________________
ષ્યને પુષ્ટિને માટે સુખદાયી થાય છે તેમજ યતના પૂર્વકઉપગ પૂર્વક પ્રવૃત્તિ કરનારને આહાર વિહારાદિ ગુણકારી થાય છે, તેજ આહાર વિહારાદિ યતના વિના-ઉપયોગ વિના પ્રમાદી છને કર્મબંધ રૂ૫ દેશ માટે થાય છે.
- તે જ્ઞાનવાન હેઈને પણ જે તે પરને પીડા કરતા હેય તે ખરેખર તેનું ચારિત્ર મલિન થાય છે, દી પ્રકાશ. વાળે હોય છે છતાં વધારે ગરમીવાળ-તાપ વાળ થવાથી મલિન કાજળ ઉત્પન્ન કરે છે, તેમ સાધુ જ્ઞાનના પ્રકાશવાળો હોવાં છતાં બીજાને પીડા કરવાથી પાપરૂપ મળ ઉત્પન્ન કરીને પિતાનું ચારિત્ર મલિન કરે છે..
ભવાભિનંદી. સંસારથી વિરક્ત થયેલા છ માટેજ ચારિત્ર છે, પણ જેઓ આ માયિક વિષયોમાં તથા સંસારમાં આનંદ માનનારા છે, વિશ્વમાં જ સુખ છે એમ માનનારા છે અને તેનેજ ઇચ્છનારા છે તે જીવને ભવાભિનંદી કહેવામાં આવે છે. તેઓએ કદાચ સાધુને વેશ લીધે હોય છતાં તેમાં ચારિત્ર ગુણ આવી શકતું નથી. તેઓનું ચારિત્ર કે ધર્માચરણ બહારથી દેખાય એટલુંજ હોય છે, પણ તેની અંદરની લાગણીઓ કેવળ લેકેને ખુશી કરવાની અને વ્યવહારમાં સુખી થવા માટેની હોય છે. - અજ્ઞાનદશા, લેભ પરાયણતા, ભીરતા, ઇર્ષાળુતા અને