જેમ પ્રચંડ પવન, સૂર્યની આડે આવેલાં વાદળને વિખેરી નાખે છે તેમ યેગી શુદ્ધ આત્માના ધ્યાનવડે છેડા વખતમાં કર્મનાં આવરણને વિખેરી નાખે છે. જે વેગ વડે શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે તેને જ જ્ઞાનીઓ ભેગ કહે છે, તે ગથી ઉત્પન્ન થતું સુખ સર્વ થી ઉત્તમ છે. તે સુખમાં કામ વાસનાની પીડા નથી પણ સમભાવ ભરેલો હોય છે સ્થિરતા જામેલી હોય છે, તે સુખ આત્માની અંદર છે અને જન્મ મરણ તથા વૃદ્ધાવસ્થાને નાશ કરનાર તે સુખ છે. જેટલી પરાધીનતા એ બધું દુઃખ છે અને જેટલી સ્વાધીનતા એ બધું સુખ છે, આસુખ દુઃખનું ટુંકામાં લક્ષણ છે. આ ઉપરથી સમજવાનું એ છે કે પુન્યથી ઉન્ન. થયેલા ભેગે, પુન્યને આધિન હોવાથી પરવશ હોવાને લીધે દુખ રૂપ છે પણ વેગથી ઉન્ન થયેલું જ્ઞાન આત્માનું સ્વરૂપ હોવા સાથે સ્વાધીન હોવાથી તે સુખરૂપ છે. જેમ મેલથી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ અલગ થયેલું સેાનું શુદ્ધ સુવર્ણ કહેવાય છે તેમ ક રૂપ મળ દૂર થવાથી આત્મા શુદ્ધ થાય છે. આકાશમાં સધ્યા વેળાએ ગધનગરના જેવા આકારમાં ગાઠવાયેલાં વાદળાની માફક ક્ષણમાં વિનાશી અને અવાસ્તવિક એવા ભાગાને મુગ્ધ બુધ્ધિવાળા–અજ્ઞાની જીવા વાસ્તવિક અને સ્થિર સમજે છે. સંસાર. આ સસાર ચિત્તને વિભ્રમ ઉત્પન્ન કરનાર છે, તીનરાગદ્વેષાદિને ઉપન્ન કરવાનું કારણ છે મહાન્ બ્યાધિથી ભરપૂર છે. વિવિધ પ્રકારની જન્મ મરણાદિ વિક્રિયા ઉપન્ન કરનાર છે. અનાદિ છે અને કર્માનું કારણ છે. તેમાં એકેદ્રિયાદ્રિ વિવિધ પર્યાય। ધારણ કરીને આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. જન્મ આપનાર સ વિકારાના અભાવે આત્મા મુક્ત થાય છે. મુક્ત થયા પછી ફરીને બધાતા નથી, સિદ્ધ થયા પછી કરીને અસિદ્ધ થતા નથી, જ્ઞાનમય થયા પછી ફરીને અજ્ઞાનમય થતા નથી. જેમ ખીજને શેકી નાખ્યા પછી કે કે રાંધી નાખ્યા પછી તેનામાં ફરીને ઉગવાની શક્તિ રહેતી નથી તેમ કર્મોથી મુક્ત થયા પછી ભવની–ફ્રી જન્મ લેવાની પ્રાપ્તિ થતી નથી, પછી તા પરમસ્વસ્થતા-સ્વરૂપમાં લીનતાજ પ્રાપ્ત થાય છે. અન્ય કાર્ય માં પ્રવૃત્તિ કરવા છતાં પણ જેનું મન શુદ્ધ Page #183 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનમાં નિત્ય લીન રહે છે તેવા મનુષ્યમાં આસક્તિને અભાવ હોવાથી ભેગો તેને સંસારના કારણરૂપ થતા નથી. બુદ્ધિમાન મનુષ્ય ઝાંઝવાનાં પાણીને અસત્ય માને છે અને તેના તરફ પાણી માનીને તે લેવા માટે પ્રવૃત્તિ કરતે નથી, તેમ વસ્તુગતે જેઓ આ સંસારના ભેગેને માયા જેવા જાણે છે તેઓ તે ભેગમાં રહેવા છતાં પણ તેનાથી લેપાતા નથી. તાત્વિક દષ્ટિએ જેઓ ભેગેના ખરા સ્વરૂપને દેખે છે તે ભવસાગરમાં પાછા આવતા નથી. જેના તરફ જેને અભાવ થયો છે તે વસ્તુ તરફ તેઓ પ્રવૃત્તિ કરતા નથી. ઝાંઝવાના પાણીને બરાબર ઓળખનાર શું તેના તરફ પ્રવૃત્તિ કરશે ખરો કે? નહિંજ, પણ જે મનુષ્ય ઝાંઝવાના પાણીને પાણી છે કે બીજું છે ? તેવી શંકાવાળો થઈને જે હું તે તરફ પાણી લેવા જઈશ અને તે નહિં મળે તે આંટો થશે, અથવા તે સાચે સાચું પાણું હશે અને હું તે તરફ પાણી માટે નહિં જાઉં તે પાણી વિના રહીશ, આમ સંશચવાળો હાયથી ઉગી થઈ ત્યાંજ ઉભો રહે છે, તેમ નિવાણના માર્ગમાં પણ ભયથી ઉગ પામેલે જીવ, મેક્ષમાં તાત્વિક સુખ હશે કે કેમ ? તે શંકાને લીધે પ્રવૃત્તિ કરતું નથી, અથવા ત્યાં તાત્વિક સુખ-પરમશાંતિ હશે તે હું તે વિના રહી જઈશ, અથવા ત્યાં શાંતિ નહિં હોય તે આ વર્તમાન કાળમાં મળેલા ભેગોને ત્યાગ કરીને છેવટે હું દુઃખી થઈશ, આમ સંશયાત્મક થઈને ત્યાંથી આગળ ન વધતાં છેવટે Page #184 -------------------------------------------------------------------------- ________________ -ગરૂપ માયામાં મોહિત થઈને આગળ વધતાં અટકી પડે છે. પુન્ય પણ સંસારમાં રખડાવે છે.. ચંદનથી ઉપ્તન્ન થયેલે અગ્નિ પણ શું વસ્તુને બાળ નથી? અર્થાત્ બાળે છે. તેમ પુન્યથી પણ પ્રાપ્ત થયેલા ભેગો દુખની પરંપરાને જ આપે છે. વિપત્તિની બહેનપણના સરખી આ લક્ષમી વિદ્વાનને આનંદને માટે થતી નથી, તેમ પાપના મિત્ર સમાન આ ભેગો પણ મનુષ્યને કલ્યાણકારી-સુખદાઈ થતા નથી. સમ્યકજ્ઞાનરૂપ દીપકના પ્રકાશવડે ભેગોનું નિર્ગુણપણું–નીરસપણે જ્યારે મનુષ્યના જવામાંઅનુભવવામાં આવે છે ત્યારે જીવને પરમાર્થિકપણે ભેગ અને સંસારથી નિવેદ-વૈરાગ્ય પ્રગટે છે. અનેક દુઃખોના બીજ તુલ્ય મિથ્યા જ્ઞાનને નાશ થવા પછી મેક્ષના પરમગુણે જાણવામાં આવતાં મોક્ષ તરફ પરમ ભક્તિ ભાવ જીવને પ્રગટે છે. માટે બાહ્ય વસ્તુનો ત્યાગ કરવા ઈચ્છતા જીવે પ્રથમ તાવિક રીતે આ મિથ્યાત્વને સર્વ પ્રકારે ત્યાગ કર. - સૂર્ય જેમ અંધકાર વડે લેપતે નથી તેમ જ્ઞાની પણ પાપ વડે લેખાતે નથી, લોખંડી બખતર પહેરનારે જેમ બાણ વડે વિંધાતા નથી તેમ નિર્મળ જ્ઞાન પણ વિષયો વડે વિંધાતું નથી –નાશ પામતું નથી, જ્ઞાન વડે ઉત્તમ પ્રવૃત્તિ કરી શકાય છે, મોહરૂપ અંધકારને હઠાવી શકાય Page #185 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૦ છે, પુરૂષાર્થમાં પ્રેરનાર જ્ઞાન છે, અને મોક્ષનું સત્ય સાધન પણ જ્ઞાન છે, અનેક ચિંતાઓથી નિરાશ થયેલા જીએ તે તત્ત્વનું ચિંતન કરવું કે જેના ચિંતનથી વિકારે પણ નિર્વિકારતાને પામે, અને અજ્ઞાન જ્ઞાનતાને ભજે, નિરાબાધ, નિરાકુળતામય, અને સુખ સ્વરૂપ આત્માની અંદર જે નિર્મળ તિ છે તે જ પરમ તત્વ છે, તે સિવાય બાકી જે કાંઈ આ વિશ્વમાં રહેલું છે તે તત્વ નથી પણ તે નિર્મળ તત્વને પરમ ઉપદ્રવ કરનાર કારણે છે. મેક્ષાભિલાષી એ આત્મતત્વ સિવાય બીજા કોઈ પણ તવને વિષે આગ્રહ કરે નહિં, કેમકે બધી બાજુ તરફથી આસક્તિ ખેંચી લીધા પછી જ નિર્વાણ સાધી શકાય છે. વધારે આગળ વધ્યા પછી તે “ હું કર્તા છું, મેક્ષ કાર્ય છે, જ્ઞાન હેતુ છે, સુખ એ ફળ છે ” આ એક પણ વિકલ્પ કલ્પનાતીત મોક્ષ માટે કરવાનું રહેતું નથી. આકાશમાં રહેલાં પુલ આકાશરૂપ થતા નથી. જેમ આકાશમાં રહેલાં પુદ્ગલે આકાશપણને પામતાં નથી, તેમ આત્માની અંદર રહેલી કર્મની વર્ગણાઓ. આત્મપણાને પામતી નથી. સૂર્યની નજીક અને આડે આવેલાં વાદળાંઓ સૂર્યરૂપ થતાં નથી તેમ પૃવિ, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિરૂપ સ્થાવર નામ કર્મના વિકારે જેઓ આત્માની આજુબાજુ આવેલા છે તે આત્મારૂપ થતા Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ નથી. જેમ નિર્મળ વેત ફાટિકને પુપિની ઉપાધિથી ઉત્પન્ન થયેલ લાલ પીળા કાળા આદિ વિકાર મનાય છે, તાંત્વિક રીતે તે વિકારે સ્ફટિકના નથી તેમ જીવને કમની ઉપાધિથી ઉત્પન્ન થયેલા રાગદ્વેષાદિ પરિણમે છે, પણ તાત્વિક રીતે તે જીવના પરિણામ નથી. જેમ માટીના પિંડ વડે કુંભ, સરાવ આદિ ઉત્પન્ન થાય છે તેમ બધા કષાયાદિ પરિણામે ચેતનાના નિમિત્ત કરી કર્મો વડે ઉત્પન્ન થાય છે. ઘડાની ઉત્પત્તિમાં માટી ઉપાદાન–મૂલ કારણ છે અને કુંભાર, ચાક, દંડ, દેરી આદિ નિમિત્તે કારણે છે તેમ આત્મામાં ક્રોધાદિની ઉત્પતિ મનાય છે. તેમાં ઉપાદાન કારણરૂપ તે કર્મ છે અને ચેતના-આત્મા નિમિત્ત કારણ છે માટે ક્રોધાદિ. આત્માનું કાર્ય નથી પણ કર્મોનું કાર્ય છે. કષાય એટલે શું ? પાણીમાં જેમ કલ-તરંગ ઉત્પન્ન થાય છે તેમ કમના ઉદયથી આત્મામાં જે મલીન પરિણામ થાય છે તે કષાય છે. આ મલીનતાને અભાવ થવાથી કર્મને પણ અભાવ થાય છે. બીજ અને અંકુરાની માફક એકને નાશ થવાથી બીજાને નાશ થાય છે. જેમ જેમ સેનાને મળ દૂર થાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેની શુદ્ધતા પ્રગટતી જાય છે. તેમ આ પરિણામી જીવમાંથી મલીનતાને અભાવ થતું જાય છે તેમ તેમ ઉત્તરોત્તર તેના પરિણામે શુદ્ધ થતાં જાય છે. મેલ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ : અધા દૂર થતાં સેાનું શુદ્ધ થાય છે તેમ કર્મની મલિનતા સર્વથા દૂર થતાં આત્મા સ થા શુદ્ધ થાય છે. વાયુ વિના જેમ સમુદ્ર તરંગ વિનાના થઇ રહે છે તેમ કૅની મલિનતાના અભાવે આત્મા નિશ્ચળતા અને નિર્વિકારતા ધારણ કરેછે. ઇન્દ્રિયજન્યવિષયજ્ઞાન વિનાનું જે જ્ઞાન અંતરમાં પ્રતિભાસે છે તે સભ્યપૂજ્ઞાન આત્માનુ સ્વરૂપ છે, જ્ઞાનીઓ તેને જાણી અને અનુભવી પણ શકે છે. જેએ તે અદ્રિય જ્ઞાનને જાણી તથા અનુભવી શકે છે તે જ જ્ઞાની કહેવાય છે. જે પ્રકાશના અભાવે આ વિશ્વમાં બધુ અધકારમય શ્વાસે છે અને જેની હૈયાતિથી બધુ` પ્રકાશમય અનુભવાય છે તે પરમાત્માની શુદ્ધ આત્માની યાતિ છે, આ અંધકાર અને પ્રકાશ બન્નેને જાણવાની શક્તિવાળી આ જ્ગ્યાતિ છે. સર્વ પદાથે . સ્વભાવથીજ પોતપાતાના સ્વરૂપમાં રહેલા છે. તેને પર પટ્ટા વડે કાઇ વખત અન્યથા કરી શકાતા નથી. આકાશની માફ્ક આત્મા નિર્મળ, અમૂત્ત અને અવિનાશી છે. સંચાગ સંબધે આવી મળતાં પરદ્રવ્યા તેના સ્વરૂપને પાતાપણું કે અન્યથા રૂપે કરવાને સમર્થ થતાં નથી. દેહ અને આત્માના સદા ભેદ છે; કેમકે તે બન્ને ભિન્નજ્ઞાનથી જાણી શકાય છે અને ભિન્નજ્ઞાનથી પ્રાપ્ત કરી શકાય છે. ઇન્દ્રિયાથી ઉત્પન્ન થતા જ્ઞાનવર્ડ ઈંડુ જાણી શકાય છે. અને આત્મા સ્વસ`વેદનસ્વાનુભવવાળા જ્ઞાનથી જાણી શકાય છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ જીવ અને કર્મને અને અન્ય વધ્ય ઘાતક સંબંધ નથી. એક મરનાર અને બીજે મારનાર આવા સંબંધને વધ્ય ઘાતક સંબંધ કહે છે. આ સંબંધ જીવ અને કર્મને નથી પણ સગા સંબંધ છે. તેથી જ બને જુદાં પડી શકે છે. પણ એક બીજાના ગુણનો નાશ કરતાં નથી. અર્થાત્ કર્મો જીવના ગુણેને નાશ કરતાં નથી અને જીવ કમના ગુણેને નાશ કરતાં નથી, પણ એક બીજાની સાથે એકરસ થઈને ભેગાં મળીને રહે છે. જીવ અને કર્મમાં પરિણુમ થયા કરે છે, તે પરિણામમાં જ્યારે એક બીજાની નિમિત્તતા રહેતી નથી ત્યારે પરસ્પર જોડાઈ રહેલા છવા અને કર્મનું જુદા થવાપણું થાય છે, અને તેને જ મેક્ષ કહે છે. પુગલના જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ પરિણામ થવામાં, આત્મામાં થતા રાગ દ્વેષાદિ પરિણામ નિમિત્ત. કારણ છે, અને આત્માને થતા રાગદ્વેષાદિ પરિણામમાં જ્ઞાનાવરણ આદિ પરિણામ નિમિત્તકારણે છે. જ્યારે પુદ્ગલ આત્માના પરિણામમાં કારણ રૂપ થતાં નથી અને આત્મા પુગલના પરિણામમાં કારણ રૂપ થતું નથી, ત્યારે આત્મા અને કર્મ અને જુદા પડે છે. આત્માને આત્માકારે પરિણમા. ફાટિક મણિની માફક આત્મા જે જે ભાવે સાથે જોડાય છે. ત્યાં ત્યાં તે તે ભાવે તન્મય ભાવને પામે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સ્ફટિક મણિની પાસે લાલ પીળું કે કાળું જેવું જેવું પુષ્પ રાખ્યું હોય તે તે તે મણિ દેખાય છે, તેમ આત્માની પાસે જે જે શુભાશુભ નિમિત્તે રાખવામાં આવે છે તેવા તેવા પરિણામે આત્મા પરિણમે છે. આ નિમિત્તે બે પ્રકારનાં છે, એક બાહ્ય નિમિત્ત, બીજું અંતરંગ નિમિત્ત; બાહા નિમિત્તરૂપે પાંચ ઇન્દ્રિયના શુભાશુભ વિષય છે. ખરે વૈરાગ્ય જાગૃત થયા વિના આ નિમિત્તે દેખીને આત્મા શુભાશુભ પરિણમે કરે છે, શુભાશુભ પરિણામે ઉત્તરોત્તર બીજા પરિણામે ઉત્પન્ન કરે છે. શુભ પરિણામ રાગનું કારણ બને છે. રાગ પુન્યનું કારણ થાય છે. અશુભ પરિણામ રાગદ્વેષ મહ અજ્ઞાન અને પાપનું કારણ બને છે. આમાટે જ જ્યાં સુધી વિશ્વના તમામ પદાર્થો ઉપરથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આત્મજાગૃતિના બળે પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓ તેવાં નિમિત્તોથી દૂર રહેવા વારંવાર ભલામણે કરે છે, કેમકે સત્તામાં બીજ પડેલાં છે તે દૂર ન થાય ત્યાં સુધી બા નિમિત્તે તેને તેના માર્ગમાંથી ચલિત કર્યા વિના રહેતાં નથી. બીજ અત્યંતર નિમિત્તમાં સત્તામાં રહેલાં કર્મને ઉદય થાય છે તે છે. એટલે સત્તાગત કર્ણી ઉદયમાં આવીને નિમિત્તકારણ રૂપ થાય છે. તેમાંથી રાગ દ્વેષ મેહ અજ્ઞાન પુન્ય પાપ વિગેરે અનેક ભાવની વૃદ્ધિ કે હાનિ થયા કરે છે. બાહારનાં કેટલાંક સારાં નિમિત્તથી વૈરાગ્ય જાગૃત Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ થાય છે, વિરક્તતા આવે છે, આત્મભાન પ્રગટે છે અને શુભકે શુદ્ધ કર્તવ્ય તરફ પ્રવૃત્તિ કરવાનું પ્રત્સાહન પણ મળે છે. તેમજ અંતર્ગત સારાં કર્મોને ઉદય થતાં પણ જ્ઞાન ધ્યાન વૈરાગ્ય આત્મજાગૃતિ અને ઉત્તમોત્તમ શુભકે શુદ્ધ પ્રવૃત્તિ તરફ પ્રયાણ કરવાને ઉત્સાહ પ્રગટે છે. આ ઉપથી એ નિશ્ચય થાય છે કે આત્માના પરિણામ શુભ હોય તે આત્મા શુભરૂપે પરિણમે કહેવાય છે અને જે આત્માના અશુભ પરિણામ થાય તો આત્મા અશુભરૂપે પરિણમે કહેવાય છે. માટે વિદ્વાનોએ—સમજુ લેકોએ પિતાને-આત્માને આત્મભાવનાના અભ્યાસમાં વારંવાર જેડ જોઇએ. તેથી આત્મા શુભાશુભ ભાવથી પાછા ફરીને આત્માકારે પરિણમી રહેશે. અર્થાત આત્માને શુદ્ધ સ્વરૂપમાંજ પરિણુમાવવાથી પરપદાર્થ તરફ પરિણમતે અટકી જઈને તે શુદ્ધ થશે. એકવાર જે આત્મા સર્વથા કર્મથી છુટો પડે તે પછી ફરીને તે કર્મ સાથે કદી જોડાવાનો નહિં અને શુભાશુભ પરિણામે કરવાના બીજ રૂપ કર્મો ન રહેવાથી તેમાંથી પરિણામો ઉત્પન્ન થશે નહિં. સેકાઈ ગયેલાં બીજમાંથી અંકુરા પ્રગટ થતા નથી તેમ કમ બીજ બળી -જવા પછી કર્મો ઉત્પન્ન થાય નહિં. ઉપાદાન કારણ જેમ દંડ, ચક્ર અને કુંભાર આદિ સામગ્રી તૈયાર Page #191 -------------------------------------------------------------------------- ________________ હોય છતાં પણ ઉપાદાન-મૂળકારણરૂપ માટી વિના ઘડે ઉત્પન્ન થતા નથી, તેમ મન વચન શરીરની ક્રિયારૂપ સામગ્રી તૈિયાર હોય છતાં તેના ઉપાદાન કારણ વિના કમ ઉત્પન્ન થતાં નથી. ઘડે ઉત્પન્ન થવામાં ઉપાદાન કારણ જેમ માટી છે, તેમ કર્મનું ઉપાદાને કારણે રાગદ્વેષની મલિનતા છે તે હોય તેજ કમ ઉત્પન્ન થાય.. - કુંભાર જેમ સહકારી કારણ-સાથે રહી કરનાર મદદગાર નિમિત્તકારણ પણે ઘડે બનાવે છે છતાં પણ કે વખત કોઈપણ પ્રકારે કુંભાર ઘડામય-ઘડારૂપ થતું નથી. તેમ આત્મા પણ સહકારી કારણપણે કષાયાદિને કરે છે, છતાં પણ આત્મા કેઈ વખત કષાયાદિ રૂપે થતું નથી. જે કર્મને કમરૂપે જાણે છે, અને અકર્મને અકર્મરૂપે જાણે છે તે બધી જાતનાં કર્મો કરવા છતાં છેવટે કર્મને નાશ કરે છે. જેને સત્ય સ્વરૂપનું જ્ઞાન હોય છે તે કોઈ વિકટ પ્રસંગે ત્યાગ કરવા ગ્ય બાબતેનું ગ્રહણ પણ કરે છતાં તે થોડા વખત પછી તેને ત્યાગ કરી શકશે, કેમકે તેને સત્ય અસત્યનું જ્ઞાન છે. જેને સત્યનું જ્ઞાન જ નથી તે મનુષ્ય તેને હિતકારી જાણુંને ગ્રહણ કરે છે અને અહિતકારી હોવા છતાં તેવા જ્ઞાનના અભાવે પ્રસંગે તેને ત્યાગ કરી શકતું નથી. - જેમ કાદવમાં પડેલા નિર્મળ સ્ફટિક અંદર ખાનેથ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ કાદવ વડે લેપાતા નથી–કાદવ સ્વરૂપે પણિતા નથી, તેમ જે મનુષ્યને વિષયા પરત્વે મમત્વ રહેલા નથી તે વિશુધ્ધ આત્મા વિષયરૂપ કાદવ વડે લેપાતા નથી. કેઈપણ કામમાં આશક્તિ હાવી તેજ કર્મોથી લેપાવાનું ખાવાનું કારણ છે, તે ન હાવાથી કાઇ વિષમ પ્રસંગે તેવા મનુષ્યાની વિષયે તરફ પ્રવૃત્તિ દેખવામાં આવે તે અંદરના ઉંડાણુની અને સત્ય તરિકે માનીને કરાતી ન હેાવાથી તે જીવ તેમાં લેપાતા નથી. અર્થાત્ જેમ રત્ન કાઢવમાં પડવાથી ઉપરથી ખરડાય છે પણ તે થાડાપાણીથી તરતજ શુદ્ધ થાય છે. તેમ તે મનુષ્ય અંદરથી લેપાતા નહાવાથી તરતજ વિશુધ્ધ થઇ શકે છે. જેને તત્ત્વ દૃષ્ટિએ દેહ તથા આત્માના ભેદ બરાબર સમજાયા છે તેને વિષયાને વિષે કેઈ પણ વખત આશક્તિ થતી નથી. શુભ, અશુભ અને શુધ્ધ એમ જીવમાં ત્રણ પ્રકારના ભાવા થાય છે અને તે અનુક્રમે પુન્ય, પાપ અને મેાક્ષના કારણરૂપ જીવાને થાય છે. ભગવાનનું પૂજન, દાન, વ્રત, તપ, જપ, સ્વાધ્યાયાદિ તે જીવના શુભ ભાવ છે તેથી પુન્ય બંધાય છે; હિંસા, અસત્ય, ચારી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, અભિમાન, કપટ, લેાલ, રાગ સ્નેહ દ્વેષ-ઇર્ષા, કલેશ, કકાસ-લડાઈ. જુઠ્ઠું આળ આપવું, ચાડીખાવી, હર્ષ શાક, નિંદા, કપટ સહિત જુઠું ખેલવું, અને અસત્યમાં સત્યની · ભ્રાંતિ; સત્યમાં અસત્યની માન્યતા આ સર્વ આત્માના અશુભ લાવા છે તેથી પાપણ ધાય છે. --- Page #193 -------------------------------------------------------------------------- ________________ કર્મ મલ રહિત શુદ્ધ આત્મા સંબંધી વિચાર કરે, તેનું ધ્યાન કરવું, તેમાં તદાકાર થઈ રહેવું તે આત્માને શુદ્ધ ભાવ છે તે મોક્ષનું કારણ છે. પુન્યથી દેવ, રાજા, ચકવર્તિ આદિની બધિ મળે છે, પાપથી પશુ પક્ષી વૃક્ષ નરકાદિની ગતિ મળે છે અને તેનાં દુઃખ ભેગવવાં પડે છે. શુધ્ધ આત્માના ધ્યાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ઉપરથી એ નિશ્ચય થાય છે કે શુભ અશુભ બને ભાવેને ત્યાગ કરી શુધ્ધભાવ ધારણ કરે, તેથી કર્મને આવવાને માર્ગ રોકાય છે અને પૂર્વનાં કર્મો જે બધેલાં છે તેને ક્ષય થાય છે, છેવટે આત્મા સદાને માટે વિશુદ્ધ થાય છે. - શુદ્ધભાવ કેમ કરી ? આત્માને શુદ્ધ ભાવમાં લાવવાની ઈચ્છાવાળા જીવોએ પ્રથમ પિતાના મનને પાંચે ઈન્દ્રિયના વિષયમાંથી ખેંચી લેવું-પાછું હઠાવવું અને તે મનને આત્મામાં નિશ્ચળ કરવા માટે તે કાંઈ પણ ચિંતન ન કરે તે તરફ લક્ષ આપ્યા કરવું-ચા જોયા કરવું. લાંબા વખતના અભ્યાસે મન આત્મામાં લીન થાય છે, સંકલ્પ વિકલ્પ કરતું બંધ થાય છે અને આ બાજુ આત્માને જ્ઞાતા દષ્ટા પણને ભાવ પણ મજબુત થાય છે. મન નિર્વિકલ્પ બને છે અને આત્મા પિતાના સ્વભાવમાં સ્થિર થાય છે. આ નિર્વિકલ્પ અને સ્વરૂપસ્થ દશામાં–અવસ્થામાં પૂર્વનાં બાંધેલા–સત્તામાં રહેલાં Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ અને ઉદય આવેલાં કર્મોને નાશ થાય છે. આ પ્રમાણે આત્માને શુદ્ધ ભાવ પ્રગટ કરી શકાય છે. જે મનુષ્ય પિતાના આત્માને પરમાર્થના માર્ગથી વિમુખ કર્યો છે, પાછા હઠાવ્યો છે અને પિતાની શક્તિ વડે વિષયોનું દઢતા પૂર્વક સ્મરણ કરવા માંડ્યું છે, તે મનુષ્ય જ્યાં સુધી આવી પ્રવૃત્તિ ચાલુ રાખે છે ત્યાં સુધી સદાને માટે દીન અને દુઃખી થાય છે, તેમજ તેને આ અને આવતે બને ભવ તે પિતાને હાથેજ બગાડે છે. ' એક મનુષ્ય ભંગ ભગવતે નથી છતાં ભેગ મેળવવા માટે પ્રયત્ન કરી રહી છે. બીજે મનુષ્ય ભંગ ભેગવે છે છતાં તેના ત્યાગને માટે પ્રયત્ન કરે છે. ગાંતરાય કર્મના ઉદયને લીધે જીવને તેની ઈચ્છાનુસાર ભેગોની પ્રાપ્તિ થતી નથી તેને લઈને તે ભેગ ભગવત નથી પણ તે ભોગવવા માટેની તેનામાં તીવ્ર ઈચ્છા રહેલી હોવાથી તે તેને માટે પ્રયત્ન કરે છે. બીજે મનુષ્ય વિશુદ્ધિ વાળો જાગૃત આત્મા જ્ઞાની પુરૂષ છે, તેને પૂર્વના શુભ કર્મના ઉદયને લઈને ઉત્તમોત્તમ ભેગની પ્રાપ્તિ થઈ છે અને તેને ઉપભોગ પણ તે લે છે, છતાં તે જ્ઞાની હોવાથી ભેગોનાં દુઃખદાઈ પરિણામને જાણતા હોવાથી તેને ત્યાગ કરવાની ભાવના નિરંતર તેના મનમાં રહ્યા કરે છે અને તેને છોડવાને પ્રયત્ન પણ કરે છે. પૂર્વનું ભેગાવળી કમ ભેગવ્યા વિના Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ છુટતું નથી એટલે તે કર્મ ભોગવીને કર્મો ઓછાં કરે છે. અર્થાત્ આ બીજો પુરૂષ લેગ ભેળવીને કર્મે છેડે છે, ત્યારે પ્રથમને પુરૂષ લેગ ભેગવતે નથી અને નવીન કર્મો તે ભેગને નિમિત્તે બાંધે છે. આ બંને દષ્ટાંતમાં ગ્રહણ અને ત્યાગની અધિકતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે, અને તેને લઈને જ્યાં એક બંધાય છે ત્યાં બીજે છુટે છે. એક મનુષ્ય પરમાર્થના માર્ગને જાણતા નથી છતાં તે વિષયનું સ્મરણ કે ઈચ્છા કરતું નથી. જે અવસરે જે મળી આવે તેમાં સંતોષ માને છે. તે જીવ આ ભવમાં તેમજ પરભવમાં નિરંતર સુખી થાય છે. આનું કારણ એ છે કે વિષયમાંથી વિરક્ત થવું એ લાગણીઓમાંજ કઈ અપૂર્વ ચમત્કારે રહે છે કે પરમાર્થ તરફ પ્રવૃત્તિ ન કરવા છતાં વિષયેથી વિરક્ત પણના પરિણામ તેને પરમાર્થના માર્ગ તરફ પ્રવૃત્તિ કરનારના જેવું ભાવી ફળ આપે છે. એક રાગી મનુષ્ય ભંગ ભગવતે નથી છતાં કર્મો વડે સારી રીતે બંધાય છે, બીજો વિરાગી મનુષ્ય પૂર્વના. પુ વડે મળી આવેલા ભેગે ભેગવે છે છતાં કર્મ વડે બંધાતું નથી. આ સ્થળે કર્મ બંધમાં રાગની મુખ્યતા છે અને કર્મ છેડવામાં વિરાગની મુખ્યતા છે. પાંચ પ્રકારના વિષયને જાણવાથી જ્ઞાની બંધાતે. નથી. જે જાણવા માત્રથી જ કર્મને બંધ થતું હોય તે Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ કેવલજ્ઞાની પાતાની જ્ઞાન શક્તિથી ત્રણે લેાકને જાણે છે તે પણ બંધાવા જોઇએ, પણ મંધાતા નથી. જેનામાં જ્ઞાન છે પણ રાગ નથી તે ખંધાતા નથી, પણ જેનામાં રાગ છે પણ જ્ઞાન નથી તે અંધાય છે. આંહી કર્મ ખંધનમાં રાગની મુખ્યતા છે. અજ્ઞાની જીવે ઇન્દ્રિયાના વિષચાને ગ્રહણ નથી કરતા, છતાં પણ કર્મોથી બંધાય છે. એકે'દ્રિયાદિ જીવા વિષયાને બહુ ગ્રહણ કરતા નથી છતાં શું કમાંથી અંધાતા નથી ? અર્થાત્ ખંધાય છે. આંહી કર્મના ધનમાં અજ્ઞાન તથા મિથ્યાત્વની મુખ્યતા છે. જેએ રાગ દ્વેષથી નિવૃત્ત થયા છે તેને પચ્ચખાણાદિ કરવાં તે નિરૂપયાગી છે. અને જે રાગદ્વેષમાં પ્રવૃત્તિ કરે છે તેને પણ પચ્ચખાણાદિ કરવાં નિરૂપયેાગી છે. વ્રત, તપ, જપ, જ્ઞાન આદિ ક્રિયાઓ રાગદ્વેષના નાશ કરવા માટે છે, જે રાગદ્વેષ કરતા નથી તેને આ વ્રતાદિ કરવાં તે નકામાં છે અર્થાત્ તે રાગદ્વેષ કરતા ન હાવાથી તેનાથીજ તેના આત્મા નિર્મળ થાય છે અને નવાં બંધન પામતા નથી. જે રાગદ્વેષ કરે છે તેનાં કરેલાં વ્રત તપ જપાદિ વૃથા છે, વૃથા એટલે નકામાં એટલા માટે છે કે, રાગદ્વેષના ત્યાગ માટે તે આ વ્રતાદિ કરવાનાં છે, તે રાગાદિના ત્યાગ તે તે કરી શકતા નથી તા . પછી આ ત્રા તેનું ધારેલું ફળ આપતા ન હાવાથી કર્યા તા પણ ન કર્યાં ખરાખર છે. આંહી કક્ષય કરવાની મુખ્યતા છે. વ્રતાદિથી પુન્ય ખંધ થાય તે વાત Page #197 -------------------------------------------------------------------------- ________________ - - ૧૮૨ ગૌણ છે. અપેક્ષાએ ગ્રતાદિ કરવા છતાં રાગદ્વેષને ત્યાગ કરવામાં ન આવે તે વૃથા કહેલાં છે, નહિંતર પુન્ય બંધ તે થાય છે એટલે વ્રતાદિ સર્વથા નિરૂપયોગી તે નથીજ. જે મનુષ્ય કેઈ ઠેકાણે રાગ કરતું નથી તેમજ શ્રેષ પણ કરતું નથી. સર્વ સ્થળે સદા ઉદાસીન ભાવ રાખે છે તે પ્રત્યાખ્યાન વડે સર્વ દેને ઉલંઘી જાય છે. પ્રત્યા ખ્યાન એટલે આ વસ્તુના સંબંધમાં રાગદ્વેષ નહિં કરું તેવી પ્રતિજ્ઞા કરવી. તે દઢ નિશ્ચય કરે છે. આવા પ્રત્યાખ્યાન વડે રાગદ્વેષને ઓછા કર્યા છે, પ્રત્યાખ્યાન કરવાની સાથે જ રાગદ્વેષને ત્યાગ કરીને ઉદાસીન ભાવમાં આવી ગયો છે, અથવા ઉદાસીન વૃત્તિ જે રાગદ્વેષના અભાવવાની છે તે તેનામાં આવી હોવાથી તે પ્રત્યાખ્યાનની હદને ઉલંઘી ગયો છે. પ્રત્યાખ્યાન દ્વારા તેને જે કાર્ય કરવાનું હતું તે થઈ ગયેલ હોવાથી હવે તેને પ્રત્યાખ્યાનની જરૂર રહી નથી–અર્થાત પચ્ચખાણ કર્યા વિના પણ પ્રત્યાખ્યાન કરેલાની માફક તેનું વર્તન થઈ રહેલું છે, તે મનુષ્ય સંવર ભાવમાં રહેલું છે અને કર્મની નિર્ભર કરે છે. તેને પ્રત્યા ખ્યાનની શી જરૂર છે? જે મનુષ્ય રાગી છે તેનામાં સંસારના હેતુ ભૂત દોષ સદા નિવાસ કરીને રહે છે, પણ જે જ્ઞાની છે વીતરાગ છે તેની અંદર કોઈપણ દે ટકી શક્તા નથી. જીને ઉદયિક ભાવ બંધનું કારણ છે પણ પરિણામિકભાવ મોક્ષનું કારણ છે.કમના ઉદયથી જે ભાવ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ થાય તે ઉદિયક ભાવ છે. મનુષ્યાદિ ચાર ગતિ, ક્રોધાદિ ચારકષાય, વેદાદિ ત્રણુવેદના ઉય, કૃશ્ન લેશ્યાદિ લેશ્યા, મિથ્યાદર્શન, અજ્ઞાત, અસંયમ અને અસિદ્ધત્વ એ એકવીશ ઉયિક ભાવા છે. આને ઉદય હાય ત્યારે સામાન્ય રીતે સમપણ ખંધ હાય છે પણ અભવ્યને મૂકી ને જીવત્વ, ભવ્યત્વ, આ બે પરિણામિક ભાવે! કર્મના ઉદય આદિની અપેક્ષા રાખતા નથી, તેથી તેનાથી કને અધ થતા નથી, તે મેાક્ષનુ કારણ છે. ઇષ્ટ વિષયાન અનુભવ થવા તે બાહ્ય ઇન્દ્રિ ચેાથી ઉત્પન્ન થતું સુખ છે. અને આત્માના અનુભવ થવા તે આત્માથી ઉત્પન્ન થતું આંતસુખ છે. વિષયા થી ઉત્પન્ન થતું સુખ વિનાશી છે. આત્માથી પ્રગટ થતા આનંદ અવિનાશી છે. આ મને સુખમાં જમીન અને આકાશ જેટલા તફાવત છે, તે જાણીને વિષય સુખના ત્યાગ કરીને નિરંતર આત્માના અનુભવમાં રહેવા પ્રયત્ન કરવા. વિષયા સંબ ંધી જ્ઞાન મનુષ્યાને થાય છે તે ઇન્દ્રિય જન્ય જ્ઞાન છે, તે સર્વ પુલિક જ્ઞાન છે. આત્મિકજ્ઞાન તેનાથી ઉલટુ છે. તે આત્માથી પ્રગટ થાય છે અને તેના સંબંધ પણ આત્માની સાથેજ છે. ઇન્દ્રિય જન્મજ્ઞાન પણ ચૈતન્ય સ્વરૂપ તા છેજ, જ્ઞાન પુદ્ગલ સ્વરૂપ તા નજ હાય. છતાં તે જ્ઞાનની વિભાવિક પરિણતિ હાવાથી તેની ઉત્પત્તિમાં પુદ્દગલમય ઇન્દ્રિયા કારણ રૂપ . Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ છે માટે તેને વ્યવહારથી પુદ્ગલ સ્વરૂપ કહે છે. પાંચ જ્ઞાનમાં મતિ તથા શ્રુત જ્ઞાનને ઇન્દ્રિય જનિત કહેલાં છે માટે આ અપેક્ષાએ વ્યવહારનયે તે પુલિક જ્ઞાન છે, અવધિજ્ઞાનાદિ ત્રણ જ્ઞાન આત્મા અપેક્ષી છે. તે પ્રગટ થવામાં ઇન્દ્રિયાની અપેક્ષા ન હેાવાથી તે ત્રણ આત્મિક જ્ઞાન છે. તે ત્રણમાંપણ તાત્ત્વિક રીતે આત્મિકજ્ઞાન તેા એક કેવળજ્ઞાનજ છે. જ્ઞાનમાં ભેદ નથી. ગાયાના આપસમાં ભેદ હાવા છતાં પણ દુધમાં ભેદ હાતા નો, તેમ પુરૂષામાં ભેદ રહેવા છતાં પણ તેના જ્ઞાનમાં ભેદ હાતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ઇત્યાદિ પુરૂષાના અનેક ભેદ હાય છે છતાં જ્ઞાતાપણા વાળા જ્ઞાનના સ્વભાવ અધામાં એક સરખા છે. અન ત જ્ઞાનીઓનું એકજ જ્ઞાન છે. તેમની બહારની પુન્ય પ્રકૃતિમાં ફેર હોય છે પણ જ્ઞાનાવરણકર્મ સર્વથા દૂર થતાં તે બધાનુ જ્ઞાન તા એક સરખુ* રહે છે. જેમ દીવા વડે જોવા લાયક પદાર્થને જોઇને દીવા દૂર મૂકવામાં આવે છે, તેમ જ્ઞાન વડે જાણવા યોગ્ય પદાર્થોને કે માને જાણીને તે જ્ઞાનના ત્યાગ કરવામાં આવે છે. આંહી એટલી અપેક્ષા સમજવાની છે કે જે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, સુક્ષ્મ છે, પદેશ રહિત છે. ( આ અને આ તેમ આવા વિકલ્પે જેમાં નથી તેને બ્યપદેશ રહિત કહેછે.) અનેઅવિનાશીછે,આત્માની સાથે અભેદસ ખંધ આમ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ વાળું છે તે જ્ઞાન તે બન્યું જ રહે છે, પણ જે જ્ઞાન વ્યવહારૂ છે, સાધન રૂપે છે, વિકાર પામનારૂં છે, ઈન્દ્રિયોની અપેક્ષા રાખનારું છે તે જ્ઞાનને ત્યાગ કરવામાં આવે છે. વિકૃત જ્ઞાનથી પદાર્થો અને કર્તવ્યને જાણીને જે વખતે સ્વ સ્વરૂપજ્ઞાનનું આલંબન લેવામાં આવે છે તે વખતે તે વિકૃતજ્ઞાન છુટી જાય છે-ખસી જાય છે. અર્થાત્ તેને ત્યાગ કરવામાં આવે છે. થડ કાપવાથી જેમ ફરીને પલ-ડાળાં પાંખડાંઓ ફુટી નીકળે છે પણ વૃક્ષના મૂળને કાપી નાખવા પછીથી ડાળાં પાંખડાઓ ફુટતાં નથી, તેમ જનમ મરણ આપનાર કર્મના એક ભાગને છેદવાથી વિકારે ફરીવાર પ્રગટ થાય છે, પણ તેના મૂળને નાશ કરવાથી ફરીને વિકરે પ્રગટ થતા નથી. જન્મ મરણ આપનાર કર્મને એક ભાગ તે શુભ તપશ્ચર્યા, વ્રત, જપ, અહિંસા, પોપકારાદિ કરીને અશુભ પયોયને નાશ કર્યો, નાશ કર્યો એટલે આવતાં અશુભ કર્મો અટકાવ્યાં, કેમકે શુભ કર્મ કરવાને વખત એટલે બધે લીધે કે અશુભ કર્મ કરવાને વખત ન મળે તેથી અશુભ કર્મ ઓછાં બાંધ્યાં, પણ તે શુભ કર્મને લઈને ઉત્તમ ગતિમાં, ઉત્તમ જાતિમાં, ઉત્તમ ગોત્રમાં જન્મ ધારણ કરવો પડવાને, ત્યાં બધા અનુકૂળ સંયે મળ્યા મન ગમતા પાંચ ઇન્દ્રિયના વિષયે ભેગવવાના મળ્યા, તેવા અનુકૂળ સંગોમાં રાગ કરવાથી અને પ્રતિકૂળ બાબતેમાં શ્રેષ કરવાથી તેમજ પાપ વધારનારાં આચરણે. Page #201 -------------------------------------------------------------------------- ________________ કરવાથી ફરી પાછાં અશુભ કર્મનાં ડાળાં પાંખડાં ઉગી નીકળવાનાં, અને તેને લઈને વારંવાર જન્મમરણ કરવાં પડવાનાં, માટે શુભાશુભ બને કમને નાશ કરે જોઈએ. તે મૂળને નાશ કરવા બરાબર છે. તેથી ફરીને ભવ વૃક્ષમાંથી જન્મમરણાદિ ડાળાં પાંખડાં ઉગતાં અટકી જશે. - મૂળને છેદ કરનાર તે શુદ્ધ આત્મધ્યાનને જ માર્ગ છે માટે આ નજીકને સિધ્ધ સરલ માર્ગ જેના હાથમાં આવ્યો છે, જેને તે બરાબર સમજાય છે, તેને પુન્યના લાંબા અને કિલષ્ટ રસ્તે જવાની કોઈ જરૂર નથી, પિતાના આભામાં–અંતરંગમાં બીરાજમાન શુદ્ધ આત્મસ્વરૂપનું ધ્યાન કરવાથી તેને મેક્ષની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. . આ જડ માયારૂપ દેખાતા બાહા જગતને મહાન પુરૂષ, અનાત્મિય, ઈન્દ્રજાળ સમાન વિનાશ પામનાર જાણીને, જોઇને, સ્થિર આત્મતત્વનું ધ્યાન કરવા વડે મિથ્યાત્વ રૂપ પહાડેને, અવિરતિરૂપ નદીઓને, કષાયરૂપ અગ્નિને અને લેભરૂપ સમુદ્રને એલંધીને નિર્વાણરૂપ શાંતિ સ્થાને પહોંચી જાય છે તેવા આત્મસ્વરૂપમાં સ્થિર થયેલ વીર પુરૂષેને જન્મ થવા અને વિશ્વમાં લાંબો કાળ જીવવું તે સફળ છે. શુદ્ધ આત્મા સર્વ પદાર્થોમાં ઉત્તમ છે, સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે, નિત્ય આનંદ સ્વરૂપ છે, કર્મ રહિત છે, સૂક્ષ્મ છે, અતીંદ્રિય પદાર્થને જાણનાર જ્ઞાનીઓને ગમ્ય છે. એજ પ્રમાણે આ ગ્રંથ બધા ગ્રંથોમાં ઉત્તમ છે, આત્મ Page #202 -------------------------------------------------------------------------- ________________ - ૧૮૭. રવરૂપને બતાવનારે છે, નિત્ય આનંદ આપનારે છે, નિર્દોષ છે, સૂફમવિચારેથી ભરપૂર છે અને અનુભવ કરવાથી લયમાં આવી શકે તેમ છે. સંસારથી વિરક્ત થયેલાઓને શુદ્ધસ્વરૂપની પ્રાપ્ત માટે આ ગ્રંથ વિશેષ ઉપયોગી છે. જે મનુષ્ય ચિત્તને નિર્મળ કરીને એકાગ્રતા પૂર્વક આ ગ્રંથ ભણશે અને તે પ્રમાણે વર્તન કરવા પ્રયત્ન કરશે તે પિતાના સ્વરૂપને પ્રાપ્ત કરીને સદાને માટે પરમશાંતિ પ્રાપ્ત કરશે. ૩ રાત્તિઃ શાનિત રાત્તિ इति श्री तपागच्छिय गच्छाधिपति श्रीमान् मुक्तिविजय गणि शिष्यश्रीमदाचार्य विजयकमलमूरिस्तेषांमुख्यपट्टधर शिष्य श्रीमदाचार्य श्री विजयकेशरमरिणा संकलितो सुसंस्कारितश्च श्री महावीरतत्वप्रकाश नामक ग्रंथः विक्रमीय संवत एकोन विशति शतन्यशीति वर्षे मार्गशीर्ष शुक्ल द्वितीयायां भावनगरे समाप्तम्गमत् श्री श्रमण संघस्य शांतिरस्तु. સમાપ્ત, -- Page #203 --------------------------------------------------------------------------  Page #204 -------------------------------------------------------------------------- ________________ w