________________
ને તેનું ફળ
જ આ
સકે છે અને આઠી
પ્રકારનું શુભ કર્મ ઉપાર્જન કર્યું તે મરીને દેવ થયે એટલે મનુષે શુભ કર્મ કર્યું અને તેનું ફળ દેવે ભગવ્યું કેમકે મનુષ્ય પર્યાયથી દેવ પથાય જુદો છે
- વ્યાર્થિક નચની અપેક્ષાએ જે કર્મ ઉપાર્જન કરે છે તે જ તેનું ફળ ભોગવે છે. જે આત્માએ મનુષ્યમાં રહીને શુભ કર્મ બાંધ્યું હતું તેજ આત્મા દેવ પણે ઉત્પન્ન થઈને તેનું ફળ તે દેવપણામાં ભેગવે છે. કુમકે જે મનુષ્ય અવસ્થામાં આત્મા હતો તેજ આત્મા દેવ અવસ્થામાં છે. અહી આત્મા જે મૂળ વસ્તુ છે તેની મુખ્યતા વાળી અપેક્ષા છે. પ્રથમમાં આત્માના દેહવાળા પર્યાયની અપેક્ષા હતી.
નિત્યાનિત્ય આત્મા. આત્માને નિત્યાનિત્ય સ્વરૂપવાળો માનવાથી ઉપર બતાવેલી બધી વાતે બંધ બેસતી થાય છે. પણ આત્માને એકાંત નિત્યજ માનવાથી કે એકાંત અનિત્ય માનવાથી તેમાં આ દ્રવ્યની તથા પર્યાયની અપેક્ષાઓ કોઈ પણ રીતે સંભવતી નથી. આમ દ્રવ્યની અપેક્ષાએ આમા નિત્ય છે. અને પર્યાયની અપેક્ષાએ આત્મા અનિત્ય છે. આત્મા દેવ મનુષ્ય પશુ પક્ષી આદિ પર્યાયે ધારણ કરે છે તે અપેક્ષાએ અનિત્ય છે અને ગમે તેટલા તથા ગમે તેવા પર્યાયે ધારણ કરે પણ આત્માને નાશ થતો નથી, દરેક પર્યાયમાં તે આત્માની હયાતિ કાયમ રહે છે તે અપેક્ષાએ આત્મા અમર છે. નિત્ય છે. જે આત્માને સર્વથા નિત્ય કુટસ્થ -