________________
૧૩
ત્રીજા મહાવ્રતમાં મન વચન શરીરે કરી નાનીમોટી ચારી કરવી નહિ', કરાવવી નહિં અને ચારી કરનારની પ્રશ ંસા પશુ ન કરવી અને ધણીની-વસ્તુના માલીકની આાથી, પોતાને ખપી શકે તેવી વસ્તુ શુદ્ઘિની આજ્ઞાએ ગ્રહણ કરવી, એ ત્રીજું મહાવ્રત છે.
ચોથા મહાવ્રતમાં મન વચન શરીર વડે દેવ મનુષ્ય અને તિય ઇંચ સખંધી મૈથુન સેવવું નહિ. સેવરાવવું નહિ. અને સેવનારાની પ્રશંસા કરવી નહિં એ ચેાથુ' મહાવ્રત છે. પાંચમા મહાવ્રતમાં ધન્ય ધાન્યાદિ નવ પ્રકારના ૫ગ્રિહ મન વચન શરીર વડે રાખવાના, રખાવવાના અને અનુમાદન કરવાના ત્યાગ કરવામાં આવે છે.
આ પ્રમાણે ચારે પ્રકારના સાધુઓને પાંચ મહાવ્રત પાલન કરવાનું હાય છે. વિશેષમાં ધર્મોપકરણ સંયમમાં સહાયક, વજ્ર પાત્ર ઓછાં વધતાં રાખવાં કે ન રાખવાનાં સંબધમાં તેઓ વચ્ચે તફાવત હાય છે.
સ્થવિરકલ્પી સાધુઓમાં માળ, ગ્લાન, વૃધ્ધ, તપસ્વી, રાજકુમારાદિ અનેકના સમાવેશ થાય છે, તેઓની શારીરિક સ ંપત્તિ નબળી હાવાના કારણે વસ્ર પાત્રાદિની જરૂર રહે છે. આ કલ્પમાં આચાર્ય, ઉપાધ્યાય પ્રવર્તક, સ્થવિર, ગણાવચ્છેદક આદિની પદવીઓના અધિકાર હાય છે. અધા સમુદાયના ઉપરીને ગચ્છાધિપતિ, આચાર્ય, ગણી વિગેરે કહેવામાં આવે છે. તેઓ શિષ્યાને સુત્રના અ