SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય ભાવભેકરા " જ્ઞાની દ્રવ્યથી-વ્યવહાર વિષય જોગવે છે પણ ભાવથી હોગાજતે નથી, ત્યારે અજ્ઞાની જીવ, દ્રવ્યથી વ્યવહા ધિષથે ભેગવ નથી. પણ ભાવથી ભોગવે છે. જ્ઞાની પુરૂષ આમ અનાત્મ-જડ ચેતવ્ય ભેજ જાણતા હોવા છતાં કર્મની પ્રબળતાને લઈ તેનો ત્યાગ કરવાની પિતાની અસમર્થતાને લીધે દ્રવ્યથી દેખવા માત્ર વ્યવહારથી પશ્ચ ઈનિ ના ખાવા પીવાદિ વિષયે ભેગવે છે પણ તેમાં તેની આશક્તિ ન હોવાથી ભાવથી તે તેને જોતા નથી. -ભાવથી જોક્તા નથી એટલે તે કર્મ બંધ કરતું નથી, બીજો અજ્ઞાની મનુષ્ય અજ્ઞાનતાને લીધે પિતાનું હિત અહિત જાણુતે નથી છતાં દ્રવ્યથી-વ્યવહારે ઉપવાસાદિ. કરી, ખાવા પીવાદિ ભેગોને ત્યાગ કરે છે તે પણ તેની તે તે વિષયમાં આશક્તિ ગયેલી ન હોવાને લીધે દ્રવ્યથી તે ભેગો ન ભેગવવા છતાં ભાવથી તે તે વસ્તુઓને લેતા થાય છે. થોડા વખત માટે છેડા ભેગેને ત્યાગ કરી ભવિષ્યમાં લાંબા વખત માટે વધારે ભેગે મેળવવા પ્રયત્ન કરે તે પણ અંદરની આશક્તિ સૂચવે છે એટલે પરિણામ અનુસારે કર્મને બંધ થાય છે. એકલા બહારના - વર્તન ઉપર કર્મ બંધને આધાર નથી, પણ અંદરની લાગણી અને તેના ઉદ્દેશ ઉપર પણ આધાર રહે છે. વ્યવહારે જે મનુષ્ય નિવૃત્ત થાય છે ત્યાગ કરે છે,
SR No.023002
Book TitleMahavir Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorVijaykesharsuri
PublisherVijaykamalkeshar Granthmala
Publication Year1927
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy