________________
૧૮૪
છે માટે તેને વ્યવહારથી પુદ્ગલ સ્વરૂપ કહે છે. પાંચ જ્ઞાનમાં મતિ તથા શ્રુત જ્ઞાનને ઇન્દ્રિય જનિત કહેલાં છે માટે આ અપેક્ષાએ વ્યવહારનયે તે પુલિક જ્ઞાન છે, અવધિજ્ઞાનાદિ ત્રણ જ્ઞાન આત્મા અપેક્ષી છે. તે પ્રગટ થવામાં ઇન્દ્રિયાની અપેક્ષા ન હેાવાથી તે ત્રણ આત્મિક જ્ઞાન છે. તે ત્રણમાંપણ તાત્ત્વિક રીતે આત્મિકજ્ઞાન તેા એક કેવળજ્ઞાનજ છે. જ્ઞાનમાં ભેદ નથી.
ગાયાના આપસમાં ભેદ હાવા છતાં પણ દુધમાં ભેદ હાતા નો, તેમ પુરૂષામાં ભેદ રહેવા છતાં પણ તેના જ્ઞાનમાં ભેદ હાતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર ઇત્યાદિ પુરૂષાના અનેક ભેદ હાય છે છતાં જ્ઞાતાપણા વાળા જ્ઞાનના સ્વભાવ અધામાં એક સરખા છે. અન ત જ્ઞાનીઓનું એકજ જ્ઞાન છે. તેમની બહારની પુન્ય પ્રકૃતિમાં ફેર હોય છે પણ જ્ઞાનાવરણકર્મ સર્વથા દૂર થતાં તે બધાનુ જ્ઞાન તા એક સરખુ* રહે છે.
જેમ દીવા વડે જોવા લાયક પદાર્થને જોઇને દીવા દૂર મૂકવામાં આવે છે, તેમ જ્ઞાન વડે જાણવા યોગ્ય પદાર્થોને કે માને જાણીને તે જ્ઞાનના ત્યાગ કરવામાં આવે છે. આંહી એટલી અપેક્ષા સમજવાની છે કે જે જ્ઞાન આત્માનું સ્વરૂપ છે, સુક્ષ્મ છે, પદેશ રહિત છે. ( આ અને આ તેમ આવા વિકલ્પે જેમાં નથી તેને બ્યપદેશ રહિત કહેછે.) અનેઅવિનાશીછે,આત્માની સાથે અભેદસ ખંધ
આમ