________________
૫૪
આશ્રવેા અંધ કરવા માટે જીવને આવા તત્ત્વજ્ઞાનની મહુ જરૂર છે. આ જ્ઞાનના અભાવે પેાતાના કે પરના અચેતન દેહમાં પણ ચેતનતાના આરાપ કરે છે અને તે મેળવવા કે તેના ઉપભાગ લેવા પ્રવૃત્તિ કરે છે, માટે જ્યાં સુધી પેાતાનું કે પારકું, વિનાશી કે અવિનાશી, સુખદાઇ કે દુઃખદાઇ, ચેતન કે અચેતન એના ભેદને મા જીવ જાણતા નથી ત્યાં સુધી તે પરદ્રવ્યમાં પાતાપણાની કે ઇષ્ટાનિષ્ટપણાની બુદ્ધિ કરવાનાજ, અને ત્યાં સુધી આશ્રવના માર્ગ પણ ખુલ્લેાજ રહેવાના.
ઉપયાગથી કષાયે ઉત્પન્ન થતા નથી અને કષાયાથી ઉપયેાગ ઉત્પન્ન થતા નથી, જે મૂર્તિમાન હેાય તે અમૂર્તને ઉત્પન્ન કરે નહિ અને જે અમૂર્તિમાન છે તે મૂર્તિમાનને ઉત્પન્ન કરે નહિ, એટલે કષાય અને ઉપચાગના જન્ય જનકભાવ-ઉત્પન્ન થનાર અને ઉત્પન્ન કરનાર ભાવ થાય 'નહિ, ઉપયાગ એ પ્રકારના છે. જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયાગ. આ ઉપયોગ ચેતનાશક્તિના અનુયાયિ છે, જ્યાં ચેતના છે ત્યાં નિયમથી જ્ઞાન દન રહે છે તે અમૂ આત્માના અમૂત્ત ગુણ છે. ક્રોધ, માન, માયા, લાલરૂપ કષાય તે મૂર્ત્તિ માન્ પુદ્ગલના પિરણામ છે, જડરૂપ છે, આત્માથી ભિન્ન છે, માટે ઉપયાગથી કષાયની ઉત્પત્તિ અને કષાયથી ઉપયાગની ઉત્પત્તિ થતી નથી.
કષાયવાળા જીવને કષાય પરિણામ હાય છે કેમકે તે