________________
૩૧
કમ પણાને પ્રાપ્ત થાય છે—કપણે પરિણમે છે અને તે જ્ઞાનાવરણાદિ આઠ કમાં વ્હેંચાઈ જાય છે. આ શુભાશુભ મન વચન કાયાના ચેાગે-શક્તિ સાથે કષાય જે ક્રોધ માન માયા લાલ ભળે છે. આ કષાયવાળાં રિણામેા કર્મોને ખેંચી લાવે છે. જો કષાયા તેમ દાખલ ન થાય—મદદગાર ન થાય તે તેટલાં બધાં કર્મો એકલા મન વચન કાયાની શક્તિથી ખેંચાઇ આવતાં નથી.
જ્ઞાનાવરણુ, દનાવરણુ, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અને અંતરાય આ આઠે કમો છે. આને વિસ્તાર આશ્રવના વિચાર વખતે આવશે. આ આઠે કર્મો જડ પુદ્ગલેાજ છે, પણ જીવની સાથે મળ્યા પછી તે મહુ અળવાન થઇ પડે છે. વખત આવ્યે આત્માની મહાન્ શક્તિને થાડા વખત માટે કુંઠિત-અશક્ત મનાવી દે છે. જીવ ભાવના કર્તા છે.
કર્મીના ઉદ્મયથી જે જીવના શુભાશુભ ભાવ—પરિ ણામ થાય છે તે ભાવના કર્તા જીવ છે, કર્મીના ઉદ્ભયથી રાગ દ્વેષાદ્વિ વિભાવ આત્મામાં ઉત્પન્ન થાય છે તેને લઇન આત્મા રાગી–દ્વેષી વિગેરે કહેવાય છે. આ ભાવના ક જીવ છે પણુ કર્મના કર્યાં નથી. જેમ વિવિધ પ્રકારનાં પરમાણુઓ પેાતાની મેળેજ સ્કંધપણાને પામે છે, કેમકે પરમાણુમાં સ્નિગ્ધતા-ચિકાશપણાના ગુણ રહેલા છે તેને લઈને તેવાં સજાતિય અને વિજાતિય પરમાણુઓના જથ્થા
*