________________
૧૮૦
છુટતું નથી એટલે તે કર્મ ભોગવીને કર્મો ઓછાં કરે છે. અર્થાત્ આ બીજો પુરૂષ લેગ ભેળવીને કર્મે છેડે છે, ત્યારે પ્રથમને પુરૂષ લેગ ભેગવતે નથી અને નવીન કર્મો તે ભેગને નિમિત્તે બાંધે છે. આ બંને દષ્ટાંતમાં ગ્રહણ અને ત્યાગની અધિકતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે, અને તેને લઈને જ્યાં એક બંધાય છે ત્યાં બીજે છુટે છે.
એક મનુષ્ય પરમાર્થના માર્ગને જાણતા નથી છતાં તે વિષયનું સ્મરણ કે ઈચ્છા કરતું નથી. જે અવસરે જે મળી આવે તેમાં સંતોષ માને છે. તે જીવ આ ભવમાં તેમજ પરભવમાં નિરંતર સુખી થાય છે. આનું કારણ એ છે કે વિષયમાંથી વિરક્ત થવું એ લાગણીઓમાંજ કઈ અપૂર્વ ચમત્કારે રહે છે કે પરમાર્થ તરફ પ્રવૃત્તિ ન કરવા છતાં વિષયેથી વિરક્ત પણના પરિણામ તેને પરમાર્થના માર્ગ તરફ પ્રવૃત્તિ કરનારના જેવું ભાવી ફળ આપે છે.
એક રાગી મનુષ્ય ભંગ ભગવતે નથી છતાં કર્મો વડે સારી રીતે બંધાય છે, બીજો વિરાગી મનુષ્ય પૂર્વના. પુ વડે મળી આવેલા ભેગે ભેગવે છે છતાં કર્મ વડે બંધાતું નથી. આ સ્થળે કર્મ બંધમાં રાગની મુખ્યતા છે અને કર્મ છેડવામાં વિરાગની મુખ્યતા છે.
પાંચ પ્રકારના વિષયને જાણવાથી જ્ઞાની બંધાતે. નથી. જે જાણવા માત્રથી જ કર્મને બંધ થતું હોય તે