________________
૧૫૫ શઠતા ઈત્યાદિ ભવાભિનંદી છોમાં સ્વાભાવિક લક્ષણે મળી આવે છે. તેઓએ આરંભેલાં સત્યકાર્યો નિષ્ફળ નિવડે છે. આ દેને લીધે તેઓ આગળ વધી શકતા નથી. ખરું નિશાન બાંધ્યા વિના-આત્મદષ્ટિ જાગૃત થયા સિવાય જે
છ અંતરમાં અનેક પ્રકારની વાસનાઓ ભરીને, મલિનતા રાખીને લાકેને આરાધવા-અનુકૂલ કરવા, કે પિતાને ઉપયોગી થાય એટલા માટે ધાર્મિક ક્રિયાઓ કરે છે તે નામ જ લેકપંક્તિ છે, લેકપંક્તિનુ ફળ લૈકિકજ આવે છે.
આવીજ ક્રિયા પણ જેઓ આત્મજાગૃતિ પૂર્વક આત્માની વિશુદ્ધિરૂપ ધર્મને અર્થે કરે છે તેને તે ક્રિયા કલ્યાણના સાધનરૂપ થાય છે. પણ કોને માટે ધર્મ કર તે તે અકલ્યાણને માટે જ થાય છે. આત્મસ્વરૂપ પ્રગટ કરવા માટેની બધી પ્રવૃત્તિઓ કર્મની શુદ્ધિનું કારણ બને છે, જેઓ પરમશાંતિની નજીકની ભૂમિકા સુધી પહોંચેલા હોય છે તેવાઓ જ મોક્ષને અર્થે પ્રવૃત્તિ કરે છે પણ સંસારની વાસનાવાળા છે તે તરફ પ્રવૃત્તિ કરી શકતા નથી. ભેગ અને તેનાં સાધનેને ત્યાગ કરનારનાં આવતાં પાપ અટકે છે અને પ્રથમનાં પાપનો ક્ષય થાય છે. અને તેથી તેની મુક્તિ થાય છે, આ મુક્તિ તરફ તે ભવાભિનંદી છોને દ્વેષ હોય છે. આજ સંસારમાં પરિભ્રમણ કરાવનાર ભવબીજ છે. મુક્તિ ઉપર દ્વષરૂપ ભવ બીજને વિગ થવાથી જ જીવ પિતાના મોણ સંબંધી પ્રથાણમાં