________________
પડે છે. તેનાં ફળ આપણને ભેગવવાં પડે છે, પણ અન્યના સારસ કે ખોટા વિચારોના આપણે જોખમદાર નથી. - તેવીજ રીતે આપણાં શુભાશુભ કર્મ વિના કોઈના આશીર્વાદથી કે કેઈના શ્રાપથી આપણને 'કાંઈ પણ વૃદ્ધિ કે હાની થતી નથી. કેઈની સંપત્તિ કે વિપત્તિ વધતી કે ઘટતી નથી. જે બીજાના શ્રાપ કે આશીર્વાદથી અનિષ્ટ કે ઇષ્ટ થતું હોય તે કેઈના ઘણા મિત્રો કે શુભ ચિંતકે હેય તે તેનું અનિષ્ટ કે દિવસ થવું ન જોઈએ. અને કેઈને ઘણા દુશ્મન હોય તે તે તેનું નિરંતર અનિષ્ટ ચિંતવ્યાજ કરે તે સદાને માટે તેનું અનિષ્ટ થયાજ કરે, પણ તેમ થતું તે દેખાતું નથી. ઈષ્ટ કે અનિષ્ટ થવું તે, તે તે જીવના કર્મ પ્રમાણે જ બને છે માટે કોઈના આશીર્વાદ કે શ્રાપથી બીજાને લાભ કે ગેર લાભ થતું નથી. આ વાત અંતરમાં સમજવાની છે. - તવ દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે કેઈપણ દ્રવ્ય ઈષ્ટ કે અનિષ્ટ છેજ નહિ. ઈષ્ટ પદાર્થ પણ મોહને લઈને અનિષ્ટ લાગે છે અને અનિષ્ટ પદાર્થ ઇષ્ટ લાગે છે. શીયાળામાં ગરમ સાધને શીયાળામાં સારાં લાગે છે તેજ સાધને ઉનાળામાં ઠીક લાગતાં નથી. ઉનાળાનાં ઈષ્ટ સાધને શીયાળામાં અનિષ્ટ લાગે છે. યુવાવસ્થાનાં સાધને વૃદ્ધાવસ્થામાં અનિષ્ટ થઇ પડે છે અને વૃદ્ધાવસ્થાનાં