________________
૩૪
તા કર્મને પણ ચેતન માનવાં પડશે. વળી આત્માથી કર્મો અલગ થઇ શકે છે ત થશે નહિ', કેમકે ઉપાદાન કારણ અભેદ રહે છે તે જુદું પડી શકેજ નહિ. અને કર્મ તે જુદાં પડે છે તે વાત પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. કર્મો ભાગવા ચા પછી જુદાં પડી જાય છે માટે જડકોનુ ચૈતન્ય આત્મા ઉપાદાન કારણુ થઇ શકેજ નહિં. જો આત્માનું ઉપાદાન કારણુ કર્મ માના તા જીવને અચેતન પણું પ્રાપ્ત થશે. કેમકે ઉપાદાન કારણુજ જડ હાવાથી જીવ પણ જડ થશે, માટે કર્મ આત્માનું ઉપાદન કારણ થઈ શક્તું નથી.
આ પ્રમાણે જે ચેતનનું ઉપાદાન કારણ જડ અને જડતુ ઉપાદાન કારણે ચેતન માનવામાં આવે તે ચેતન અને જડ દ્રવ્યની ભિન્નતા–વિશેષતાના અભાવરૂપ દોષ પણ સર્વથા દૂર ન કરી શકાય તેવા પ્રાપ્ત થશે.
આથી એ નિશ્ચય થયા કે કુ ંભાર અને ચાકડા આદિ નિમિત્ત કારણા માટીથી જેટલાં દૂર અને જુદાં છે તેટલેાજ આત્મા કર્મોથી જુદો અને દૂર છે. કુંભાર વાસણામાં નિમિત્ત કારણુ રૂપ હેાવાથી, તથા તેને વાસણામાં પોતાપણાની લાગણી હાવાથી વાસણા વેચવા કે વાપરવાથી કે નાશ પામવાથી તેના મૂળ રૂપ હર્ષ શાક કે લાભની અસર તેને થાય છે, તેમ જીવને તે નિમિત્તે હર્ષ શાક કરવા પડે છે. એથી એ નિણ ય થયા કે કર્મી આત્માથી જુદાં છે, જડ રૂપ છે અને તે અલગ કરી શકાય છે.