________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૦૯ ] ૨ જગતમાં મર્મ ભેદનારાં-ભિન્નભિન્ન કયેગે શુભાશુભ ચેષ્ટાઓ વડે વર્તનારા, ભિન્નભિન્ન પ્રકૃતિના છો રહેલા છે. તેમાં કોની કોની સ્તુતિ કરવી અથવા કેના કેના ઉપર રેષ કરે? સુબુદ્ધિ જનોએ કોઈના ઉપર રોષ–તોષ કરે ન ઘટે.
૩ વર પરમાત્મા વિપરીત પ્રરૂપણ કરનારા સ્વશિષ્ય જમાલિને પણ રેકી શક્યા નહિ. તે પછી બીજે કણ કેનાવડે પાપકર્મથી રોકી શકાય ? એમ સમજી મધ્યસ્થતા જ આદરવી હિતકારી છે.
૪ પ્રબળ શક્તિવાળા અરિહંત ભગવાન પણ શું બળાત્યારે ધર્મ–ઉદ્યોગ કરાવે છે ? નહીં જ. તેઓ તે શુદ્ધ-નિર્દોષ ધર્મોપદેશ આપે છે. જે ભવ્યાત્માઓ તે મુજબ વર્તે છેપ્રભુવચનને અનુસરે છે તે સંસારસાગરને પાર પામી જાય છે.
૫ તે માટે હે સજજને ! ઉક્ત ઓદાસિન્યરૂપ અમૃતનિરોળનું વારંવાર સેવન-આસ્વાદન કરવું. જેથી આનંદની ઊંચી લહેરમાં મહાલતે તમારો આત્મા મુક્તિ સુખ પામે.
દાસિન્ય યા મધ્યસ્થતા અષ્ટક ૧ હે આત્મા ! તું ઓદાસિન્યરૂપ ઉદાર અચળ સુખને અનુભવ કર, કારણ કે તે મોક્ષ સાથે મેળવી આપનાર, સિદ્ધાન્તના સારરૂપ અને વાંછિત ફળ દેવાવાળા કલ્પવૃક્ષ સમાન છે.
૨ પરચિતા–જાળને તું પરિહાર કર અને નિજ અવિકારી આત્મસ્વરૂપનું ચિન્તન કર. કઈ મુખથી મોટી વાત કરે છે