________________
એ વાંચવા ભણવા લે છે અને જરૂર ન હોય ત્યારે તે પાછાં આપીદે છે. - સાધુ કરતાં સાધ્વીઓને અડગ્રણાદિ કારણે થોડાં વિશેષ ઉપકરણે હોય છે, તે સાધુ સાધ્વીઓ આઠ મહીના જુદા જુદા સ્થળે વિચરે છે, અને ચોમાસાના ચારમાસ એક સ્થળે રહે છે. એમ આઠ અને એક ચોમાસાને મળી નવકલ્પી વિહાર કહેવામાં આવે છે. છુટા કાળમાં એટલે ચેમાસા સિવાય સાધુઓને એક સ્થળે એક મહીનાથી વધારે વખત રહેવાની આજ્ઞા હોતી નથી, જરૂર પ્રસંગે મહીનાની અંદર પણ વિહાર કરી જાય. જ્યાં તેમણે એક વર્ષ માસું કર્યું હોય ત્યાં ઓછામાં ઓછા બે વર્ષના આંતરા સિવાય ચોમાસું કરવાની ‘મનાઈ હોય છે, એકી સાથે બે ચોમાસાં કરવાની આજ્ઞા હોતી નથી અને જ્યાં એક મહીને રહી હોય ત્યાં પણ બે મહિનાના આંતરા સિવાય કરીને માસ કહ૫ કરવાને અધિકાર નથી. કેઈરેગાદિ કારણે રહેવાની જરૂર પડે તે પણ તે ગામમાં બીજું મુકામ હોય ત્યાં સુધી તે મુકામમાં રહે નહિં અને તેજ મુકામમાં રહેવાની જરૂર પડે તે જે સ્થળે માસ કલ્પ કર્યો હોય તેથી બીજા ભાગ કે ખુણ ઉપર જઈને રહે પણ છતી શકિતએ વધારે વખત ત્યાં રહે નહિં. શરીરચલી ન શકે તેમ હોય અથવા કેઈ અપૂર્વ જ્ઞાન કે વિદ્યામાં વધારો થતો હોય કે તે સમાગમ બીજે ન હોય તે વધારે વખત પૂર્વે કહેલી કલ્પની મર્યાદા સાચવીને રહી શકે. ઓછામાં ઓછા બે સાધુઓ વિચરે. તેમાં પણ એક