________________
કષાય દૂર કરવામાં સ્થાને વિવિધ પ્રકારના હિંસામય આરંભેને તથા કષાયોને ત્યાગ કરે, જડ અને ચૈતન્ય અને સારી રીતે જ્ઞાન, કરવું, પુન્ય તથા પાપની ઈચ્છાઓ મૂકી દેવી. લેક વ્યવહાર કે જેમાં ધર્મ નથી પણ ગાડરીયા પ્રવાહની માફક નિશાન બાંધ્યા વિના ચાલવાનું હોય તેને ત્યાગ કરે, તે તરફ ઉદાસીનતા રાખવી અને વિશુદ્ધદર્શન, જ્ઞાન તથા ચારિત્રમય નિર્મળ આત્માનું અંતરાત્માવડે ધ્યાન કરવું તે. કષાયે દૂર કરવાનાં સાધન છે. -
કષાય તથા આરંભમાં પ્રવૃત્તિ કરવી, જડ ચેતન્યના ભેદનું જ્ઞાન ન કરવું, પુન્યમાં અભિલાષા રાખવી, લેકવ્યવહારમાં આશક્ત થવું અને વિશુદ્ધ આત્માનું ધ્યાન ન. કરવું એ સર્વ કષાની વૃદ્ધિ થવાનાં કારણે દૂર કર્યા સિવાય કષાયેનો નાશ નજ કરી શકાય, માટે ઉપર જણવેલ કષાય નાશ કરવાનાં સાધને સેવવાં જોઈએ.
આ પુગલે વર્ણ ગંધ રસ શબ્દ અને સ્પર્શ વાળાં છે શુભ અને અશુભ છે.ચેતન અને અચેતન છે. મૂર્તિમાન છે, તેને આત્માની સાથે સંબંધ ન હોવાથી આત્માને તે સુખ દુખ કેવી રીતે આપી શકે? અથતું નજ આપી શકે, છતાં અજ્ઞાની છો તે પુદગલમાં રાગદ્વેષ કરે છે. કેઈ પણ પુદ્ગલ, આત્માને નિગ્રહ કરવા કે આત્માને અનુગ્રહ