________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૧૯ ]
કરનારને જ તેના ખરા લાભ મળી શકે છે. આવા શુભ પ્રયત્ન માટે સ્મારક સમિતિને ધન્યવાદ ઘટે છે.
[ “ ગુજરાતી ’’ તા. ૨૧–૯–૪૧]
શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૫ મે. પ્રકાશકે કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઇ.
શ્રી જૈન આત્માનંદ પ્રકાશમાં આવેલા ૧૧૩ લેખાના સ ંગ્રહ ઘણેા જ ઉપયાગી છે. પૃષ્ઠ ૩૨૪, કિંમત કાચા પુઠાના પાંચ આના, પાકા પુઠાના છ આના.
[ “ જૈન ધર્મ પ્રકાશ
પુસ્તક ૫૭, અંક ૪]
સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ઠ્ઠો, પ્રકાશક શ્રી કપૂરવિજયજીસ્મારક સમિતિ, મુંબઈ.
આ વિભાગમાં “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” માં છપાયેલા ઉપાધ્યાય શ્રી યશેાવિજયજીકૃત જ્ઞાનસારના ૩૨ અષ્ટક સામાન્ય અર્થ વિવેચન સહિત પ્રગટ કરવામાં આવેલ છે. ઉપાધ્યાયજીના પેાતાના કરેલ અર્થ પણ આપ્યા છે. અષ્ટકના અભિલાષી માટે આ બુક ખાસ ગ્રહણ કરવા લાયક છે. કિંમત બુકના પ્રમાણમાં ઓછી રાખી છે. કાચા પુઠાના અગિયાર આનાને પાકા પુઠાના માર આના. પૃષ્ઠ ૫૮૦.
[ શ્રી જૈન ધમ પ્રકાશ, પુ. ૫૮, અંક ૭ ]