________________
૩૮
અપેક્ષાવાદ લાગુ પાડવાથી ખરાખર વસ્તુ સ્વરૂપ સમજાય તેમ છે. જેએ દેહ તથા ચૈતન્યને એક માને છે તેએ ગુણસ્થાનને જીવ રૂપે કહે છે, પણ જે વિવેક જ્ઞાનમાં પ્રવિણ છે તે ગુણસ્થાનાને જીવ કહેતા નથી.
કાઇ શ`કા કરે છે કે ગુણસ્થાન જીવ સ્વરૂપ નથી, તા તે તે ગુણસ્થાનની સ્તુતિ કેમ કરાય છે અને તે તે ગુણુસ્થાનમાં રહેલા મુનિઓને વંદન કેમ કરાય છે ?'
ઉત્તરમાં કહેવાનું કે–છઠ્ઠા પ્રમત્તગુણસ્થાનથી મુનિપણાની શરૂઆત થાય છે, તેથી જીવ એમ જાણે છે કે છઠ્ઠા આદિ ગુણુ સ્થાના મુનિએને હાય છે અને તેથી મુનિઓને વંદના કરાયછે.’ અને તેની ઉપાસના પણ કરાય છે. આંહી વિચાર કરવાનું એછે કે ગુણસ્થાન આધાર છે અને તેનેા ધારક જીવ આધેય છે એટલે ગુણસ્થાન આત્માનું શુદ્ધ સ્વરૂપ નથી,ત ગુણુ સ્થાનને આત્મા સાથે અભેદ નથી પણ અપેક્ષા એ ભેદછે-જીવથી ગુણુસ્થાન કથ ંચિત્ ભિન્ન છે. આંહી વિશેષતા એ છે કે આ વંદના જીવને જીભ ઉપયાગનું કારણ છે. વંદના કરનારને શુભ ઉપયાગ તે વખતે હાય છે, અને આ શુભ પરિણામ જીવને વિધવિધ પ્રકારના સંસાર સુખના કારણરૂપ પુન્ય આપે છે.
ચક્રવતિ, ઇન્દ્ર, તીર્થંકર પદ આદિની પ્રાપ્તિમાં મુખ્ય કારણ પુન્યછે.આ પુન્યની પ્રાપ્તિમાં મુખ્ય કારણ શુભ ઉપયેાગ છે અને જીભ ઉપયાગનું કારણ આ મુનિને કરાતી વંદના વિગેરે છે. એટલે પ્રમત્તાદિ ગુણસ્થાનેાને કરાતી વંદના સાંસારિક યા