________________
કહેવાય છે તેમ રાગદ્વેષાદિએ કરાયેલું કર્મ, જીવે કર્યું એમ કહેવાય છે. નિશ્ચય દ્રષ્ટિથી વિચારતાં યુદ્ધમાં વિજય મેળવનારાં સૈન્યનાં મનુષ્ય છે, છતાં વ્યવહારે રાજાને વિજય કહેવાય છે, એમ વાસ્તવિક રીતે તે કર્મના કરવાવાળા ક્રોધાદિભાવે છે છતાં વ્યવહારથી કર્મ કર્તા જીવ કહે. વાય છે.
તાત્વિક દષ્ટિ. ઉદારિક, વૈકિય, આહારિક, તેજસ અને કામણ આ પાંચ શરીરે, વજીષભનારાચાદિ શરીરનાં છ સંઘયણે, સમચોરસ આદિ છે શરીરના સંસ્થાને, મનુષ્ય દેવાદિ ચાર ગતિ, એકેન્દ્રિયાદિ પાંચ જાતિ વિગેરે પુદ્ગલના કર્મથી ઉપન્ન થયેલા વિકારે છે. તે ચૈતન્ય રૂપ નથી પણ જડ પગલે છે.
- મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિસમ્યષ્ટિ દેશવિરતિ, અમર, અપ્રમત્ત, અપૂર્વકરણ,અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપરાય, ઉપશાંતમહ,ક્ષીણમેહ અને સગીકેવલી આ તેર ગુણ ઠાણાં પુદ્ગલિક છે અને કર્મ પ્રકૃતિની વૃદ્ધિ હાનીથી બનેલા છે. કર્મની પ્રકૃતિ–ભેદ પુદ્ગલિક છે. તેથી ઉન્ન થયેલાં ગુણસ્થાનો પણ પુદ્ગલિક છે. મિથ્યાત્વાદિ ગુણસ્થાને કર્મની પ્રકૃતિથી બનેલાં છે, કેમકે ગુણસ્થાનની ઉત્તિમાં મેહનીય કર્મ અને અનાદિ કારણ છે. પ્રથમના ચાર ગુણ સ્થાને દર્શન મેહનીય કર્મના નિમિત્તથી બનેલા છે. પાંચમાથી બારમા ગુણ સ્થાન સુધીનાં ગુણસ્થાને ચારિત્રમેહનીય કર્મના ઉદયથી બ