________________
*
*
*
*
*
*
મનુ ગતિમાં રહીને જે આત્મા પુરા કરે છે તેજ આત્મા દેવગતિમાં તેનું ફળ ભેગવે છે. અહી આલ્મ દ્રવ્યની મુખ્યતા છે નય એટલે અભિપ્રાય અપેક્ષા નય બે છેડાર્થિક નય અને પર્યાયાર્થિક નય. મૂળ દ્રવ્ય-વસ્તુને લક્ષમાં રાખીને જે વસ્તુને નિર્ણય કરે છે-વ્યને વિષય કરે છે તે દ્રવ્યાર્થિક નય છે, અને જે પર્યાય તરફ લક્ષ આપીને પર્યાયની વાત કરે છે–પર્યાયને વિષય કરે છે તે પર્યાયાથિક નય છે. દ્રવ્ય પર્યાયની અપેક્ષાએ એકતા અને અનેકતા
જે વખતે આત્માની સાથે પર્યાયાર્થિક નયને સંબંધ જોડવામાં આવે છે તે વખતે આત્મા એક હોવા છતાં અનેક આત્મા કહેવાય છે કેમકે આત્મા કેઈ વખતે મનુષ્ય થાય છેકોઈ વખતે દેવ થાય છે, કોઈ વખતે તિર્યંચ થાય છે તે કઈ વખતે નારકી થાય છે. આવાં અનેક રૂપ ધારણ કરતે હોવાથી એક આત્મા હોવા છતાં પર્યાયની અપેક્ષાએ તે અનેક થાય છે. અને અનેક કહેવાય છે.
- હવે જે વખતે દ્રવ્યાર્થિક નયને આત્માની સાથે સંબંધ રાખીને વાત કરવામાં આવે છે તે વખતે એક આત્મા કહેવાય છે. અર્થાત મનુષ્યાદિ અનેક સ્વરૂપે થવા છતાં તે બધામાં આત્મ દ્રવ્ય તે એક જ છે, માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે પયાની અપેક્ષાએ કઈ કર્મ કરે છે અને તેનાં ફળ, બીજો કોઈ લે છે. જે મનુષ્ય અમુક