________________
૫૦
રહીશ, આ મિથ્યા ભ્રાંતિ છે. જડ-પર વસ્તુને પેાતાની માની ત્યારથીજ આ જીવે અવળી ગતિ પકડી છે. તેના ત્યાગથીજ–સત્ય સમજણુ પછીથીજ તેના માર્ગ સવળા થાય છે, નહિંતર કર્યું આગમનના આજ માર્ગ છે. આત્માથી જુદાં જે ચેતન કે અચેતન પદાર્થો છે, તેમાં પાતાપણાની બુદ્ધિ કામ કરતી રહે છે ત્યાં સુધી કર્મ માર્ગ અટકાવી શકાતા નથી. પેાતાના સ્વરૂપને ભૂલિને પર વસ્તુમાં સત્યતા માની તે માટે પ્રવૃતિ કરવી એજ કને આવવાનાં દ્વારા પાતાને હાથે ખુલ્લાં કરી દેવાં ખરેખર છે. જીવ શુભાશુભ પિરણામ કરે છે, આ પરિણામાના આશ્રય લઇને—પરિણા મેાના નિમ ંત્રણને માન દઇને કર્મો તેના તરફ ધેાધ પ્રવાહ રૂપે ચાલ્યાં આવે છે. આ કર્મો સત્તામાં જમે થાય છે. જ્યારે તેના ઉદય થાય છે એટલે જ્યારે તે કર્માનું સ્વત ંત્ર સામ્રાજ્ય પ્રગટે છે એટલે પેાતાની જાતિના કર્મીને તે આમંત્રણ આપીને જીવની ચારે ખાજુ તેનેાજ વિસ્તાર જમા કરી દે છે, અર્થાત્ જીવને જરા વાર પણ છુટા કે એકલા રહેવા દેતા નથી. જે થાડીવાર પણ જીવ આ કમેોના તિવ્ર ઉદયથી અલગ થાય તા જરૂર ત પેાતાના ખરા સ્વરૂપને સંભારે અને પોતે મહાન દુઃખીછે તેનું ભાન થાય, અને આ કર્માને અલગ કરવા મહેનત કરે,પણ રાજદ્વારી અને તેમાં ખરા મુસદી પુરૂષ. જેમ રાજાની આગળ પાછળ પેાતાનાં જ માણસા ગાઠવી દે છે અને રાજા બીજા વિધી પુરૂષાના સહવાસમાં ન આવે, તે માટે બહુ સાવચેતી રાખે છે; જો