________________
૨૬
પણ પદાર્થ ઉપ્તન્ન થતું નથી તેમ નાશ પણ થતું નથી. દ્રવ્ય સદાકાળ છે ને છેજ. પયાયની અપેક્ષાએ સર્વ પદાર્થ ઉસન્ન થાય છે અને નાશ પણ પામે છે. એક આકાર બદલી બીજે આકાર ધારણ કરે, એક ઉપગ. બદલી બીજે ઉપયોગ ધારણ કરે એ પર્યાય કહેવાય છે. જે આકાર કે ઉપયોગ બદલાગે તેને નાશ થશે. જે આકાર કે ઉપગ ધારણ કર્યો તેની ઉપત્તિ થઈ. આમ પર્યાની અપેક્ષાઓ છએ દ્રવ્યમાં ઉતિ અને વિનાશ થયા. કરે છે, છતાં તે ઉત્તિ અને નાશના બન્ને પ્રસંગમાં જે વસ્તુનું મૂળ દ્રવ્ય છે તે તે કાયમ રહે છે. પુગલના ગમે તેટલા આકારે બદલાય પણ મૂળ દ્રવ્ય કાયમ જ રહે છે, તેમજ આત્માના ગમે તેટલા ઉપયોગો બદલાય પણ આત્મ દ્રવ્ય બન્યું બન્યું જ રહે છે. દ્રવ્યની અપેક્ષાએ બધાં દ્રા અવિનાશી છે.
ગુણ અને પર્યાય વિનાનું કોઈ દ્રવ્ય નથી અને દ્રવ્ય વિના ગુણ કે પર્યાય પણ હોતા નથી. આત્મામાં રાનાદિ ગુણ છે, પુદગલમાં રૂપ રસાદિ ગુણે છે. ધર્માસ્તિકાયમાં જીવ અને પુદ્દગલે જતાં હોય તેને ચાલવામાં સહાય આપવાને ગુણ છે. અધર્માસ્તિકાયમાં જીવ પુદ્દગલને સ્થિરતા કરવી હોય ત્યારે સ્થિરતા આપવાને ગુણ છે. આકાશાસ્તિકામાં જવપુદ્ગલને અવકાશમાર્ગ આપવાને ગુણ છે. કાળમાં નવાં પુરાણું કરવાને ગુણ છે.