________________
ૐ
કરાય છે અને શરીર દ્વારા તે કલ્પનાએ પ્રમાણે વન અને છે. આની સાથે અવિરતિ ભળે છે. ઇચ્છાએ પ્રવૃત્તિનું રૂપ ધારણ કરે છે. તેની સાથે ક્રોધ, માન, માયા, લેાભ જોડાય છે. હવે કલ્પનાઓ અને પ્રવૃત્તિનું જોર વધે છે. મનાદિ ચેગનું મળે પણ હવે અખંડ પ્રવાહે આગળ વૃદ્ધિ પામે છે. આ સ્થળે આ બધાં સાધનાને લઇને આત્મા રાગદ્વેષાદિનાં, અથવા શુભાશુભ પરિણામેાના ભાવે ઉત્પન્ન કરે છે. આ ભાવે કર્મ આશ્રવને અનુકૂળ માર્ગ કરી આપે છે, એટલે કર્મ આશ્રવા આવીને જમા થાય છે. તેના ઉદયમાંથી ફ્રીને રાગદ્વેષાદિ ભાવા પિરણામ પામે છે. આ ભાવા કર્મને આત્મા તરફ ખેંચે છે. આમ આ કમનું ચક્ર-આશ્રવના પ્રવાહ આત્માની બધી માજી મજબુત કિલ્લે ખાંધે છે અને આત્મા પેાતાના પ્રકાશને પાતામાં ક્રમાવીને આ કર્મના કિલ્લામાં લાંખાકાળ સુધી ઘેરાયેલ રહે છે.
જે આત્માને સ્વ પરનું-જડ ચૈતન્યનું ભાન થાય છે, શુભાશુભ પરિણામા અને તેના અંગે ઉત્પન્ન થતી વિવિધ કલ્પનાએ—જલ્પનાઓ અને પ્રવૃત્તિઓને જે પર રૂપે સમજે છે, તેના ત્યાગ કરીને પોતાના શુદ્ધ ઉપયાગે સ્થિર થાય છે તેજ આત્મા આ આશ્રવના પ્રવાહને રોકી કર્મના કિલ્લાને તાડીને પોતાના પૂર્ણ સ્વરૂપે વિશ્વમાં પ્રકાશીત થાય છે. ઇતિ આશ્રવ અધિકાર સમાપ્તઃ