________________
માનવામાં આવે તે તેનામાં વિવિધ પર્યાય-સ્વરૂપ ધારણ કરવાપણું સંભવે નહિં. હવે જે સર્વથા અનિત્ય-મરણ ધર્મવાળે માનવામાં આવે તે જે કર્મ કરે તેજ ભગવે તે બની શકે નહિં. તેમજ સુખદુ:ખ ભોગવવામાં ફળ આપનાર કર્મ ભોગવવા માટે આત્માની હૈયાતિનેજ અભાવ થશે. આ નિત્યાનિત્ય અવસ્થા દરેકના અનુભવવામાં આવે તેવી. છે એટલે અપેક્ષાએ આત્માને કર્થચિત નિત્યાનિત્ય માનવાની જરૂર છે. ઉયિક ભાવથી જીવ કર્મને કર્તા ભક્તા છે.
આ જીવ ઉદયિક ભાવના ઉદયથી કર્મ કરે છે અને ભગવે છે, તે ઉદયિક ભાવને નાશ થવાથી કોઈ પણ કર્મ કરતું નથી અને ભગવતે પણ નથી.
જીવ જ્યારે કર્મ કરે છે તે વખતે ઉદયિક ભાવ તેમાં નિમિત્તે કારણે થાય છે. એટલે જ્યારે આત્મામાં નરક તિર્યંચ મનુષ્ય દેવગતિ; ક્રોધ માન માયા લેભ કષાય; પુરૂષ, સ્ત્રી, નપુંસક આ ત્રણ વેદ મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, કુન, નીલ, કપોત, તેજુ, પદ્મ અને શુકુલ આ છ વેશ્યા એમ એકવીશ ઉદયિક ભાવને. ઉદય થાય છે ત્યારે જીવ શુભાશુભ કર્મ ઉન્ન કરે છે. અને સુખ દુઃખાદિ તેમાં ફળ ભોગવે છે. જ્યારે આ ઉદયિક ભાવની સત્તા નાશ પામે છે, ત્યારે નવીન કર્મ છવા આધતું નથી અને તેનાં ફળને ભેગવતે પણ નથી.