________________
૨૧
વાળા છે તે આત્માની સાથે અભેદ રૂપ શુદ્ધ જ્ઞાન દન ચારિત્રમાં પ્રગટપણે નિર ંતર પ્રવૃત્તિ કરે છે.
વ્યહાર ચારિત્રાદિ.
આચાર વિચારનું જાણવું તે જ્ઞાન, તત્ત્વની રૂચિ થવી –તત્ત્વ રૂચવાં તે દર્શન-સમ્યક્ત્વ અને તપશ્ચર્યા કરવી, વ્રતા ધારણ કરવાં તે વ્યવહાર ચારિત્ર છે. નિશ્ચય ચારિત્રાદિ.
આત્મા આત્માવર્ડ આત્મા તરફ પ્રવૃત્તિ કરે તે નિશ્ચય ચારિત્ર છે. આત્મા આત્માવર્ડ આત્માને જાણે તે નિશ્ચય જ્ઞાન છે. અને આત્મા આત્માવડે આત્માને જીવે તે નિશ્ચય દર્શીન છે. વ્યવહાર સાધન છે. નિશ્ચય સાધવા ચાગ્ય સાધ્ય છે, માટે મેાક્ષનીઈચ્છાવાળા જીવાએ આત્માનું જ્ઞાન કરીને શ્રધ્ધા પૂર્ણાંક તે પ્રમાણે આચરણ કરવું, કેમકે મેાક્ષની પ્રપ્તિના બીજો કાઈ ઉપાય આના જેવા સરલ નથી.
પાત પેાતાના વિષયાથી ઇન્દ્રિયોને રોકીને, ચિત્તને વિકલ્પ વિનાનું બનાવીને સ્વરૂપ સ્થિરતાના અભ્યાસ કરનારને તત્ત્વથી આત્માનું સ્વરૂપ સ્પષ્ટ દેખાય છે—અનુભવાય છે.
આત્માનું સ્વરૂપ કેવું હશે ?
તે સ્વરૂપ સ્વસ વિદિત છે. પાતાનેજ પોતાના મેધ અને