________________
જરા પણ તેના મન ઉપર થતી નથી. એક મનુષ્યને કઈ ગાળો આપે છે છતાં તે સાંભળો મ હાવાથી તે બાણ કો નથી તે તેની અસર તેના મન ઉપર જરા પણ થતી નથી, તેમ મનુષ્ય સાંભળવા છતાં જે તેની ઉપેક્ષા કરી શકેતે તરફ ઉદાસીનતા ધારણ કરે, સાંભળ્યું ન સાંભળ્યું કરે તે તેની અસર રાગદ્વેષ રૂપે જરા પણ દૈતી નથી.
અન્યના દેષ કે ગુણ અન્યને આનંદ કે વિષાદ કરી શકતા નથી, કેમકે તેના ગુણ કે દોષ બીજા માં પ્રવેશ કરી શકતા નથી. છતાં બીજાના ગુણ કે દે જેને આ જીવ તેમાં રાગ કે દ્વેષ કરે તે પિતાની અસહન શીલતા રૂપ ભૂલને લઈને તે જીવ સુખી કે દુઃખી થાય છે. અમુક મનુષ્ય મારું ઈષ્ટ કે અનિષ્ટ ચિંતવે છે એવી બુદ્ધિ કરવી કે એ વિચાર કરો તે પણ વૃથા-નકામો છે. કેમકે પારકાને ચિંતન કરવાથી બીજે મનુષ્ય પીડાતું નથી કે રક્ષણ પણ પામતું નથી. બીજે માણસ આપણું બુરું ચિંતવે કે આપણું સારું ચિંતવે-આપણું તરફ સારી લાગણી અને તેથી કાંઈ આપણું બુરું થઈ જતું નથી કે સારું પણ થઈ જતું નથી. જે તેમજ સારું બુરું વગર કારણે થયા કરતું જ હોય તે આ દુનિયામાં કઈ સુખી ન રહે, અથવા કઈ દુઃખીજ ને થાય, કેમકે કઈને કઈ આપણું સારું કે બુરું ચિંતવતું તે હશેજને ? પણ ખરી રીતે આપણે કાજ સારાં હોય કે નઠારાં હોય તો તેની જોખમદારી આપણા ઉપર આવી