________________
તે તે ન્યુનતા પૂરી કરીને કાર્ય સિદ્ધ કર્યા વિના રહેતા નથી. ફળ ન જણાય તે પણ તેની ધીરજ ખુટતી નથી, તે નાસીપાસ થતું નથી, અનેક ભને આંતરે પણ છેવટે પિતાની ધીરજના બળે તે સિદ્ધ થાય છે. તેને સંતોષ
પણ અગાધ હોય છે. સેજ સાજ ગુણની પ્રાપ્તિ થતાં આ વિશ્વના મનુ અભિમાની વૃત્તિના અગે જે સંતોષ પકડ છે, આગળ વધતાં અટકે છે, આ કાંઈ સંતોષ નથી પણ આળસ છે. જે કાર્યને પ્રારંભ કર્યો છે તે કાર્યની સિદ્ધિ થતાં સુધી વચમાં ન અટકતાં પૂર્ણ થાય ત્યાં સુધી પુરૂષાર્થ કરે છે, છતાં સંતેષ રાખે છે. કહેવાને ઉદ્દેશ એ છે કે જેમ સામાન્ય મનુષ્ય કાર્ય સિદ્ધ થવામાં વિલંબ લાગતાં હતાશ અને નિરાશ થઈ બીજાની આગળ રે દડાં રેયા કરે છે કે શું કરીએ ભાઈ! પાંચમે આરે, દુષમકાળ, છેવટનું સંઘયણ, સારાં નિમિત્તોને અભાવ ઈત્યાદિ કારણોને લીધે આવા કાળમાં તે આત્મજ્ઞાન કયાંથી પ્રગટે! ધ્યાન તે કેમ બની શકે ! આવાં દડાં રે નારે ન હોય, પણ આ કાળમાં પણ પોતાના અનિવાર્ય પુરૂષાર્થને અંગે જે પ્રાપ્ત થયું હોય તેમાં સંતોષ માને અને તે પૂર્ણ કરવા અથાગ પુરૂષાર્થ કરે, આને સંતોષ કહે છે. આ પુરૂષાર્થ કરવા માટે પરિચિત દેશ, અને પરિચિત મનુષ્યના સંગને ત્યાગ કરે જોઈએ. કેમકે પરિચયવાળા મનુષ્યના સંસર્ગથી અભ્યાસ આગળ વધી શક્તા નથી, અભ્યાસ માટે તેઓ વિરૂપ