Page #1
--------------------------------------------------------------------------
________________
||||||||||||||||||||||||||||||||
સદ્ગુણાનુરાગી શ્રી કર્પરવિજયજી લેખસંગ્રહ ભાગે આઠમા
||||T
,અને
d
પ્રકાશક :
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ
Page #2
--------------------------------------------------------------------------
________________
'
-
-
- -
-
-
રા
છે
૧
-
:
=
.
= :
પર આકરા
=
અતિ
સન્મિત્ર સગુણાનુરાગી
o
-
-
-
-
-
-
મુનિ મહારાજ શ્રી કરવિજયજી લેખ સંગ્રહ ભાગ ૮ મો
c
-
-
: O
અ
ent ,
Powes
to see
પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ
મુંબઈ વીર સંવત ૨૪૭૪ * વિક્રમ સંવત ૨૦૦૪
કિંમત ૧-૧-૦
-
d
.
In
T.,
-
Do
-
sunny
Page #3
--------------------------------------------------------------------------
________________
,فكارفخارف ونحرفحا وفحه
(
હ
પ્રકાશક:-- શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહ ૨. મંત્રી–શી કપૂરવિજયજી સ્મારક
સમિતિ, ગોપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ
.
પ્રત ૧૦૦૦
افكافارقكاقحامحارم
મુદ્રક – શાહ ગુલાબચંદ લલ્લુભાઈ મહેદય પ્રિન્ટિંગ પ્રેસ દાણાપીઠ–ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
- કાળ મરા બળ અને કિજમજી જે 2
= ' સ્વર્ગસ્થ શાંતમૂર્તિ શ્રી કર્ખરવિજયજી મહારાજ
=
=
WOWOWOWROOM
=======
======
=
નામ
=
=
-=
૨BE
જન્મ વિ. સં. ૧૯૨૫ વળા દીક્ષા સં. ૧૯૪૭ વૈ શુ. ૬ ભાવનગર
સ્વર્ગવાસ સં. ૧૯૯૩ આસો વદ ૮ પાલીતાણું s =
=૦S શ્રી મહોદય પ્રેસ- ભાવનગર.
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
wÛÛÛÛÛÛÛÛ
પ્રસ્તાવના.
கரு
i
મુનિ શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ આજે સમિત્રના લેખાના સંગ્રહના આઠમા ભાગ જનતાના કરકમલમાં મૂકવા શક્તિમાન થાય છે એ ન કેવળ જૈન સમાજનું; પરંતુ જનસમાજનું પણ સદ્ભાગ્ય લેખાય.
લગભગ અધી સદી પૂર્વે સિદ્ધક્ષેત્રની શીતળ છાયામાં સન્મિત્રનું પ્રથમ દર્શન કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું.
સન્મિત્રની મુનિચર્યા સર્વોત્તમ પ્રકારની હતી. સામ્નોતિ સ્વપદ્ધિમિતિ સાધુ: યા તા મૌન થાયતીતિ મુનિ કિવા મન્યતે સમિતિ મુનિ એ સાધુ યા મુનિ શબ્દની વ્યાખ્યાને યથાર્થ રીતે જીવનમાં ઉતારી શકયા હતા.
સન્મિત્રને સદુપદેશ જીવનની આંટીઘૂંટીના ઊકેલ લાવવામાં ખરેખર સન્મિત્રની ગરજ સારે છે.
સન્મિત્રના સદુપદેશ અનેક ઝંઝાવાતામાં અથડાતી કૂટાતી જીવનનૌકાને સલામત માર્ગે વાળે છે. મૈં વધુના ? સન્મિત્રને સદુપદેશ જીવનમાં જો ખરા અર્થમાં પિરણુમાવ્યેા હાય તા જીવનને વાસ્તવિક સુખમય બનાવી દે તેવા છે.
સન્મિત્ર હિત, મિત, પ્રસંગ પૂરતું અને તે પણ જરૂર જેટલું હાય તેટલું જ ખેાલતા. સત્યપૂતાં યેદ્ વાચમ્ એ આદ વાણીના વચનને તેમણે ચિરતાથ કરી બતાવ્યુ હતું. એ તેમના વાણીયવહારની વિશેષતા ગણાય.
સન્મિત્રનાં લખાણુમાં કોઇ સ્થળે વધુધટુ મૂકાયલા શબ્દો ષ્ટિગેાચર થશે નહિ, તેમજ અતિશયેાતિ જેવા દોષ પણ નજરે પડશે નિહ.
Page #7
--------------------------------------------------------------------------
________________
:
૪ :
સન્મિત્ર આટલું વિપુલ અને આવું સુંદર સાહિત્ય નિમાણ કરી શકયા છે તેનું મુખ્ય કારણ તો ઉપર બતાવેલા વાણીવ્યવહારની વિશદતા ગણી શકાય.
જે મુમુક્ષુઓ સન્મિત્રે આપેલા માર્ગે આત્મશ્રદ્ધાપૂર્વક કૂચ કરે તે તેઓ નિ:સંદેહ જીવનની વાસ્તવિક સફલતા સાધી શકે છે. અને કપૂરવિજય સ્મારક સમિતિએ માસિકમાંથી સન્મિત્રના લેખોને પુસ્તકોનું રૂપ આપ્યું તેને અપજીવી ન રહેવા દેતાં દીર્ઘજીવી બનાવવા દૂરંદેશી વાપરી એથી જનતા પર ખરેખર સમિતિએ ઉપકાર કર્યો છે. સમિતિને અન્તિમ સૂચના એ છે કે–આઠ ભાગ જેમ ઉપદેશથી અલંકૃત કર્યા તેમ નવથી બાર સુધીના ભાગે માટે પૂજ્ય આચાર્યો, ઉપાધ્યાય, ગણિવરે, મુનિરાજે અને શ્રાવક-શ્રાવિકાઓ પોતપોતાનાં સંસ્મરણે સમિતિ પર મેકલી આપે તો બાર અંગેની સુંદર શ્રેણિ તૈયાર થઈ જાય. પર્યાલોચન માટે (Reference) ઉપયોગી પૂરવાર થાય. સં. ૨૦૪
માવજી દામજી શાહ ચિત્રી પૂર્ણિમા |
ઘાટકોપર. સગુણાનુરાગી શ્રી કરવિજયજી લેખસંગ્રહ
ભાગ ૪. આ ભાગમાં “શ્રી આત્માનંદ પ્રકાશમાં આવેલા ૧૦૦ લેખે આપવામાં આવ્યા છે. પૃષ્ઠ ૩ર૦, કિંમત પ્રથમ પ્રમાણે, કાચા પુંઠાના પાંચ આના, પાકા પુંઠાના છ આના. ખાસ વાંચવા લાયક લેખે છે. શ્રી કર્પરવિજય સ્મારક સમિતિને આ પ્રયાસ સ્તુતિ પાત્ર ને ઉત્તેજન આપવા લાયક છે.
[ શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૫૬, અંક ૧૧ ]
Page #8
--------------------------------------------------------------------------
________________
પન્યાસજી પ્રીતિવિજયજીના ઉપદેશથી
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિના ફંડમાં સહાય આપનારના મુખારક નામા વ પહેલા-પેટ્રન.
૧ શેઠ શગભાઇ સાંકળચંદ-અમદાવાદવાળો
ર માણેકલાલ ચુનીલાલ જે. પી.
""
૩ રાવસાહેમ કાંતિલાલ ઇશ્વરલાલ જે. પી.
૫૦૧)
૪ સંઘવી જીવરાજ કમળશીનીવતી ભાઇ કસળચંદ કમળશી ૫૦૧) ૫ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી
૫૦૧)
મેહનદાસ વસનજી હુ. હરકીસનદાસ
૫૦૧)
७ ચતુર્ભુજ મેાતીલાલ ગાંધી ભાવનગરવાળા
૫૦૧)
વર્ગ ખીજે.
૧ શેઠ મૂલચંદ બુલાખીદાસ ખંભાતવાળા ૨ એન સુધા પ્રાણજીવનદાસ ગાંધી ભાવનગરવાળા
વર્ગ ત્રીજે.
૩
૧ શેઠ મેહનલાલ હેમચંદ ઝવેરી
૨
૪
,,
૫
39
७
""
29
""
,,
,,
99
મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ
શાંતિલાલ દીયાળજી
માણેકચ'દ જેચંદ જાપાન
સકરચંદ મેાતીલાલ મૂળજી
રૂા. ૮૦૦)
૫૦૧)
""
८ કરમચંદ ચુનીલાલ ૯,, ગિરધરલાલ ત્રિકમલાલ
૨૫૧)
૧૫૦)
૧૦૧)
૧૦૧)
૧૦૧)
૧૦૧)
૧૦૧)
૧૦૧)
વાડીલાલ પુનમચ ંદ
સેન્ડહસ્ટ રાડના ઉપાશ્રય તરફથી હા. શેઠ મગળદાસ૧૦૧)
૧૦૧)
૧૦૧)
Page #9
--------------------------------------------------------------------------
________________
૧૦૧)
: ૬ : ૧૦ , શાંતિલાલ મગનલાલ
૧૦૧) ૧૧ , કઠલભાઈ ભૂદરદાસ વકીલ ૧૨ , નરોત્તમદાસ કેશવલાલ જે. પી. ભાવનગરવાળા ૧૦૧) ૧૩ ,, દામોદર ત્રિભોવનદાસ કાપડીઆ
૧૦૧) ૧૪ સર કીકાભાઈ પ્રેમચંદ
૧૦૦) ૧૫ શા, વનમાળીદાસ હરજીવનદાસ
૧૦૧) ૧૬ વડા ચૌટાના જૈન સંઘ તથા ઉપાશ્રય તરફથી–સુરત ૧૦૦) ૧૭ શા. છોટાલાલ દેવશીભાઈ
૧૦૧) ૧૮ શેઠ નટવરલાલ મોહનલાલ ખંભાતવાળા
૧૦૧) વર્ગ ચે. ૧ શેઠ નાનાલાલ હરિચંદ
૫૧) ૨ દુલભદાસ મૂળચંદ
૫૧) ૩ ,, ગુલાબચંદ લલુભાઈ શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસવાળા ૫૧)
ભાવનગર ૪ , વિઠ્ઠલદાસ કાળિદાસ ૫ ,, ચંદુલાલ ટી. શાહ મુંબઈ
૫૧) વર્ગ પાંચમે. શેઠ જીવરાજ ભીખાભાઈ
૨૫) ૨, માણેકચંદ કુંવરજી કુંડલાવાળા ૩ ,, શેવિંદજી વિઠ્ઠલદાસ વાળુકડવાળા ૪ ,, છોટાલાલ મગનલાલ ભાવનગરવાળા ૫ ડો. ગિધરલાલ ટી. મોદી
૨૫) ૬ શેઠ રણછોડભાઈ રાયચંદ છ મણિલાલ વાડીલાલ નાણાવટી ૮ શાહ નરોત્તમદાસ ભગવાનદાસ ૯ શેઠ અમરચંદ ઘેલાભાઈ ગાંધી ૧૦ , જાદવજીભાઈ ઝવેરભાઈ ભાઈચંદ ૧૧ , મેહનલાલ મગનલાલ
૫૧)
૨૫)
Page #10
--------------------------------------------------------------------------
________________
ટ
: ૭ : ૧૨ શેઠ હરખચંદ કપુરચંદ ૧૩, ફતેચંદ ઝવેરભાઈ ભાઈચંદ ૧૪ ,વાડીલાલ સાકળચંદ વેરા ૧૫ ,, હરખચંદ રતનચંદ-ચાંદવડ ૧૬ , ખુમચંદ ગુલાબચંદ-શીશેદરા
, દલીચંદ ગુલાબચંદ ૧૮ ,, ભેગીલાલ પુરુષોત્તમદાસ-અમદાવાદ ૧૯, હીરાભાઈ રામચંદ મલબારી
, શાંતિલાલ ઓધવજી ૨૧ , બાલુભાઈ ખીમચંદ ઝવેરી
, કાળીદાસ નેમચંદ-મરવાડા
, મોહનલાલ દીપચંદ ચોકસી ૨૪ ,, મણિલાલ કુંવરજી-રાધનપુર ૨૫ , ગુલાબચંદ ડાહ્યાભાઈ ૨૬ , નટવરલાલ હરકીશનદાસ
, છોટુભાઈ ભીખાભાઈ
, વનમાળીદાસ જવેરચંદ ૨૯ પરી મણિલાલ ખુશાલચંદ-પાલણપુર ૩૦ શેઠ ઈશ્વરલાલ હીરાચંદ, સુરત ૩૧ , છોટાલાલ માણેકચંદ છે ૩૨ બેન શાંતી તે શેઠ બાપુલાલ ગોવિંદજીની ધર્મપત્ની ૫) ૩૩ બેન ચંચળ તે શેઠ બાપુલાલ છગનલાલની ધર્મપત્ની સુરત ૫) ૩૪ શેઠ લાલચંદ કેશવજી હા. સોભાગચંદ ૩૫ ,, રતિલાલ ફૂલચંદ ૩૬ , વાડીલાલ જેઠાલાલ શાહ ૩૭ રા. રાજપાળ મગનલાલ હેરા
૨ ૭ ૭ ઇ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ ટ 2 ટે
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ
સન્મિત્ર, સગુણાનુરાગી પૂજય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેએ સ. ૧૯૯૩ ના આસેા વિદ ૮ મે દેહમુકત થયા તેમની પહેલા વર્ષની પુણ્યતિથિ ઉજવવાને મુંબઇમાં શ્રી જૈન માળ મિત્રમંડળ તથા ખંભાત વીસા પારવાડ જૈન યુવક મ`ડળના આશ્રય નીચે ગાડીજીના ઉપાશ્રયમાં અનુયેાગાચાર્ય ૫ંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સ. ૧૯૯૪ ના આસે। વિદ ૮ ના રાજ મળી હતી. તે વખતે શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયા કે એ પુણ્યપુરુષનુ નામ કાઈ સંગીન ચેાજના કરીને ચિરસ્થાયી કરવું. ' પછી શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જો ફ્ડ થાય તા રૂા. ૧૦૧) ભરવા ઇચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણેાથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પન્યા સજી પ્રીતિવિજયજીએ ટેકા આપ્યા અને પેાતાનાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા મતાવી. તે મીટિંગમાં શેઠ મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદૅ ચાકસી, રાજપાળ મગનલાલ વ્હારા, નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયેાચિત ભાષણા કર્યા; તેથી પંન્યાસજી અહુ પ્રસન્ન થયા અને પેાતાથી બની શકે તે રીતે શ્રાવકા પર આગ્રહપૂર્ણાંક લગભગ ચલાવી, અને પરિણામે સારી રકમેા ભરાણી.
સમિતિનું કામ નાણાં ભરનારા સભ્યાની મીટિંગમાં નીમાયેલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થા છે. ૧ મેાતીચંદ્ઘ ગિરધરલાલ કાપડીઆ. ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઇ રામચંદ મલબારી ૩ મેાહનલાલ દીપચંદ ચાકસી. ૬ નરેાત્તમદાસ ભગવાનદાસ શાહ
Page #12
--------------------------------------------------------------------------
________________
વ્યવસ્થાપક સમિતિએ નત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઓફ ઇંડિયામાં પૈસા રાખવાની ગોઠવણ કરી છે.
સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કર્ખરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈન ધર્મપ્રકાશ” માં, “શ્રી આત્માનંદ પ્રકાશમાં “જૈન” પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા તે સર્વને સંગ્રહ કરીને એક લેખ સંગ્રહ બહાર પાડે. તે પ્રમાણે ૧૯૫ના ભાદરવા સુદિ દશમે પહેલો ભાગ બહાર પડ્યો, તે પછી બીજે ભાગ સંવત ૧૯૯૬ ના પોષ સુદિ ચોથે બહાર પડ્યો, ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ ના અશાડ શુદિ નેમે બહાર પડ્યો, ચોથા ભાગ સંવત ૧૬ ના ભાદરવા વદિ ૦)) પ્રગટ થયે, પાંચમે ભાગ સંવત ૧૯૭ ના મહા સુદિ ૧૫ મે પ્રકાશિત થયે, છઠ્ઠો ભાગ સંવત ૧૯૯૮ જેઠ વદ એકમે બહાર પડ્યો, સાતમે ભાગ સં. ૨૦૦૦ ના વિજયા દશમીએ બહાર પડ્યો અને આઠમે ભાગ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આજે સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી બન્યો છું.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂ. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂ. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય તેને અઘી કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શકતી રીતે વધારો કરવાને છે.
આ લેખ સંગ્રહના ભાગો મેઘજી હીરજી બુકસેલર, પાયધૂની, મુંબઇને ત્યાંથી તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
Page #13
--------------------------------------------------------------------------
________________
ક ૧૦ :
જે મુનિરાજે, સાધ્વીજીઓ તથા જૈન સંસ્થાઓને આ ભાગ મેળવવા ઈચછા હોય તેઓને પેસ્ટેજના ત્રણ આના મેકલવાથી વિના મૂલ્ય મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકે, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે જાણવા ઈચ્છા હોય તેમણે–
શાહ નત્તમદાસ ભગવાનદાસ ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ નં. ૨
એ શીરનામે પત્ર લખ જેથી બધી માહિતી મળી શકશે. કિંમત માટે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે પડતર કિંમત કરતાં અર્ધા ભાવે જ વેચવાના સમિતિના નિર્ણય પ્રમાણે આ ભાગની કિંમત રાખવામાં આવી છે. લડાઈના સંજોગોને લીધે કાગળના, બાઇડીંગના અને બીજી દરેક ચીજના ભાવ વધી જવાથી આટલો કિંમત રાખવાને સકેચ થવા છતાં નિરુપાયે રાખવી પડી છે.
સાતમે ભાગ સંવત ૨૦૦૦ ના આ વદ ૧૩ બહાર પડ્યો હતો. સાતમે ભાગ છપાયે ત્યારે સીલીક નામથી જ હતી, પરંતુ ભાઈશ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆએ લાગવગ ચલાવીને અમદાવાદવાળા શેઠ જેશંગલાલ સાંકળચંદ પાસેથી રૂા. ૮૦૦)ની રકમ સમિતિના ફંડમાં ભરાવી આપી તથા તે પછી બીજા ૩-૪ ગૃહસ્થો પાસેથી રૂા. ૪૦૦) ની રકમ મળી શકી તથા આગલા ભાગેનું વેચાણ થતાં ઉપજેલી રકમ કામમાં લઈ આ આઠમો ભાગ છપાવવાની ગોઠવણ કરી છે–પૈસા ભેગા કરવા અને પુસ્તક છપાયા પછી તે નકલો વેચવા માટે ગોઠવણ કરવી એ બેવડું કામ કેટલું મુશ્કેલ છે તે અનુભવથી જ જણાય છે.
પૂજ્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવર જેઓ બે વરસથી આચાર્યપદથી વિભૂષિત થયા છે તેમને પણ આભાર માનું છું.
Page #14
--------------------------------------------------------------------------
________________
: ૧૧ : બીજા વિશ્વ યુદ્ધ એવી કપરી સ્થિતિ ઊભી કરી છે કે જે કે હાલ હિંદુસ્તાન અંગ્રેજ સરકારના અમલમાંથી છૂટીને સ્વતંત્ર થયું છે તો પણ જિંદગીના નિભાવની કિંમત ત્રણગણું કરતાં વધી ગઈ છે અને રૂ. ૮૦૦) ભાઈશ્રી મેતીચંદ મારફત આવ્યા તે જ્યાંસુધી નહોતા આવ્યા ત્યાંસુધી આ ભાગ છપાવવાની ભાવના જ થઈ શકતી નહોતી, કારણ કે પૈસા એ વ્યવહારનું જીવન છે.
છેલ્લા ૧૦ વર્ષથી સંગતની જયંતિ મુંબઈમાં ઉજવાય છે તે પ્રમાણે સંવત ૨૦૭૩ ના આસો વદ ૮ સુરત તથા ખંભાતમાં અને મુંબઈમાં પણ ઉજવાઈ હતી. સુરતમાં આચાર્ય શ્રી વિજયપ્રીતિચંદ્રસૂરિના પ્રમુખપણે ઉજવાઈ હતી.
આ આઠમો ભાગ બહાર પડ્યો તે શાસનદેવની કૃપાથી જ બહાર પાડ્યો છે, નહિં તો બહાર પડી શકે નહિ એવી જ સમિતિની સ્થિતિ હતી.
મહોદય પ્રેસ તરફથી જે સગવડ આપવામાં આવી તે માટે તેના માલીક ભાઈ ગુલાબચંદ લલ્લભાઈનો, સમિતિના સર્વ સભાસદો અને સહાયકોને તેમજ પૂ. પં. શ્રી પ્રીતિવિજયજી ગણિવર્યનો આભાર માનું છું.
મારાથી બની શકતી દરેક રીતે કામ જેમ બને તેમ જલદી કરવાને હું ઉક્ત રહ્યો છું, છતાં પાછળના છ મહિના છાપખાનાને લીધે લંબાયા છે, તે માટે હું ક્ષમા માગું છું.
શાસનદેવ અમારા આ કામમાં સહાય કરો એ જ પ્રાર્થના છે.
ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાંચક બંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવાને આવા ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે. વિ. સં. ૨૦૦૪ ) ચૈત્રી પૂર્ણિમા, નરોત્તમદાસ ભગવાનદાસ શાહ
માનદ મંત્રી.
Page #15
--------------------------------------------------------------------------
________________
એ વિષયાનુક્રમ. જો
o
સ્વર્ગવાસ પછી
[પ્રકટ થયેલા લેખ.] નંબર
વિષય ૧ સ્વજીવનની સફળતા કેમ થાય ? ... . ૨ સંવર ભાવના ... • • • ૩ એક અવિચળ લક્ષ્ય .. ૪ છવાછવાદિ નવ તનું સંક્ષિપ્ત વર્ણન ૫ સ્વાશ્રય .. ... ૬ અમૂલ્ય વાક્યામૃત ... .. ૭ પ્રાસ્તાવિક ધર્મબોધ. . ૮ ઉત્તરાધ્યયનસૂત્રનું કુમપત્રક નામનું દશમું અધ્યયન ૯ અગિયારમું બહુશ્રુત અધ્યયન. - ૧૦ સુભાષિત . ••• • ૧૧ કપિલ મુનિના આઠમા અધ્યયનમાંથી નીતરતો ઉત્તમ બોધ ૧૨ ચેતનને સમજવા યોગ્ય બાબતે ૧૩ સુભાષિત .. ૧૪ શ્રાવક-શ્રાવિકાને ઉપયોગી સૂચના ૧૫ જીવન ઉજજવળ બનાવ! .. ૧૬ મધ-માંસ નિષેધ .. • ૧૭ પશુઓનો ત્રાસ અટકાવવા બાબત ૧૮ માં સેવન ને શિકાર ૧૯ દર્શન-વંદનાદિ પ્રસંગનું સૂચન
Page #16
--------------------------------------------------------------------------
________________
Y8
પ
૫
-
•
૬૧
૬૪
નંબર
વિષય ૨૦ પુણય–પાપકર્મની સમજ ૨૧ ઉત્તમ આર્જવ ધર્મ ૨૨ ઉત્તમ સત્ય ધર્મ .. .. ૨૩ શ્રેષ્ઠ તપ ને ત્યાગ( દાન)ધર્મ ૨૪ ઉત્તમ અકિંચન ધર્મ ને બ્રહ્મચર્ય ૨૫ મનનીય વિચારે .. .. ૨૬ ઉત્તમ શૌચધર્મ ... : રક ઉત્તમ સંયમ ધર્મ .. ....
ધાર્મિક લેખ. ૨૮ જિનમંદિરમાં દર્શનાથને સૂચના ૨૯ દંડક, જીવવિચાર તથા નવતત્વ સંબંધી ૩૦ નવપદસાર ... ••• • • ૩૧ ધર્મ રહસ્ય ૩૨ સમકિત, સમ્યક્ત્વ અથવા સમ્યગ્ગદર્શન ૩૩ સુત વચનામૃત
• ૩૪ યાત્રા પ્રસંગે વિવેક... .. ૩૫ ગુરુકુળવાસ પ્રસંગનું શિષ્ય સ્વરૂપ ૩૬ જિનભવનાદિક નિર્માણ કરવા સંબંધની શાસ્ત્રનીતિ ૩૭ તાલધ્વજગિરિ ... ૩૮ આપણો એક તરણે પાય . : ૩૯ ઉપદેશમાળાના અમૃતવચને .. , ૪૦ એક તત્ત્વવેત્તાનાં બેધવચને ... ૪૧ હૈયે ધરવા યોગ્ય વચનામૃત .... ૪૨ ખરું ધ્યાન ને ભજન ૪૩ વિચારબિંદુમાંથી કાંઈક ૪૪ જેથી મધ્યસ્થ ભાવના :
૭૮
..૧૦૧
• ૧૦૪
૧૦૬ ૧૦૭ ૧૦૮
Page #17
--------------------------------------------------------------------------
________________
98
•૧૧૨
૧૧૩
• ૧૧૪
..૧૧૫
૧૧૮
....૧૧
૧૨૧
...૧૨૨
.૧ ૨૪
... ૧૨૫
- ૧૪ : નંબર
વિષય ૪૫ ખરું સુખ . ૪૬ આચારાંગ ભાષાંતરકારના હદયના ઉદ્દગાર ૪૭ સમક્તિ-રત્નની પ્રાપ્તિ દુર્લભ છે. - ૪૮ કલેશ ત્યાગ કેટલે બધે હિતકારી છે? .. ૪૯ તસ્વામૃતમાંથી ૫૦ વિષયસુખ ... ૫૧ શુદ્ધ ઉપદેશ પર મુંગે સમર્પણધર્મ ... ૫૩ સંયમયતના અધિકાર ૫૪ સુશિષ્યની પવિત્ર ફરજ ૫૫ કર્મની અકળ ગતિ ... ૫૬ દ્વાદશભાવનાનું સ્વરૂપ ૫૭ દશવિધ યતિ-ધર્મ .. ૫૮ સવિવેક .. •• ૫૯ ધર્મધ્યાનનું સ્વરૂપ .... ૬૦ બારવ્રતની સમજ ... ૬૧ શુદ્ધ પ્રેમ ને સંકલ્પશક્તિ ૬૨ સોનેરી વચને . ૬૩ દ્રવ્ય અને સગુણ .. ૬૪ ચારિત્ર ... ૬૫ પ્રેમ ... ૬૬ બોધદાયક વાકયે ... ૬૭ અધ્યાત્મ ભાવના ... ૬૮ શુભ પ્રેરણું .. ૬૯ ચાર ગતિના ખામણું ૭૦ દેવ-ગુરુની ભક્તિ કેવી રીતે કરવી ? ..
.૧૨૭
૧૨૯
૧૩૨
• ૧૩૯
૧૪૫
૧૫૦
...૧૫૪
૧૫૬
૧૫૭
...૧૫ ...૧૬૭
૧૭૩
૧૭૪
• ૧૭૯
Page #18
--------------------------------------------------------------------------
________________
: ૧૫ :
વિષય
નખર
૭૧ સારાં ગ્રંથેાની કીમત
૭૨ સુખી થવાના સૂચના ...
૭૩ પ્રતીત્ય વચન કાને કહેવાય ?... ૭૪ એક નયાશ્રિત સૂત્રમાં આવતાં દેષા ૭૫ એકલા જ્ઞાન અને એકલી ક્રિયાનું અનુપયેાગીપણું ...
...
૭૬ આત્મા સબંધી વિચાર અને ભિક્ષુ આચાર ૭૭ જીવનસુધારણા માટે ઉત્તમ વાનગી ૭૮ રહસ્યમય સૂક્તો
...
:
630
...
...
નૈતિક વિભાગ.
૭૯ આધુનિક સ્થિતિ સુધારવા શું કરવું ?... ૮૦ સ્વઆચારવિચારની શુદ્ધિ ૮૧ કેશર આપણે શા માટે તજવું? ૮૨ દુઃખમાંથી સુખસ્વરૂપ ઇશ્વરમાં ૮૩ કડવા ખેલી જીભને શિખામણ ૮૪ ખરું સુખી જીવન જીવનના ખરા માગ ૮૫ આપણી સમાજઉન્નતિ માટે...
...
...
...
ઉપાધિ
૮૬ સ્ત્રી તથા કન્યા કેળવણી માટે ખટક... ૮૭ આંધળી નકલ કરવાથી થતી અનેક ૮૮ શરીર-આરામ્ય માટે બ્રહ્મચર્યની ૮૯ જૈન તરીકે ઓળખાવનારે કેવું જીવન ૯૦ શ્રાવકાએ વ્યવહારશુદ્ધિ માટે દેવુ ૯૧ મહાવીર પ્રભુના અનુયાયીની ફરજ ૯૨ વાતા કરતાં વર્તનની જરૂર છે. ૯૩ યાદ કરેા તે ભૂલી જાઓ ૯૪ એકતાની શકયતા માટે હિતવચના
...
...
...
...
...
...
...
:
...
...
...
...
...
...
...
અગત્ય
...
ઘડવુ જોઇએ ? જોઇતુ લક્ષ્ય.
...
...
...
...
પૃષ્ઠ
...૧૮૧
...૧૮૧
...૧૮૪
...૧૮૬
...૧૮૯
...૧૯૧
...૧૯૫
...૧૯૮
...૨૦૩
...૨૧૦
...૨૧૩
...૨૧૬
...૨૧૭
...૨૧૮
...૨૨૨
•.૨૨૪
...૨૨૬
...૨૩૧
...૨૩૩
...૨૩૫
..૨૩૭
...૨૩૮
..૨૩૯
...૨૪૧
Page #19
--------------------------------------------------------------------------
________________
પષ્ટ
..૨૪૨
૨૪૪ ...૨૪૫
૨૪૮
૨૪૯
૨૫૦
ب
૨૫૧
.૨૫૨
૨૫૩
: ૧૬ : નંબર
વિષય ૯૫ પ્રાપ્ત સંતોષી કેમ થવાય ? ... .. ૯૬ બચપણથી જ બાળકને સંસ્કારિત બનાવવા જોઈએ. ૯૭ સત્યનિષ્ઠ બનો ... .. ૯૮ આપણું લેણું-દેણું આબરૂ જાળવીને પતાવવું ૯૯ ગૃહસ્થ જીવનની નવ પ્રકારની નિરાંત .. ૧૦૦ સાત જાતની સુખ–સગવા . • ૧૦૧ બાળઉછેરની કલા માતાએ શીખી લેવી ૧૦૨ કરિયાવરરૂપ દશ હિતશિક્ષાઓ ... ૧૦૩ સ્વસંતતિના હિત માટે માતા-પિતાનું કર્તવ્ય ... ૧૦૪ કૌટુંબિક જીવન માટે સંયમ જીવનની જરૂર .. ૧૦૫ શરીર-આરોગ્ય માટે બે બોલ ..
સામાજિક લેખે ૧૦૬ જૈન સમાજના અભ્યદય અર્થે ... ૧૦૭ પુત્રવધુ પરીક્ષા .. ... . ૧૦૮ સમાજોન્નતિ માટે કેળવણું પ્રચાર - ૧૦૯ આપણું સામાજિક શોચમય સ્થિતિ ..
ઉપગી સંગ્રહ. ૧૧૦ શ્રી આનંદઘનજીકૃત દયા છત્રીશી ૧૧૧ શ્રી ચિદાનંદજીપ્રણીત પ્રશ્નોત્તરમાળા ... ૧૧૨ સમયસાર પ્રકરણ અનુવાદ... ૧૧૩ લેખ સંગ્રહને અંગે અભિપ્રાય
૨૫૮
•.૨૬૧
..૨૬૩ ૨૬૪
૨૬૧
૨૭૦
૨૮૦
૩૧૭
Page #20
--------------------------------------------------------------------------
________________
૦૦૦૦૦૦eeraManooooooo સદ્દગુણનુરાગી સન્મિત્ર મુનિ મહારાજ
શ્રી કરવિજયજી લેખ સંગ્રહ
cO900
ભાગ ૮ મે
e goooo
ooo r
,
મ
સ્વર્ગવાસ પછી [ પ્રકટ થયેલા લેખે ]
Page #21
--------------------------------------------------------------------------
Page #22
--------------------------------------------------------------------------
________________
સ્વજીવનની સફળતા કેમ થાય?
જાણે તેટલું વિવેકથી આચરે અને બે તેટલું પાળે
૧. આપણે જાણીએ તેટલું વિવેકથી આદરવા અને બોલીયે તેટલું પાળવા સાવધાન રહીએ તે સ્વપરહિતમાં કેટલો બધે વધારો થાય ?
૨. ડહાપણભરી દયાથી સહુ કોઈને આપણા આત્મા તુલ્ય લેખી સર્વ સાથે પરમ મૈત્રીભાવ રાખવો. દુઃખી જને પ્રત્યે અનુકંપા બુદ્ધિ રાખવી, સદ્દગુણ જને પ્રત્યે પ્રમોદપ્રસન્ન ભાવ રાખવો અને દુષ્ટ, દુબુદ્ધિ, પાપી, નિંદક જને પ્રત્યે પણ રાગ-દ્વેષ નહીં કરતાં ઉદાસીનતા રાખી અંદરથી સહુ કેઈનું એકાન્ત હિત ઈચ્છવું અને બને તેટલું સ્વપરહિત કરવું, એ શુદ્ધ અહિંસક ભાવ હૃદયમાં જાગૃત રાખવાથી સર્વત્ર કેટલી બધી શાન્તિ વધે અને અશાન્તિ–વૈરવિરોધાદિક દર ટળે? આવા સદબુદ્ધિભર્યા વ્યાપારથી સ્વપરને કેટલે બધા ફાયદો થવા પામે ?
૩. ગમે તેવે આકરો શસ્ત્રાદિકને ઘા ઉપાયવડે રૂઝાય છે પરંતુ કઠેર વચનરૂપી ઘા તે કેમે કરી રૂઝાતે નથી અને મરણ પર્યત સાલ્યા કરે છે, એમ નિશ્ચયપૂર્વક સમજી રાખી, સામાને પ્રિય લાગે અને હિતરૂપ થવાય એવું જ સમયેચિત સત્ય વચન બોલવાની ટેવ પાડવાથી કેટલા બધા લાભ થવા પામે, અનર્થ થતા અટકે અને સુખ-શાન્તિ સચવાય?
Page #23
--------------------------------------------------------------------------
________________
[ 8 ]
શ્રી કરવિજયજી
૪. ચેરીનો માલ સીંકે ચડે નહિ, ચોરની મા કેઠીમાં મેં ઘાલીને આવે અને પાપીનું ધન ૫૯ (નાશ) થાય વગેરે હિતવચનો અંતરથી સાચા સમજાયા જ હોય તે અનીતિઅન્યાય-કેમ આદરાય ? અને એવા ઉમદા વ્યવહારથી સહ કઈ કેટલાં બધાં સુખી થઈ શકે?
૫. આપણી માતા-બહેન-દીકરી સાથે બેટો વ્યવહાર રાખનાર જન પ્રત્યે આપણને કેટલે બધે તિરસ્કાર છૂટે છે? તેવી જ રીતે પરાઈ માતા, બહેન કે સ્ત્રી સંગાતે ખોટું કામ કરનાર હીનાચારી જીવ પ્રત્યે પરને પણ તે જ તિરસ્કાર છુટે એમાં આશ્ચર્ય શું? ત્યારે પવિત્ર મન-વચન-કાયાથી સુશીલ રહેતાં સ્વપરને કેટલો બધો ફાયદો થાય ? એવા વિચારશીલ ભાઈ બહેનોએ સ્વજીવન પવિત્ર બનાવી લેવા કેટલું બધું લક્ષ રાખવું જોઈએ? શીલને જ સાચે શણગાર લેખ જોઈએ.
૬. લોભ સમાન દુઃખ નથી અને સંતેષ સમું સુખ નથી એ સાચે સાચું સમજાયું હોય તે ખાટે બેહદ લેભ તજી સાચા સંતેષ સેવવો અને ખોટી લાલચે છોડવી, જેથી ખરું વાસ્તવિક સુખ સહેજે પ્રાપ્ત થઈ શકે.
૭. નકામી વાતે કરવાથી કશું વળવાનું નથી, રૂડી રહેણીકરણથી જ કલ્યાણ થશે.
૮. પ્રમાદી જીવનવાળાને નરી વાતે જ કરી કાળક્ષેપ કરે ગમે છે, પારકી વાતો કરવી મીઠી લાગે છે, રહેણીકરણ કડવી ઝેર જેવી લાગે છે.
૯. જ્યારે ભાગ્યદયે રૂડી રહેણીકરણી કરવી સાકર સમી
Page #24
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
મીઠી લાગશે અને નકામી વાત કડવી ઝેર જેવી લાગશે ત્યારે જ જીવનનું કલ્યાણ થશે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, ૫. ૪૨૮]
સંવર ભાવના. આશ્રવથી ઊલટો શબ્દ સંવર છે. આશ્રવનો નિરોધ કરવાથી સંવરનો લાભ મળે છે, એટલે પાપરૂપ આશ્રવને આવવાનાં ગરનાળાં સમાન જે ૫૭ આશ્રવદ્વારા તેને સર્વથા રોકવાં એટલે નવાં આવતાં કર્મના સમૂહને અટકાવવા તે સંવર જાણ. સમુદ્રમાં રહેલી નાવને છિદ્ર પડયું હોય તે પાણી અંદર ભરાય ને નાવ બૂડી જાય, પણ છિદ્રને બંધ કરી દીધું હોય તો તેમાં પાણી આવતું નથી અને નાવ બુડતી પણ નથી તેમ પાપ આશ્રવને આવવાનાં બનાળને રોકવાથી નવાં કર્મ આવતાં બંધ થાય છે. તે આવી રીતે–સમ્યગદર્શન(સમકિતીથી મિથ્યાત્વ આશ્રવ બંધ થાય છે, પાંચ ઈન્દ્રિયો અને મનને રોકવાથી ઇન્દ્રિયો અને મનદ્વારા થતા આશ્રવ બંધ થાય છે, છકાય જીવના ઘાત કરવાવાળા આરંભના ત્યાગથી તથા અવિરતિરૂપ કર્મ આવવાના દ્વાર રોકવાથી વિરતિરૂપ સંવર થાય છે. આત્માને ખાસ અહિતકર તે તે પાપ–આશ્રવને બરાબર સમજીને તજવાથી અને આગળ બતાવાશે તેવા દોષોને ત્યાગ કરી સદગુણોનું સેવન કરતાં રહેવાથી સહેજે સંવરને લાભ મળે છે. સોળ કષાય અને તેના સહચારી નવ કષાય પિતે છતી દશ લક્ષણયુક્ત યતિધર્મને ધારણ કરવાથી સર્વવિરતિરૂપ સંવર થાય છે.
Page #25
--------------------------------------------------------------------------
________________
[ ૬ ]
શ્રી કપૂરવિજયજ
મન, વચન અને કાયાના યાગ-વ્યાપારથી કર્મનું આવવુ થાય છે, પણ તેને ધ્યાન, સ્વાધ્યાય અને તપાકિવડે રોકવાથી ચાગ સંવર થાય છે. વળી પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ પાળવાથી, દશ પ્રકારના યતિધર્મ ધારણ કરવાથી, ખાર ભાવના ભાવવાથી, સત્તર પ્રકારે સયમ પાળવાથી તથા બાવીશ પરીષહા સહન કરવાથી નવા ક આવતાં બંધ થાય છે એટલે સંવર થાય છે. પાંચ પ્રકારના પ્રમાદને તજી યતનાથી વવું તે સમિતિ કહેવાય છે. તેમાં અહિંસા એટલે દયા મુખ્ય છે. મન, વચન, કાયાના યાગને રાકવા તે ગુપ્તિ છે. સ્વતત્ત્વ એટલે આત્મતત્ત્વનું ચિન્તવન કરવુ તે ભાવના છે. પૂર્વ કર્મના ઉદયથી પ્રાપ્ત થતાં ક્ષુધા આદિ પરિસહુને કાયરતા રહિત સમભાવથી સહેવા તે પરિસહુના જય છે. રાગાર્દિક દ્વેષ રહિત પાતાના આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે. એવી રીતે જે વિષય-કષાયાદિકથી વિમુખ થઇને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં પ્રતિમધ રહિતપણે પ્રવર્તે છે તેને સમિતિ અને ગુપ્તિ આદિ ઉપર જણાવેલ ધર્મવર્ડ નવીત કર્મીના આશ્રવ નહિ થતાં સંવર થાય છે. જુઓ ! પુડરીક અને કડરીક એ બે ભાઈઓમાં કડડરીકે પ્રથમ ચારિત્ર ગ્રહણ કર્યું હતું પણ પાછળથી તેનુ મન વિષયવિવશ ડાલાયમાન થવાથી તેણે ચારિત્ર તજીને રાજ્ય લીધુ તેથી મરીને સાતમી નરકે ગયેા. તેના ભાઇ પુંડરીકે કંડરીકને રાજ્ય સાંપી, તેનાં ચારિત્રનાં ઉપકરણા લઇ નિશ્ચય કર્યો કે કાઇ મહર્ષિ ગુરુ પાસે જઇ મારે દીક્ષા અંગીકાર કરવી. ત્યારપછી મારે આહારપાણી ગ્રહણ કરવાં. ' આવેા અભિગ્રહ ધારી ઘેરથી અલવાળું પગે તે ચાલી નીકળ્યા. રસ્તે ચાલતાં પગમાં કાટાં વાગ્યા તેથી
6
?
Page #26
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૭ ] લેહીની ધારાઓ ચાલી, તે પણ ઉત્તમ ધ્યાને સમતાભાવે રહ્યા. ઉત્તમ ગુરુગે ચારિત્ર અંગીકાર કરી પારણે અરસનીરસ આહાર લેવાવડે અજીર્ણ થવાથી કાળ કરી સર્વાર્થસિદ્ધ વિમાને દેવપણે ઉપજ્યા. આશ્રવથી કંડરીકની કેવી દુર્દશા થઈ અને સંવરથી પુંડરીકની કેવી શુભ દશા થઈ તે સમજી જાગૃત રહેવું જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૨૬ ]
એક અવિચળ લક્ષ્ય. ૧. એકજ મુખ્ય લક્ષ રાખવું અને તેને જ પ્રાપ્ત કરવાની તાલાવેલી તથા પ્રયત્ન સેવવા. એ આપણા જીવનની મહત્વની બાબત છે.
૨. માત્ર આત્મ સમર્પણથી જ વિજય પ્રાપ્ત થાય છે.
૩. ઊંડા અભ્યાસનું નામ જ કુશાગ્રબુદ્ધિ છે, કાર્યમાં કારણને ઉપચાર છે.
૪. પ્રત્યેક માણસે પોતાના લક્ષ્યને બંધબેસતે થાય તે માર્ગ યા તેવી પ્રવૃત્તિ નિશ્ચિત કરવી જોઈએ અને જે તેમાં સફળ જ થવાની ઈચ્છા હોય તે તેને જ વળગી રહેવું જોઈએ.
પ. એક તરુણ મનુષ્યના જીવનમાં અસ્થિરતા એ અદ્ધિયતા જેટલી જ ભયંકર નીવડે છે.
૬. સાવધતાપૂર્વક અવલોકન કરનાર અને દઢતાપૂર્વક નિશ્ચય કરનાર પ્રત્યેક માણસ અજાણતાં બુદ્ધિમાન બની જાય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
શ્રી કપૂરવિજયજી
૭. જે માણસેા આ જગતમાં એક જ કામને સČભાવે હાથમાં ધરી રાખે છે તેએ જ તેને બહુ સારી રીતે પાર પાડી શકે છે, અને તે જ આ જગતમાં માખરે આવે છે, માટે એક જ વિષયને વળગી રહેા.
૮. એકજ સારું નિશ્ચિત લક્ષ્ય ઉદ્દેશ રહિત જીવનની હુજારા ખરામીએ અટકાવે છે.
૯. માત્ર શક્તિ હાવી જોઇએ એટલું જ પૂરતુ નથી, પરંતુ તેને કાઇ દઢ-સ્થિર લક્ષ્ય પર એકાગ્ર કરવી જોઇએ.
૧૦. એક જ નિશ્ચિત ઉદ્દેશ જેવી ઉત્તમ વસ્તુ દુનિયામાં શ્રીજી કેાઈ છે જ નહિ.
૧૧. આ ટૂંકા માનવજીવનમાં જેને કાંઇપણ મહત્વવાળુ કાર્ય કરવું હાય તેણે પાતાની સર્વ શક્તિઓવડે એવું તે એકાગ્રતાપૂર્વક કામ કરવું જોઇએ કે આ દુનિયામાંના માજ શાખ કરવા જન્મેલા આળસુ માણસને માણુસાને તે તે ગાંડા
જેવા જ લાગે.
૧૨. એક અડગ લક્ષ ધરાવનાર તરુણ પુરુષ કરતાં વિશેષ ભવ્ય દૃશ્ય આ જગતમાં કોઈ જ નથી.
૧૩. સીધા પેાતાના લક્ષ્ય તરફ ધસી જતા, વિષ્નામાંથી પેાતાને માર્ગ કાપી કાઢતા અને બીજા માણસોને હંફાવી– હુતાશ બનાવી દે એવાં વિઘ્નાને જીતી લેતાં એકાદ તરુણુ પુરુષને જોવાથી આપણને કેવા આનંદ પ્રાપ્ત થાય છે ?
[ જૈ. . પ્ર. પુ. ૫૪, પૃ. ૨૭૩ ]
Page #28
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૯] જીવાજીવાદિ નવ તનું સંક્ષિપ્ત વર્ણન. ૧. જીવ-શુભ અશુભ કર્મને કર્તા, શુભાશુભ કર્મને હર્તા તથા શુભાશુભ કર્મને ભક્તા, ચેતના લક્ષણ યુક્ત અને દશ પ્રાણ ધારે તે જીવ કહેવાય, તેના ચોદ ભેદ છે.
૨. અજીવ-એનાથી વિપરીત જડ લક્ષણવાળે, ચેતના રહિત હોય તે અજીવ કહેવાય, તેના પણ ચૌદ ભેદ છે.
૩. શુભ કર્મના પુગલ વેદાય તે પુણ્ય, તેના કર ભેદ છે. ૪. અશુભ કર્મના પુદગલ વેદાય તે પાપ, તેના ૮૨ ભેદ છે.
પ. નવાં નવાં કર્મ આત્મામાં આવવાના દ્વાર તે આશ્રવ, તે શુભ-અશુભ આશ્રવના ૪૨ ભેદ છે.
૬. આવતા કર્મ જેનાથી રોકાય તે સંવર, તેના ૫૭ ભેદ છે.
૭. પૂર્વે બાંધેલ કર્મને અંશે અંશે ક્ષય થાય તે નિર્જરા, તેના બાહ્ય-અત્યંતર તપના સેવનરૂપ ૧૨ ભેદ છે.
૮. જીવને કર્મની સાથે બંધાવું તે બંધ, તેના ચાર ભેદ છે. ૯. જીવ સાથેનો કર્મનો સર્વથા વિયોગ થાય તે મોક્ષ. આ પ્રમાણે તે જાણવાના નવ પ્રકાર છે.
આત્માથી–કલ્યાણાર્થી–તત્વજિજ્ઞાસુ જનેએ ઉક્ત ન તનું સવિસ્તર સ્વરૂપ સમજવાની જરૂર છે. તેમાંનાં જીવ અને અજીવ એ બે તત્ત્વ ય એટલે ખાસ જાણવા ગ્ય છે. પુન્ય, સંવર, નિર્જરા અને મોક્ષ એ ચાર ત ઉપાદેય એટલે આદરવા ગ્ય છે. તથા પાપ, આશ્રવ અને બંધ
Page #29
--------------------------------------------------------------------------
________________
[ ૧૦ ]
શ્રી કપૂરવિજયજી
એ ત્રણે તત્વા હેય એટલે તજવા ચાગ્ય છે. ગુરુગમ્ય ખાધ મેળવી નવ તત્ત્વ વિસ્તારથી જાણુનારની તત્ત્વશ્રદ્ધા ઢ ને નિર્મળ થવા પામે છે. તેથી જ તેને માટે પ્રેરણા કરવામાં આવે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૨૮ ]
“ સ્વાશ્રય ”
૧. શક્તિની પ્રતીતિમાં જ સર્વ વસ્તુસ્થિતિના સમાવેશ થઇ જાય છે. જે માણુસ સૌથી વિશેષ સ્વાશ્રયી હૈાય તે જ સૌથી વિશેષ મળવાન છે.
૨. તારી શક્તિની આત્મપ્રતીતિમાં જ તારા વિકાશ માટેનું ઉત્તમેાત્તમ સાધન કુદરતે મૂકેલું છે.
૩. માટે હોદ્દો કે ભારે પગાર મળવાથી જ કંઈ મહાપુરુષ બની જવાતું નથી. પેાતાનામાં જે કાંઇ સત્વ હશે તા તે કામથી જ પ્રગટ થશે.
૪. જે માણસાએ પેાતાની જાત ઊપર સૌથી વિશેષ આધાર રાખ્યા છે તેમણે જ સૌથી વિશેષ ઉન્નતિ પ્રાપ્ત કરી છે.
૫. માત્ર એક જ મામત પાછળ મંડી પડવાથી સાધારણ બુદ્ધિ ધરાવનાર ઘણા માણસા મહાબુદ્ધિમાન તરીકે કીર્તિ
પામ્યા છે.
૬. માણસે પેાતાની જાતને જેટલી કિંમત આંકી હાય છે તેટલી કિંમત ખીજા તેની ગણે છે.
૭. ઈચ્છા (પ્રખળ) હાય તા માર્ગ અવશ્ય જડી આવે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૧] ૮, ગોખણપટ્ટી દ્વારા મેળવેલું અપકવ જ્ઞાન પાછળથી આપઆપ જ ભુલાઈ જવાનું અને તે પિતાની શ્રદ્ધા અને આત્મભાન બંને ગુમાવી દેવાના. હદપારની ગોખણપટ્ટીથી સ્મરણ શક્તિ બગડે છે.
૯. બીજા માણસો કેવા થયા છે અને એમણે શું કર્યું છે, તે વિષે વાંચવું તથા વિચાર કરવો એટલું જ બસ નથી પરંતુ તેવા થવું અને તેવા કામ કરવા જરૂરી છે. તરુણ પુરુષે જીવનનો મહાન ઉદેશ વિસરી જાય એ ઘણે સંભવ છે.
૧૦. રૂએ કહ્યું હતું કે-ફરીથી કહું છું કે તેને જ્ઞાન આપવું એ મારે ઉદ્દેશ નથી, પરંતુ તેને જરૂર પડે ત્યારે તે કેવી રીતે પ્રાપ્ત કરવું એ રીત શીખવવાને મારો ઉદ્દેશ છે.”
૧૧. સર્વ જ્ઞાન આત્મશિક્ષણથી પ્રાપ્ત થાય છે, વિદ્યાથીની માનસિક ક્રિયા પર જ તેના જ્ઞાનની પ્રગતિને આધાર રહે છે. શિષ્યને પિતાની જાતને ઓળખતાં શીખવવું એ જ ગુરુનું મહાન કાર્ય છે.
૧૨. માનસિક વિકાસ આપણને મનુષ્યત્વ અર્પણ કરે છે. એટલા માટે તમારું માનસિક બળ વધારે.
૧૩. જે થોડા માણસો ચિન્તનશાલી હોય છે તેમાંથી પણ કેટલાં થોડા માણસ એગ્ય રીતે ચિત્તન કરે છે.
૧૪. સઘળાં કાર્યોમાં તેને આરંભ કર્યા પૂર્વે ઉત્તમ તૈયારી કરી રાખવી જોઈએ. અધીરાઈ એ અત્યંત ખરાબ પ્રકારની ઝડપ છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રી કરવિજયજી ૧૫. ઉતાવળ ગોથાં ખવરાવે છે અને બંધન તથા અંતરાય ઉત્પન્ન કરે છે.
૧૬. આ સમયમાં એવા માણસોની જરૂર છે કે જેઓ જગતની નિંદા કે સ્તુતિની કંઈપણ દરકાર રાખ્યા વગર કામ કરવાની અને શૈર્ય રાખવાની હિંમત અને શક્તિ ધરાવતા હોય.
૧૭. પ્રત્યેક સફળ જીવનને મોટો ભાગ પાયે નાખવામાં જ વ્યતીત થાય છે. અર્થાત્ સફળતા એ પરિશ્રમ અને ખંતનું જ ફળ છે.
૧૮. જે સ્વામી બનવાને વધારે ઉતાવળ કરે છે તે ગુલામ બની જાય એ વધારે સંભવ છે. પિતાને બુદ્ધિમાન ધારી આળસુ બને તેના કરતાં તમારી જાતને સુખી ધારી કામ કરો તે વધારે સારું છે.
૧૯, અતિ સાધારણ એવા ઘણા બકરાઓ કુશળ શિક્ષકની બીક ને રસભરી દેખરેખથી અસાધારણ પુરુષ બન્યા છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૨૯ ]
અમૂલ્ય વાક્યામૃત. તમે જે તમારી આત્મોન્નતિને ઈચ્છતા હે તે તમારે તમારા આત્મવિકાસને આચ્છાદિત કરનારા અનેક સંકટને સામને કરે પડશે, અને તે સંકટ કે આપત્તિઓમાં મુંઝાયા સિવાય બહાદૂરીથી ક્ષમા તથા સંતોષ રાખી તેને જીતશો તો જ તમે તમારું ધ્યેય(સાધ્ય બિંદુ સાધી શકશે.
તમારે પરમાત્મા બનવું હોય તે અપકારીના ઉપર પણ
Page #32
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩ ]
ઉપકાર કરતાં શીખા, તમારું અનિષ્ટ કરનાર યા તમને દુ:ખમાં નાખનાર કાઇપણ વ્યક્તિ ઉપર રાષ ન કરતાં મીઠી નજર રાખા, આખરે તે જરૂર થાકશે. ખરી રીતે તેા તમારા અપકાર કરનારા તમારા સાધ્યમિ’દુના ખરા મદદગાર છે.
જાગા ! તમે કેમ સમજતા નથી ? પાછળથી ખેાધિમીજની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, કારણ કે જેમ વીતી ગયેલી રાતે પાછી આવતી નથી તેમ આ મનુષ્યભવ ફરીથી સહેલાઇથી સાંપડી શકતા નથી, માટે પ્રમાદ–સ્વચ્છ ંદવશ બધુ ખાઇ ન નાંખેા. સાવધાન બની આવેલી અમૂલ્ય તકને લેખે કરા.
અંત:કરણપૂર્વક સત્યની અન્વેષણા ( શેાધ ) કરી અને સર્વ જીવા પર મૈત્રીભાવ ધારણ કરી, એમ કરવાથી ખરી ચેાગ્યતા પામી શકાશે.
સત્યની આજ્ઞાથી ઊભા થયેલેા એવા પુરુષ સંસારને તરી જાય છે અને અખંડ સુખ-શાંતિ મેળવી શકે છે.
હે ગૌતમ! એક સમય માત્ર પણ પ્રમાદ કરીશ નહીં; કારણ કે પ્રમાદીને દરેક પ્રકારે ભય હાય છે, જ્યારે પ્રમાદ રહિતને કાઇપણ પ્રકારે ભય હાતા નથી.
સત્યને વિષે મનની સ્થિરતા કરી, કારણ સત્યમાં મગ્ન થયેલે બુદ્ધિમાન પુરુષ તમામ પાપકર્મોને નષ્ટ કરે છે
કરી શકે છે.
કામ પૂર્ણ થવા અશક્ય છે અને જીવિત વધારી શકાતું નથી, અ ને વિષયના કામી-લેાલુપી મનુષ્ય શાક કર્યા જ કરે છે તથા ઝુર્યો કરે છે. ( શ્રીઆચારાંગ સૂત્ર )
Page #33
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શ્રી કરવિજયજી તારા સગાં-સંબંધી, વિષયભેગે, દ્રવ્યસંપત્તિ તારું રક્ષણ કરી શકતાં નથી, તેમજ તું પણ તેમનું રક્ષણ કરી શકતો નથી કે તેમને બચાવી શક્તા નથી. દરેકને પોતાના સુખદુઃખ જાતે જ ભેગવવાં પડે છે, માટે જ્યાં સુધી પિતાની ઉંમર મૃત્યુથી ઘેરાઈ નથી, તથા શ્રોત્રાદિ ઇઢિયેનું બળ તેમજ પ્રજ્ઞા-સ્મૃતિ–મેધા વિગેરે કાયમ છે ત્યાં સુધીમાં અવસર ઓળખી શાણા પુરુષે પિતાનું કલ્યાણ સાધી લેવું જોઈએ. (શ્રી આચારાંગ સૂત્ર )
જે સરળ હોય, મુમુક્ષુ હોય અને અદંભી હોય તે જ સાચે અનગાર છે, જે શ્રદ્ધાથી માણસ ગૃહત્યાગ કરે તે જ શ્રદ્ધાને (શંકાઓ-આસક્તિ છેડી ) હંમેશા ટકાવી રાખવી જોઈએ. વીર પુરુષો એ માર્ગે જ ચાલેલા છે. (શ્રીઆચારાંગ સૂત્ર)
જેને તું હણવાને વિચાર કરે છે તે તે પોતે જ છે, જેને તું આજ્ઞા આપવા માંગે છે તે તું પોતે જ છે, જેને તું સંતાપ આપવા ચાહે છે તે તું પોતે જ છે, જેને તું દબાવવા ઈચ્છે છે તે તું પોતે જ છે, અને જેને તું ઉપદ્રવ કરવા માંગે છે તે પણ તું પોતે જ છે, એમ સર્વત્ર પિતાપણું માન સજન માણસ એ પ્રમાણે સમજીને પોતાનું જીવન વીતાવતો છો કોઈ પણ જીવને મારતે નથી, મરાવતા નથી અને પિતાનેઆત્માને પાછળથી ભોગવવું પડશે એમ સમજી તેને અનુમદત કે ચાહતા પણ નથી. (શ્રીસૂયગડાંગ સૂત્ર)
હે ભાઈતારી જાત સાથે જ યુદ્ધ કર, બહાર યુદ્ધ કરવાથી શું ? એના જેવી યુદ્ધને બીજી વસ્તુ મળવી દુર્લભ છે. હે ભાઈ ! તું જ તારો મિત્ર છે. બહાર કયાં મિત્ર
Page #34
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૫] શોધે છે? તારી પિતાની જાતને જ નિગ્રહમાં રાખ, તે બધાં દુઃખથી મુક્ત થઈશ. (શ્રી આચારાંગ સૂત્ર)
ક્રોધથી બેલવું, માનથી બલવું, માયાથી બોલવું, લેભથી બાલવું, જાણતાં અજાણતાં કઠેર બોલવું. વિગેરે બહુ દોષ યુક્ત વાપ્રયોગને વિવેકી પુરુષે ત્યાગ કરવો જોઈએ. (શ્રીઆચારાંગ સૂત્ર)
જગતના લેકેની કામનાને પાર નથી. તેઓ ચારમાં પાણી ભરવાને મિથ્યા પ્રયત્ન કરે છે. હે ધીર ! તું આશા અને સ્વછંદને છોડી દે, તે બે શલ્ય સ્વીકારીને જ તું રખડ્યા કરે છે. સુખનું સાધન માનેલી વસ્તુઓ જ તારા દુઃખનું કારણ થઈ પડે છે.
જેઓ કામ ગુણોને ઓળંગી જાય છે તેઓ ખરેખર મુક્ત થાય છે. અકામથી કામને દૂર કરતાં તેઓ પ્રાપ્ત થયેલાં કામગુણેમાં પણ ખુંચતા નથી.
કામગોમાં સતત મૂઢ રહેતો માણસ ધર્મને ઓળખી શકતો નથી. વિર ભગવાને કહ્યું છે કે તે મહામોહમાં બિલકુલ પ્રમાદ (વિશ્વાસ) ન કરે. શાંતિના સ્વરૂપને અને મરણને વિચાર કરીને તથા શરીરને નાશવંત જાણીને કુશળ પુરુષ કેમ પ્રમાદ કરે ?
પ્રમાદ અને તેને પરિણામે કામગુણામાં આસક્તિ એ જ ખરી હિંસા છે, માટે બુદ્ધિમાને “પ્રમાદથી જે મેં પહેલું કર્યું તે હવે નહિં કરું” એ નિશ્ચય કરે જઈએ.
જે માણસ વિવિધ પ્રાણીઓની હિંસામાં પોતાનું જ અનિષ્ટ જોઈ શકે છે તે તેનો ત્યાગ કરવા સમર્થ થઈ શકે છે. જે
Page #35
--------------------------------------------------------------------------
________________
[૧૬]
શ્રી કપૂરવિજ્યજી માણસ પિતાનું દુઃખ જાણે છે તે બહારનાનું દુઃખ જાણે છે, પોતાનું પણ જાણે છે. શાંતિને પામેલા સંયમીઓ બીજાની હિંસા કરીને જીવવા ઈચ્છતા નથી.
ધર્મને જ્ઞાની પુરુષો પાસેથી સમજીને કે સ્વીકારીને સંઘરી ન રાખતે ( પ્રમાદ ન કરતે), પરંતુ પ્રાપ્ત થયેલા ભેગ પદાર્થોમાં વૈરાગ્ય પામી લેકપ્રવાહને અનુસરવાનું છોડી દેજે.
સુખદુઃખમાં સમભાવ રાખી, જ્ઞાની પુરુષોના સંગમાં રહેવું અને અનેક પ્રકારનાં દુઃખથી દુઃખી એવા સ્થાવર જંગમ પ્રાણીઓને પિતાની કોઈપણ ક્રિયાથી પરિતાપ ન આપો. આમ કરનારે તથા પૃથ્વીની પેઠે બધું સહી લેનારો મહામુનિ ઉત્તમ શ્રમણ કહેવાય છે.
ઉત્તમ ધર્મપદને અનુસરનારા, તૃષ્ણા રહિત, ધ્યાન અને સમાધિયુક્ત તથા અગ્નિની શીખા જેવા તેજસ્વી તે વિદ્વાન ભિક્ષુના તપ તથા પ્રજ્ઞા અને યશ વૃદ્ધિ પામે છે.
એક બીજાની શરમથી કે ભયથી પાપકર્મ ન કરનાર શું મુનિ કહેવાય? અરે મુનિ તે સમતાને બરાબર સમજીને પોતાના આત્માને નિર્મળ કરનાર હોય છે.
જગતમાં જ્યાં ત્યાં સર્વત્ર આરામ છે, એમ સમજીને ત્યાંથી ઇંદ્ધિને હઠાવીને, સંયમી પુરુષે જિતેંદ્રિય થઈને વિચ રવું. જે પિતાના કાર્યો સાધવા ઈચ્છે છે તેવા વીર પુરુષ જ્ઞાનીના કહ્યા પ્રમાણે પરાક્રમ કરવું.
મનુષ્ય અન્ય જીવની બાબતમાં બેદરકાર ન રહેવું. જે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર (Indifferent) રહે છે,
Page #36
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] તથા જે પિતાની બાબતમાં બેદરકાર રહે છે તે અન્ય જીવની બાબતમાં પણ બેદરકાર રહે છે.
જે અહિંસામાં કુશળ છે અને જે કર્મબંધથી મુક્તિ મેળવવાની જ તજવીજમાં રહે છે તે સાચે બુદ્ધિમાન છે.
વિષયના સ્વરૂપે જે બરાબર જાણે છે તે સંસારને જાણે છે અને જે વિષયનું સ્વરૂપ નથી જાણતો તે સંસારનું સ્વરૂપ પણ જાણતા નથી.
મનુષ્યની પાસે જેમ વિશેષ કામ હોય છે તેમ તે વિશેષ કાર્યસિદ્ધિ કરી શકે છે, કારણ કે તેથી તે સમયની કરકસર કરતાં શીખે છે.
સફળ અને નિષ્ફળ માણસો વચ્ચેનું મુખ્ય ભેદ માત્ર એક ઘેર્યના તત્વમાં જ રહે છે. જેઓ ધૈર્ય અને ખંતપૂર્વક ઉદ્યોગ કરે છે તેમને જ ચિરસ્થાયી સફળતા મળે છે.
ઉત્તમ મોતી કે ઝવેરાતની શોધમાં નીકળેલા માણસને જ કુદરતરૂપી ઝવેરી તરફથી ભારે કિંમતના મોતી બતાવવામાં આવે છે.
બીજા શબ્દોમાં કહીએ તે માનસિક અને શારીરિક પરિશ્રમમાં સફળતા પ્રાપ્ત કરાવી આપનાર ત્રણ મુખ્ય તો કાર્ય, વૈર્ય અને ખંત છે. તેમાં સૌથી મોટું તત્ત્વ ખંત છે.
ચાલે ત્યારે આપણે જાગૃત થઈને પરિણામ જાણવાની કંઈપણ ઉતાવળ રાખ્યા વિના કામ કરીએ; કામ કરીએ; આગ્રહપૂર્વક કામ કરીએ અને પરિશ્રમ કરતાં તથા વૈર્ય ધરતાં શીખીએ.
Page #37
--------------------------------------------------------------------------
________________
[૧૮]
શ્રી કરવિજયજી પુખ્ત ઉંમરે પહેચેલા તરુણમાં પણ શિક્ષણથી સારો ફેરફાર થઈ જાય છે તે બાળકને નાનપણમાંથી નિયમપૂર્વક શારીરિક, માનસિક અને નૈતિક ઉમદા શિક્ષણ આપવામાં આવે તો તે કેવાં ચમત્કારિક કાર્યો કરી શકે?
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૪૧ ]
પ્રાસ્તાવિક ધર્મબોધ. દાન પ્રશંસા–દાન ધર્મના પ્રભાવે પ્રાણીઓને વૈરી વશ થઈ જાય છે, વૈર-વિરોધ પણ શમી જાય છે અને શત્રુ પણ મિત્ર-બંધુરૂપ બની જાય છે તેથી દુનિયામાં દાન જ શ્રેષ્ઠ પ્રધાન દેખાય છે.
ધર્મસેવાની મહત્તા-ડાહ્યો માણસ પિતાને અજરામર જે લેખી વિદ્યા અને લક્ષમીને ઉપાર્જવા પ્રયત્ન સેવે અને મૃત્યુએ જાણે બરાબર પકડી લીધો હોય તેમાંથી છૂટી જવા શુદ્ધ અહિંસા, સંયમ અને તપલક્ષણ ધર્મનું ખૂબ સાવધાનપણે સેવન-આરાધન કરે, કેમકે ધર્મ જ એને અકસીર ઉપાય છે.
વિદ્યાપ્રશંસા-શાણું માણસોએ મેટી-વૃદ્ધ અવસ્થામાં પણ બહુ કાળજીથી હિતકારી વિદ્યા ગ્રહણ કરવી. કદાચ આ ભવમાં સુલભ ન થાય તો પણ તે અન્ય જન્મમાં સારા સંસ્કાર સહેજે પ્રાપ્ત થવા પામે.
ધર્મહીન પશુતુલ્ય–આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર સંજ્ઞા તે મનુષ્યને તથા પશુઓને તુલ્ય હોય છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૯] એક ધર્મ જ મનુષ્યને અધિક હોઈ શકે તેથી ધર્મ વિનાના મનુષ્યને પશુ સમાન સમજવા.
કામગની શાન્તિ–કામગની શાતિ વિષયના ઉપભેગથી કદાપિ થવા પામતી નથી. ઘીથી અગ્નિની જેમ ઊલટી આસક્તિ વૃદ્ધિ પામે છે. સંતોષ વૃત્તિ સેવવાથી જ ખરી શાન્તિ થવા પામે છે.
વીર કેણુ?—સંપત્તિ સમયે જેને હર્ષ થતો નથી અને વિપત્તિ સમયે જેને ખેદ થતો નથી એવા ત્રણ ભુવનમાં તિલક સમાન કેઈ વિરલ પુત્રને માતા જન્મ આપે છે. એવા વીર પુરુષે કઈ વિરલા જન્મે છે.
કર્તવ્યનિષ્ઠા-કંઠગત પ્રાણ આવે તે પણ કર્તવ્યકર્મ જ કરવું ચોગ્ય છે. પ્રાણાતે પણ નહીં કરવા ગ્ય અકૃત્ય કરવું નહીં.
ખરા બ્રહ્મચારી–મન, વચન, કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળનારા નૈષ્ઠિક બ્રહ્મચારીની હેડ જગતમાં કોણ કરી શકે ? તેની ઉત્તમ ગતિ જ થાય છે. - નાસ્તિ ભાવ—ઉદ્યમે દારિદ્ર નાસે છે. જાપ કરવાથી પાતક નાસે છે. મૌન ધારવાવડે કલંક નાસે છે અને અપ્રમાદીને ભય નાસે છે–નાશ પામે છે.
જાતિ માત્ર ગુણનું કારણ નથી-શીલસંપન્ન ગુણવાન શૂદ્ધ પણ બ્રાહ્મણ દેખાય અને શીલગુણહીન બ્રાહ્મણ પણ શૂદ્રના સંતાન સમો લેખાય. | સર્વથા મલિનની શુદ્ધિ કયાંથી? જેનું ચિત્ત રાગ, દ્વેષ ને મેહવડે કિલષ્ટ(મલિન) રહે છે, અસત્ય વચન વદવાવડે
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
શ્રી કરવિજયજી જેનું મુખ મલિન રહે છે અને જીવઘાતવડે જેની કાયા મલિન વર્તે છે તેને ગંગા પણ પવિત્ર કરી શકતી નથી. એવા મલિન જીવો ધર્મને લાયક નથી અને ધર્મ સેવ્યા વગર કદાપિ શુદ્ધિ નથી.
ક્રોધ-કષાયથી થતી હાનિ-તાવ એક દિવસમાં છે માસના તન-તેજને હરી લે છે તેમ ક્રોધ કષાય એક ક્ષણમાં કોડપૂર્વથી સંચિત કરેલ સુકૃતને ક્ષય કરે છે.
મુક્તિ શાથી?–દેહરૂપ જેલમાં દુષ્ટ ચેકીદાર જેવા ચાર કષાયે જ્યાં સુધી જાગતા રહે છે ત્યાંસુધી જનોને મોક્ષ શી રીતે મળે? કષાયના ક્ષયથી જ મુક્તિ મળે છે.
ભાવમાં ભગવાન–ભાવમાં ભગવાન વસે છે. પાષાણુમાં, માટીમાં, રત્નમાં કે સુવર્ણમાં દેવ વસતા નથી, તેથી ભાવ જ પ્રધાન કારણ છે.
જન્મની નિષ્ફળતા–દીન( દુઃખી) જનેને યથાચિત સહાય આપી ઉદ્ધર્યા નહીં, સમાન ધર્મસેવી સાધમી જનની સેવા-ભક્તિ બજાવી નહીં અને હૃદયમાં વીતરાગદેવને ઘાય નહિં તો અમૂલ્ય માનવભવ હારી ગયા. પછી આવી ધર્મસામગ્રી સાંપડવી મુશ્કેલ સમજવી.
પાત્રનું માપ–ઉત્તમ પાત્રરૂપ સંત-સાધુજનોને, મધ્યમ પાત્રરૂપ સુશ્રાવકજનને અને જઘન્ય પાત્રરૂપ અવિરતિ સમ્યગૃષ્ટિ જનોને જાણવા અને તેમની યથાયોગ્ય સેવાભકિતને સપ્રેમ લાભ લે.
પ્રભુપૂજાથી પુન્યફળ–દેવનિર્માલ્ય(પુષ્પાદિક) જયણા
Page #40
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧ ] યુક્ત ઉતારવામાં સગણું પુન્ય, ચંદનાદિક શીતળ દ્રવ્યથી વિલેપન કરવામાં હજારગણું, વિધિયુકત જયણાથી ગૂંથેલી પુષ્પમાળા કઠે આરોપવામાં લક્ષગણું અને ગીત વાજિંત્રયુક્ત સંગીત પૂજા એકતાનથી કરતાં અનંતગણું પુન્યફળ ઉપાર્જન થાય છે.
વીતરાગનું ધ્યાનસ્મરણ–રાગ-દ્વેષ–મોહથી સર્વથા મુક્ત થયેલા શ્રી વીતરાગનું ધ્યાનસ્મરણ કરનાર વીતરાગદશાને પામી શકે છે. જેમ ભમરીના ડંસથી તેનું જ ધ્યાને કરનારી ઈયળ ભમરી બની જાય છે.
પ્રભુપૂજાને પ્રભાવ–પિતાની યોગ્યતા અનુસાર પ્રભુની દ્રવ્ય-ભાવપૂજા કરનાર ભાવિકજને સ્વર્ગાદિ સંપદા ને મેક્ષલક્ષમી પામી શકે છે. ગૃહસ્થ દ્રવ્યપૂજાના અને સંયમી સાધુઓ ભાવપૂજાના અધિકારી કહ્યા છે. દ્રવ્યપૂજાથી પાપ-મળ ટળી અનુક્રમે ભાવપૂજાને લાયક બને છે, એમ સમજીને તેને યથા
ગ્ય લાભ લેઉપેક્ષા કરવી નહીં. દ્રવ્યપૂજામાં અંગ, મનશુદ્ધિ પ્રમુખ સાતે શુદ્ધિને બરાબર ખપ કરે અને ભક્તિભર ઉલ્લસિત ભાવે બને તેટલી નિષ્કામ સેવા કરવી.
કરણી એવી પાર ઉતરણું–વિવિધ તપ-નિયમગે મોક્ષપ્રાપ્તિ, અભય–અનુકંપાદિ દાનવડે સ્વર્ગાદિકના ઉત્તમ સુખ–ભેગની પ્રાપ્તિ, દેવાચનવડે રાજ્યાદિકની પ્રાપ્તિ અને અનશન આરાધનવડે ઈન્દ્રપણાની પ્રાપ્તિ થાય છે. ધર્મ-શાસનની નિષ્કામ સેવાભક્તિયેગે જીવ જલ્દી કર્મથી મુક્ત થવા પામે છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૭૮]
Page #41
--------------------------------------------------------------------------
________________
[૨૨]
શ્રી કપૂરવિજયજી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રનુ હુમપત્રક નામનુ દશમું અધ્યયન.
શ્રીગૌતમ ગણધરને સોધી ભગવાને આપેલે અમૂલ્ય અમૃત ઉપદેશ, તે ઉપરથી સહુ ભવ્યાત્માઓએ ગ્રહણ કરી લેવા ચેાગ્ય સાર--એધ.
વૃક્ષનું પાંદડું ખરી જાય છે તેમ શરીર માત્ર જીણુ –ક્ષીણુ થઇ તે ખરી પડી જાય છે. મનુષ્ય દેહનુ પણ એમજ સમજવુ. અનંત સંસારચક્ર-ભ્રમણુમાં ક્રમપૂર્વક–ઉન્નતિક્રમે માનવ દેહ મળે છે. તે માનવ દેહ મળ્યા પછી પણ સુંદર સાધના-આ ભૂમિ અને સાચા ધર્મમાર્ગ પણ બહુ બહુ કષ્ટ પ્રાપ્ત થઇ શકે છે. પંચવિધ વિષયભાગ ભાગવવાની લાલસા તા પ્રાયે દરેક જન્મમાં પૂર્વના તેવા સંસ્કારવશ રહ્યા કરે છે, તેમાંથી મુક્ત થઇ, પ્રમાદ તજી, પુરુષાર્થ કરવાની સૌને ભારે જરૂર રહે છે. તેથી અલ્પ પ્રાપ્ત કાળમાં ખૂબ સાવધાનપણે ચેાગ્ય ધર્મસાધના કરી, સદ્ધર્મની સેવના-આરાધના કરી લેવા ભવ્યાત્માએ કેમ ચૂકે ? પ્રમાદ એ કારમા ( આકરા ) રાગ કે શત્રુરૂપ છે તે અવશ્ય ટાળવા ચેાગ્ય છે. તેને પ્રતિકાર કરવા આ માનવ દેહમાં સારી અનુકૂળતા મળી છે તેથી વિષય-કષાય–વિકથાક્રિક પ્રમાદ તજી સાચી દિશામાં ખની શકે તેટલા પુરુષાર્થ કરવેા એ જ જન્મ-મરણુજન્ય અનતા દુ:ખાને ટાળવા અપૂર્વ અમૃતતુલ્ય છે. એથી જ જીવને સાચુ સુખ સાંપડે છે. ભગવાન મહાવીરે ઉપદેશેલ સંપૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય-શક્તિ, અહિંસા-સયમ-તપલક્ષણ ધર્મનું યથાર્થ આરાધન કરીને પ્રગટ કરી શકે છે. દરેક આત્મામાં
Page #42
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૨૩] સત્તારૂપે રહેલી એવી અનંતગુણ-સંપદાને નિજનિજ યોગ્યતાનુસાર પુરુષાતન ફેરવી પ્રગટાવવા માટે શ્રી ગૌતમ ગણધરને સબેધી આપેલો સધ ખરેખર દરેક આત્માથી સજજને એ બરાબર હૃદયમાં ધારી લઈ, અનાદિ પ્રમાદ દોષને તેમજ સ્વછંદ આચરણને દૂર કરી, ખરા સુખદાયક ધર્મમાર્ગના આરાધના માટે દ્રઢ નિશ્ચયપૂર્વક પૂબ પ્રયત્ન કરવો જોઈએ. પ્રભુએ કહેલે એકાન્ત હિતકારી ઉપદેશ ગૌતમ ગણધરાદિકને બહુ રુચ્યો તેથી પ્રમાદ માત્રને દૂર કરી, સાવધાનપણે શુદ્ધ ચારિત્ર ધર્મનું આરાધન કરી તેઓ મોક્ષગામી બન્યા. આપણે પણ અનેકવિધ પ્રમાદાચરણતજી, સાવધાનપણે નિજ યોગ્યતાનુસારે સદગુરુનું સાચું શરણું લહી ઉકત ધર્મ—માર્ગનું આરાધન કરી લેવા કચાશ રાખવી ન જોઈએ. આવી આત્મપ્રેરણાથી અહિંસારૂપ અમૃતનું સેવન કરી ખરા સુખી થઈ શકાશે.
અગિયારમું બહુશ્રુત અધ્યયન સત્ય-સમ્યગજ્ઞાન એટલે આત્મપ્રકાશ. આ પ્રકાશ તે દરેક આત્મામાં ભયે પડ છે. ફક્ત તેની ઉપર પ્રમાદ કહો કે સ્વછંદવશ આવી પડેલાં આવરણે કહે તે દૂર કરવા આપણે સહુએ ખરા જ્ઞાની ગુરુનું શરણ મેળવી, તેમની સાચી ભક્તિ કરી, ધવંતરી વૈદ્ય સમાન તેમના એકાંત હિતકારી ઉપદેશને અનુસરી સત્ય ધર્મમાર્ગે સંચરવું જોઈએ. તેમ કરવા જતાં અનેક વખત જીવને આળસ, પ્રમાદાદિક તેર કાઠીયા નડે છે. તેનું સવિસ્તર વર્ણન સાચા ઉપદેશદ્વારા જાણી, તેમજ સગ્રંથદ્વારા બરાબર સમજી, મેહ અજ્ઞાનવશ રહેલી આપણું ભ્રમણ દૂર કરીને ચાલવા ખરો દ્રઢ
Page #43
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શ્રી કરવિજયજી પ્રયત્ન કરશું તે જન્મમરણજનિત અનંત દુઃખથી મુક્ત થઈ, આપણે પણ પૂર્વ મહાપુરુષોની પેઠે અજરામર ને અવ્યાબાધ એવું શાકવત મોક્ષસુખ પ્રાપ્ત કરી શકશું. અહંકારાદિક કાઠિયાને વશ પડનારા પામર જી સાચા જ્ઞાની ઉપદે. શક સદ્દગુરુનું શરણ લઈ શકતા નથી. તેમને તે ભારે અંતરાયરૂપ બને છે, તેથી તે અહંકારાદિ કાઠીયાને જેમ બને તેમ ત્યાગી જ્ઞાની ગુરુથી સધ મેળવી જલ્દી દૂર કરવા ઘટે. અહંકારાદિક દેષ-દુર્ગુણ કન્યા એટલે આત્માનો ખરો ખજાને ખુલ્ય સમજ. ખરા જ્ઞાનીની પરીક્ષા શીલ–સદાચારથી થાય છે, કેવળ શાસ્ત્ર અભ્યાસ માત્રથી થતી નથી.
નીચે કહેલાં પંદર સ્થાન વડે સાધુ સુવિનીત કહેવાય છે.
(૧) અહંકાર વજી, નમ્ર વૃત્તિ ધારનાર, (૨) અચ પળ-સ્થિર સ્વભાવી, (૩) અમારીસરલ સ્વભાવથી (૪) અકુતૂહલી ( ક્રીડા-કૌતુક રહિત) (૫) પિતાની નાની ભૂલને પણ સમજીને દૂર કરનાર (૬) કોધ કષાયની વૃદ્ધિ થાય તે દુષ્ટ પ્રબંધ નહીં કરનાર (૭) સર્વ સાથે મૈત્રી ભાવને ભજનાર (૮) શાસ્ત્ર ભણીને તેને જીરવી જાણનાર (૯) પાપ કર્મને પ્રતીકાર કરનાર (૧૦) મિત્રો ઉપર કપ નહીં કરનાર (૧૧) અપ્રિય એવા શત્રુનું પણ બૂરૂં નહીં બોલનાર, હિત કરનાર (૧૨) કલેશ-કંકાસથી દૂર રહેનાર (૧૩) જ્ઞાન યુક્ત (૧૪) ખાનદાન-ઉદાર (૧૫) તથા સંયમ-મર્યાદા યથાસ્થિત પાળનાર સુવિનીત કહેવાય છે.
[ જે. ધ. પ્ર. પૃ. ૫૪, પૃ. ૮૦ ]
Page #44
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫ ] સુભાષિત ૧ ગુણસાગર એવા (માર્ગદર્શક) ગુરુ વગર વિચક્ષણ માણસ પણ યથાર્થ ધર્મ રહસ્યને જાણું–પામી શકતું નથી– જેમ મોટી આંખવાળે મનુષ્ય પણ દીવા વગર અંધકારમાં દેખી શકતો નથી તેમ.
૨ મંત્ર, દેવ, ગુરુ, તીર્થ, નિમિત્તજ્ઞ, સ્વપ્ન અને ઔષધભેષજમાં જેને જેવી ભાવના તેવી તેને સિદ્ધિ સાંપડે છે.
૩ દ્રવ્યથી દાન, વાણીથી સત્ય, જિંદગીથી ધર્મ–કીર્તિ તેમજ કાયાથી પોપકાર એમ અસારમાંથી સાર કાઢી લેવો જોઈએ.
૪ જળકલેલ જેવી લક્ષ્મી ચપળ છે, ઈષ્ટ સંગે સ્વપ્ન જેવા ક્ષણભંગુર છે, અને પવનના ઝપાટાથી ઉડેલા રૂ જેવું કારમું યોવન છે એમ સમજી તેમાંથી બની શકે તેટલી સુકૃતકમાણી કરી લેવી.
૫ કૃપણનું ધન માત્ર નિષ્ફળ જાય છે. તેને લાભ તે લઈ શકતો જ નથી. - ૬ વાણી સાચી પદવી, જળ છણેલું–ગળેલું પીવું, પગ જોઈને મૂકો અને કામ વિચારીને કરવું.
૭ મૃત પશુ-પંખીઓનાં ચમદિક કામમાં આવે છે, પરંતુ મનુષ્યના મૃત શરીરમાંનું કશું કામમાં આવતું નથી, તેથી શાણું મનુષ્યએ જીવતાં જીવતાં બને તેટલે સ્વપને ઉપકાર કરી લે. ( ૮ મહાતુર જનેને ઈન્દ્રિયદમન દુષ્કર જણાય છે, પરંતુ મેહ-મમતા તજનાર મન-ઈન્દ્રિયોને તથા વિષયકષાયને સુખે દમી શકે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
[ ૨૬ ]
શ્રી કરવિજયજી ૯ હાથી જેવા મોટા પ્રાણીનું માંસ ખાનારો બળવાન સિંહ પણ આખા વર્ષમાં ફક્ત એક જ વાર રતિક્રીડા કરે છે તે બુદ્ધિવાન માનવીએ ડહાપણથી મન-ઈન્દ્રિયો પર કેટલો બધો કાબૂ આત્મ કલ્યાણાર્થે રાખવો જોઈએ ?
૧૦ વિષયકષાયને જીતનાર દુઃખ માત્રને જીતી સુખી થાય છે.
૧૧ મહાદિકને વશ પડેલા જીવો બેહાલ થાય તેમાં આશ્ચર્ય નથી.
૧૨ ધર્મપ્રેમી સજજનોના મનોરથો કલ્પવૃક્ષની પેઠે ફળે છે.
૧૩ પવિત્ર ધર્મ સામગ્રી માનવભવમાં જ સાંપડી શકે છે, તે દુર્લભ માનવજન્મ પામી તેને વૃથા ગુમાવી દેવો નહી.
૧૪ પ્રમાદ સામે કોઈ દુશ્મન નથી, તેમ સદુઘમ સામે કેઈ સુબંધુ નથી.
૧૫ વિષયકષાય, વિકથાદિક છંદને તજ્યા વગર મુક્તિ નથી, એમ સમજી આત્માથી ચકોર સજજને ઉત્તમ પુરુષાર્થયેગે પ્રમાદને જીતી લઈ જન્મમરણના અનંતા દુઃખ-ત્રાસથી સર્વથા છૂટી જાય છે.
૧૬ બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરી લેવું, તેમજ નીચ પાસેથી ઉત્તમ વિદ્યા ગ્રહણ કરી લેવી.
૧૭ દયા, દાન અને વૈરાગ્ય, વિધિયુક્ત જિનપૂજન અને વિશુદ્ધ ન્યાયવૃત્તિ એ સર્વ પુન્યાનુબંધી પુન્ય કમાવા માટે થાય છે.
૧૮ પ્રયત્ન અનુસાર વિદ્યાની પ્રાપ્તિ-પુન્યાનુસારે લક્ષ્મીની
Page #46
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૭ ] પ્રાપ્તિ, દાન અનુસાર યશ કીર્તિ, પૂર્વકર્માનુસારે સારી નરસી બુદ્ધિ થવા પામે છે.
૧૯પુષ્પની પાંખડી તથા કાચી કળીને છેદી–તેડવી નહી.
૨૦ નાસ્તિક પ્રાય: આચરણથી નરકગતિમાં જવા તૈયાર થયેલા પરદેશી રાજાએ આચાર્ય શ્રી કેશીગણધરના પ્રભાવથી તેમના હિતકારી ઉપદેશને અનુસરવાથી દેવભવવાળી સદ્ગતિ મેળવી.
૨૧ સુવર્ણ, ગો તથા પૃથ્વી પ્રમુખનું દાન દેનારા જગતમાં કઈક મળે છે, પરંતુ પ્રાણીઓને અભય આપનારા-રક્ષા કરનાર પૃથ્વી ઉપર કઈ વિરલા મળી આવે છે. અભયદાન સર્વદાનમાં શ્રેષ્ઠ છે.
૨૨ પશુઘાતકી આગામી ભવે બહુ લાંબે વખત દુઃખી હાલતમાં રીબાયા કરે છે.
૨૩ દાનવૃત્તિ વેગે દારિદ્ર નાસે છે, શીલાગે દુર્ગતિ નાસે છે અને સદભાવનાયેગે ભવભ્રમણને જલ્દી અંત આવે છે.
૨૪ સુબુદ્ધિ જને સદાય રાત્રિભેજનને ત્યાગ કરે છે. તેમને માસે માસે પક્ષ ઉપવાસ જેટલું તપફળ મળે છે.
૨૫ ઉત્તમ સતા સતીઓનાં શીલપાલનમાં ઉદાહરણરૂપ અતિ અદ્દભુત ચરિત્રે વાંચી-સાંભળી આત્માથી ભાઈબહેને એ શીલવ્રતનું સેવન–પાલન કરવા બહુ આદર કરવો ઘટે છે.
ર૬ દેવપૂજા, ગુરુસેવા, સ્વાધ્યાય(પઠન પાઠન), સંયમ, તપ અને દાન એ છ નિત્ય કૃત્યે ગૃહસ્થ ભાઈબહેને કરવા યોગ્ય છે.
૨૭ શ્રી તીર્થંકર પ્રભુની પૂજા-ભક્તિનું ફળ વર્ણવી
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી ન શકાય તેટલું અમાપ જાણું, ભવ્યજનોએ તેમાં અત્યંત આદર કરવો ઘટે છે.
૨૮ બ્રહ્માચર્ય પાલન વગર જેમ સાધુના બીજા બધા ગુણે નિષ્ફળ કહ્યા છે, તેમ ઉચિત ઉદારતા વગર ગૃહસ્થની બીજી બધી કળાઓ નિષ્ફળ કહી છે.
૨૯ સ્ત્રી અને લક્ષ્મીને જ જેઓ વશ(પરાધીન) બન્યા છે તે મનુષ્યોને અધમ અને સ્ત્રી તથા લક્ષ્મી જેમને વશ વતે છે તેઓને ઉત્તમ કોટિના લેખ્યા છે.
૩૦ વિનય-જિનશાસનમાં વિનયને સર્વ ગુણના મૂળઆધારરૂપ કહેલ છે. સંયત-સાધુ સુવિનીત હોય વિનય-રહિત અવિનીત-વિનય ગુણને અનાદર કરનારને ધર્મ કેવો ને તપ કેવા? અવિનીત જીવ ધર્મ ને તપ કરવા માટે લાયક ન લેખાય. - ૩૧ પાંચ પ્રકારના શૌચ છે.–સત્યશૌચ, તપશોચ, ઈન્દ્રિયનિગ્રહરૂપ શૌચ, સર્વ પ્રાણીદયારૂપ શૌચ અને પાંચમે જળશૌચ કહ્યો છે.
૩૨ પાત્ર પરીક્ષા-કેવળ વિદ્યાવડે અને તપવડે પાત્રતા લેખાય નહીં. જેનામાં વિદ્યા સાથે સદ્દવર્તન હોય તેને જ પાત્ર તરીકે વખાણ્યો છે.
૩૩ ઉદાર ભાવના–આ પિતાને અને આ પારકે એવી ગણના ક્ષુદ્ર ની હોય છે. ઉદાર ચારિત્રવાળાને સારી દુનિયા કુટુંબરૂપ હોય છે.
૩૪ દેવાંશી કે લેખા-દેવપૂજા, દયા, દાન, દાક્ષિણ્યતા, દક્ષતા( ડહાપણ) અને દમ(ઈન્દ્રિયનિગ્રહ) એ છ પ્રકારો
Page #48
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૨૯ ] જેને વર્યા હોય તેવા નરને દેવાંશી કહ્યાં છે. એ છ દેવાંશીનાં લક્ષણ છે.
૩૫ ચાર પ્રકારને ધર્મ–૧ સુપાત્રમાં દાન (નિષ્કામ સેવા-ભક્તિ) ૨ નિર્મળ નૈતિક શીલનું પાલન, ૩ વિવિધ તપવડે આત્મનિગ્રહ અને ૪ મૈત્રી-કરુણાદિક શુભ ભાવના. એ ચાર પ્રકારના ધર્મને મુનિઓ સંસારસાગરને પાર પામવા ઉત્તમ પ્રહણ તુલ્ય કહે છે.
૩૬ અભયદાનની પ્રશંસા-કઈ એક સુવર્ણ મેરનું દાન દે અથવા સારી પૃથ્વીનું દાન દે, પરંતુ એક જીવને જીવિત દાન દેનારને તેલ ન આવે.
૩૭ દયાનું વિશાળ ક્ષેત્રદાન દેનારા ઉદારદિલને પાત્રાપાત્રની ચિન્તા શી હોય ? જુઓ મહાવીર પ્રભુએ યાચના કરવા આવેલા દીન-વાચક બ્રાહ્મણને અધું દેવદૂષ્ય વસ્ત્ર અનુકંપાવડે આપી દીધું, અપરાધી જીવે ઉપર પણ જ્ઞાનીવિવેકીજનો વિશેષ દયા વષવે છે. જુઓ ! ડંખ દેતા એવા ચંડકૌશિક સપને મહાવીર પ્રભુએ બુઝળે.
૩૮ પવિત્ર વસ્તુની પિછાણ-ભૂમિગત જળ પવિત્ર, પતિવ્રતા નારી પવિત્ર, ધમી રાજા પવિત્ર અને બ્રહ્મચારી જને સદા પવિત્ર કહ્યા છે.
૩૯ જ્ઞાની ગુરુની સાક્ષીએ આદરેલું વ્રત પ્રાણુતે પણ ભાંગવું તેડવું નહીં, કારણ કે વ્રતભંગ કરવાથી નરકાદિનાં અતિ તીવ્ર દુઃખ સહન કરવો પડે છે અને પ્રાણે તો ભભવમાં મળ્યા કરે છે. મતલબ કે સ્વીકારેલા વ્રતને પ્રાણથી પણ અધિક પ્રેમથી સોદિત પ્રયત્નવડે સાચવી રાખી તેની જ પુષ્ટિ કરવી.
[ જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૧૧૨]
Page #49
--------------------------------------------------------------------------
________________
1 ૩૦ ]
શ્રી કપૂરવિજયજી કપલ મુનિના આઠમા અધ્યયનમાંથી નીતરતે
મન એ જ બંધ અને મેક્ષનું કારણ છે. મનને દુષ્ટ વેગ બંધન કરે છે અને મનની નિર્મળતા મુમુક્ષતા જગાડે છે. ચિત્તનું વિવશપણું જીવને કયાં સુધી અવળે ઘસડી જાય છે અને અંતરાત્માને એક જ અવાજ લક્ષ આપવાથી કેવી રીતે જીવને અધપતનથી બચાવી લે છે, તેનો બોધપાઠ કપીલ મુનીશ્વર કે જે આખરે અનંત સુખ પામી મુક્ત થયા છે તેના પૂર્વ જીવનમાંથી મળી શકે છે.
કપિલ કૌસાંબી નગરીમાં એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જમ્યા હતા. યુવાનવયમાં માતાની આજ્ઞાથી શ્રાવસ્તી નગરીમાં આવીને એક પ્રખ્યાત પંડિતને ત્યાં વિદ્યાધ્યયન માટે સ્થિત થયા. યૌવન વય એક પ્રકાર નશે છે. તે નશાને વશ થઈ કેક યુવાનો માર્ગને ભૂલે છે. કપિલ પિતાનો માર્ગ ભૂલ્યા. વિષયભેગની પ્રબલ વાંછા જાગી. વિષયની આસક્તિથી પરિચર્યા કરતી એક દાસીના નેહપાશમાં પડયા. દાસીએ પ્રસૂતિપ્રસંગ માટે પૈસાની માંગ કર્યાથી પિતે મુંઝાયા, પણ તેની જ પ્રેરણાથી તે ધન પ્રાપ્ત કરવા રાત્રિમાં વહેલા ઊઠીને રાજા પાસે જવા ચાલ્યા, પણ ચોરની શંકાથી સપડાયા. રાજાએ ખરી હકીકત પૂછી. તેને વિનંતી કરવાથી છૂટયા અને ઈચ્છિત દાન માગવા રાજાએ તેને છૂટ આપી ત્યારે વિચારમાં પડયે કે, આ માણું કે તે માગું ? તેની લાલસાઓ કઈ રીતે તૃપ્ત થઈ નહી. આખરે આખું રાજ્ય માગવા મન લલચાયું. જેવું તે વચન બહાર કાઢવા જાય છે તે જ ક્ષણે
Page #50
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮:
[ ૩૧ ] અચાનક અંત:કરણને અવાજ આવે છે કે રાજ્ય મળ્યા પછી પણ તૃપ્તિ કયાં છે? બે માસા સુવર્ણ માગવા આવેલે હું લેભતૃણવડે કેટલે તણા? કપિલનું હૃદય નિર્મળ હતું તેથી એકાએક તેનો વિચારગ બદલાયે અને તેના પૂર્વ સંસ્કાર જાગૃત થયા. તેને સાચા સુખને માર્ગ સમજાય અને તે જ વખતે તેણે બધો મોહ તજી દીધેનિસ્પૃહ બન્યા અને રાજા પ્રમુખ સૌને વિસ્મિત કરી દીધા. પિતાના અંત:કરણને જાગૃત કરી દીધું. સંતોષ સમાન સુખ નથી. તૃણુ એ જ દુ:ખને પેદા કરનારી દુઃખની ખાણ છે. તે તૃષ્ણા સમાવી દીધાથી કપિલનાં અનેક કર્મ આવરણે ક્ષય પામ્યા. તેનું અંતઃકરણ પ્રફુલ્લિત બન્યું. સંગરંગથી રંગાઈ ગયું અને ઉત્તરોત્તર ઉત્તમ ચિન્તનનાં પરિણામે આત્મધ્યાન કરતાં કરતાં કપિલ મુનિ કેવળજ્ઞાન પામ્યાં. એમાંથી ગ્રહણ કરવા એગ્ય રહસ્ય આ પ્રમાણે
૧ જેમ લાભ થતો જાય તેમ લાભ વધતું જાય છે. બે માસા માટે કરેલું કાર્ય કરોડથી પણ પૂરું ન થયું, એમ સમજી સતિષ વૃત્તિનું સેવન કરી સુખી થવું ઘટે.
૨ ઘરને તજી સંયમી થયેલે સાધુ સ્ત્રી પર આસક્ત ન થાય, સ્ત્રીસંગ તજીને તેનાથી દૂર જ રહે અને ચારિત્ર ધર્મને સુંદર જાણીને તેમાં જ પોતાના ચિત્તને સ્થિર-એકાગ્ર કરે.
૩ આ ચારિત્રધર્મ વિશુદ્ધ મતિવાળા કપિલમુનિએ વર્ણ છે. તેને જે આચરશે તે જરૂર તરી જશે.
[જે. ધ. પ્ર. પૃ. ૫૪, પૃ. ૧૪]
Page #51
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રી કરવિજયજી ચેતનને સમજવા યોગ્ય બાબતો” ક્રોધ–ક્રોધ કષાય દરેક અનર્થોનું મૂળ કારણ છે, સંસાર-ભ્રમણને વધારનાર છે અને ધર્મ-પુન્યને ક્ષય કરનાર છે, એમ જાણીને તેને તજ તે જ યોગ્ય છે.
સુમતિ–પરસ્ત્રીમાં અને પારદ્રવ્યમાં માઠી મતિ થવી ન જોઈએ તેમ પરના અપવાદ બલવામાં, નિદા કરવામાં પણ મતિ ન જ થવી જોઈએ.
વિરલા–પરાયા ગુણને જાણનાર વિરલા, દુઃખી-નિર્ધન સાથે નેહ નિભાવનાર વિરલા, પરોપકારરસિયા વિરલા તેમ પારકા દુઃખે દુખિયા થઈ તેમનાં દુઃખ ફેડવા તત્પર રહેનારા વિરલા હોય છે.
સજજન-પરોપકાર કરવામાં તત્પર રહેનાર સજજન કદાપિ ક્રોધ કષાયાદિ વિકારને પામતાં નથી. ચંદન વૃક્ષ છેદતાં પણ કુહાડાના પાનને સુગંધિત કરે છે. સુવર્ણને તપાવ્યા છતા ફિકકું નહી પડતાં તેને વાન વધતા જાય છે.
વિચક્ષણ–ગઈ વાતને હર્ષ શેક ન કરે, ભવિષ્ય કાળની ચિન્તા ન કરે પણ વર્તમાન કાળને વિચારીને તે તેને વિચક્ષણ જાણ. કર્મ ફલ રાગાદિકને વશ થઈ જીવ જેવા કર્મ કરે છે તેવાં ફળ તે પામે છે. અધ્યવસાય-પરિણામ સુધરતાં ફળમાં પણ પરિવર્તન થઈ જાય છે.
ભાગ્ય કેમ લે–પૂર્વ તપના સંસ્કારવડે સંચિત ભાગ્ય પણ ખરેખર વૃક્ષની પેઠે જીવને અહીં યથાસમયે ફલે છે.
લેભાધ–અતિ લેભયશ જીવ મમ્મણ શેઠની પેઠે
Page #52
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮:
[ ૭૩ ] અહીં પણ માઠાં સાહસ ખેડતે મરણત કણ પામી અંતે દુર્ગતિગામી થાય છે.
વિધિના લેખ-કમના કાયદા મુજબ સહુને સુખદુઃખાદિ સાંપડે છે એમ જાણી ધીર, વીર સંકટ સમયે પણ કાયર થતા નથી, પુરુષાર્થ સેવે છે.
નિંદક–અજ્ઞાની જને જ્ઞાનીને નિંદે છે, ચારે ચંદ્રમાને નિદે છે, નીચ જનો ધર્મને નિંદે છે અને મૂર્ખ જનો સુવિવેકી પંડિતેને નિદે છે.
ધર્મબુદિ–વીતરાગ દેવ પ્રત્યે પ્રેમ-ભક્તિ, સહુ જીવો પ્રત્યે મૈત્રીભાવ, સુગુરુના હિતવચનમાં સંતોષ, શીલગુણવાળા સજજને વિષે ખરી પ્રીતિ તેમ શુદ્ધ ધર્મશ્રવણમાં અંતરરુચિ બની રહેવી જોઈએ. | મુગ્ધ જીના મનમાં એકાએક ધર્મબોધ અસર કરતા નથી તેથી પ્રથમ કામ ને અર્થના કથનથી તેમનાં મન ધીમે ધીમે ધર્મ પ્રત્યે આકર્ષવા. એમ કરવાથી બધશ્રમ સફલ થાય છે એટલે સમયેચિત કથનવડે પ્રથમ તેમનામાં તત્ત્વજિજ્ઞાસા જાગે છે. પછી તેઓ ધર્મોપદેશને લાયક બની અંતે મુક્તિના સાચા માને આદર કરી શકે છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ ૧૪૪]
સુભાષિત. ૧. ભાવ વગરનું બધું ફર્ક–જેમ ગુરુ વગર યથાર્થ જ્ઞાન ન થાય, ઝાડ વગર ફળ ન થાય, નાવ વગર સમુદ્ર પાર ન પમાય તેમ ભાવ વગર ધર્મ ન જ થાય.
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૩૪ ]
શ્રી કપૂરવિજયજી ૨. ધર્મસેવન શ્રેષ્ઠ છે-વ્યાધિ-વેદનાથી–ભરપૂર આ અસાર સંસારમાં સાચું સુખ નથી એમ જાણવા છતાં, મોહવિકળ મુગ્ધજને જિનાત શુદ્ધ ધર્મનું સેવન કરતા નથી, તેમને પાછળથી ઘણું પસ્તાવું પડે છે.
૩. સંસારભ્રમણ એવી કઈ જાતિ કે નિ નથી તેમજ એવું કેઈ સ્થાન કે કુળ નથી કે જ્યાં સર્વે જીવે અનંતીવાર જમ્યા ને મરણ પામ્યા ન હોય.
૪. શરણ–રાગાદિક સર્વ દોષ રહિત વિતરાગને ઓળખી તેનું જ શરણ લેવું યંગ્ય છે.
પ. વચનમાં દરિદ્રતા ન જોઈએ-પ્રિય વાક્યોના પ્રભાવે સર્વે જીવો સંતોષાય છે તેથી પ્રિય અને હિત, મિત ને મિષ્ટ વચન જ વદવું. તેમાં ઉપેક્ષા ન કરવી.
૬. રક્ષક જ ભક્ષક બને તે– માતા થઈ પુત્રને ઝેર દે, પિતા થઈ તેને વેચે, રાજા થઈ તેનું સર્વસ્વ હરી લે તે પછી ક્યાં જઈને પોકાર કરે?
૭. રોગી ને મનના નબળા લોકે જલ્દી ઉશ્કેરાઈ સ્વપરનું બગાડી દે છે.
૮. ઉદારદિલના સજજને તે સારા વિશ્વને કુટુંબવત લેખે છે. તેઓ બને ત્યાં સુધી કેઈને દુઃખ કે પ્રતિકૂળતા ઉપજાવતા નથી પરંતુ સહુને સુખની સાનુકૂળતા થાય તે પરોપકાર કરે છે.
૯. કૃતકર્મનું જબરું કારણ પણું–જ્યારે તનમનમાં વિકૃતિ પેદા થાય ત્યારે વેદ્યો વાત, પિત્ત કે કફનો વિકાર
Page #54
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૫ ] થયેલો જણાવે છે. જ્યોતિષીઓ ગ્રહ ગણાદિ નિમિત્તને દેષ જણાવે છે અને મંત્રવાદીઓ ભૂત-પિશાચકૃત ઉપદ્રવ જણાવે છે પરંતુ શુદ્ધમતિવાળા સાધુજને તે તેને કર્મોદયરૂપ નિમિત્ત જ કહે છે.
૧૦. જે રસિકજનો શાસ્ત્રોક્ત સુભાષિત અમૃત રસોવડે કાનને સદા પવિત્ર કરતા રહે છે, તેમના જન્મ ને જીવિત સફળ છે, તેમનાવડે જ આ ભૂમિ ભૂષિત છે; બાકી પશુ પેઠે વિવેકવિકળ અને પૃથ્વીને ભારભૂત એવા મુગ્ધ અવિવેકી જાવડે શું ?
૧૧. નિ:સ્પૃહીને કેઈની આશા નહીં હોવાથી તે સારા જગતથી ઉદાસીન બને છે.
૧૨. જીવવા છતાં પાંચ પ્રકારના માણસોને વ્યાસજીએ મૃતપ્રાય કહ્યા છે. (૧) દરિદ્રી-નિર્ધન (૨) રાગી-વ્યાધિગ્રસ્ત (૩) મૂઢ-વિવેકહીન (૪) સદા પ્રવાસી અને (૫) નિત્ય પરાઈ નેકરી કરી જીવિત ગાળનાર.
૧૩. અતિ લોભીને માથે કાળચકે ભમે છે તે વાત મોહમાયાવશ જ ભૂલી જાય છે.
૧૪. માયા-કપટ, નિર્દયતા, ચંચળતા ને કુશીલતા એવા દોષ જેનામાં સ્વાભાવિક જ હોય છે તેવી સ્ત્રીઓમાં રમણકામચેષ્ટાદિક કોણ સુજ્ઞ કરે ?
૧૫. મર્મમાં વાગે એવું વચન, નોકર ઉપર વિશ્વાસ, વજને સાથે કલેશ, મૂખની સાથે સંગત અને બળિયા સાથે બા, એ પાંચ અનર્થકારી છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
[ ૩૬ ]
શ્રી કપૂરવિજયજી
૧૬. હિ’સા-પાંચ ઇન્દ્રિયા, મન, વચન, કાયખળ, ઉચ્છવાસનિ:શ્વાસ અને આયુષ્ય એ દૃશ પ્રાણ ભગવંતે ભાખ્યા છે. ઉક્ત પ્રાણેાને વિનાશ ( જીવથી જુદા પાડવારૂપ ) કરવા, કરાવવેા કે અનુમાવેા તે હિંસા કહેવાય છે.
૧૭. જિનની વ્યાખ્યા-રાગ, દ્વેષ અને માહ જેમણે સર્વથા જીતી લીધા ડાવાથી સ્ત્રી-શસ્ત્ર-જપમાળા રહિત, શાન્ત ને નિર્દોષ મુદ્રાવર્ડ સ્પષ્ટ જિન-અર્જુન એળખાય છે.
૧૮. ભિન્ન ભિન્ન રસ-કાવ્યરસજ્ઞાને સુમધુર-અલ કારિક કાવ્ય અમૃત સમું મિષ્ટ લાગે છે, કામી-ભેાગીજનેાને કામિની સ્ત્રીએ અમૃતસમી મીઠી લાગે છે. લેાભી જાને ધન મીઠું લાગે છે અને ત્યાગી—સંયમી સાધુ જનાને તે આધ્યાત્મિક શાન્તિ જ પ્રિય લાગે છે.
૧૯. સ્વલાદ્યા સાથે-પરનિંદાનેા સ્વભાવ એ નિર્ગુણી જીવાનુ લક્ષણ છે અને પરશુપ્રશસા સાથે સ્વદોષનિંદા એ સદ્ગુણીનુ લક્ષણ છે.
૨૦ ઉત્તમતા-સદ્ગુણેાવડે ઉત્તમતા આવે છે. જાતિના પ્રભાવથી ઉત્તમતા આવતી નથી. ક્ષીરસમુદ્રથી મળેલુ કાળફૂટ-વિષ શું ઉત્તમ છે?
૨૧ સમાન ગુણ ને દેષવાળાએની મિત્રતા હૈ।ઇ શકે છે.
૨૨. કાગડા પણુ અન્ય કાગડાને અન્નાદિક આપી પેાતાનું પાષણ કરે છે. જે વ્યક્તિ છતે ચેાગે દાન દેતી નથી તે કાગડાથી પણ હીન લેખાય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૭ ] ૨૩. પ્રભુને નમસ્કાર-હે જગન્નાથ! સમસ્ત જગતને ઉપકાર કરનાર, જન્મ પર્યત આત્મનિષ્ઠ, દયાવીર અને રક્ષક એવા આપને નમસ્કાર.
૨૪. એ સાતે ઘાતક છે-જીવોને મારી માંસ તૈયાર કરનાર, વેચનાર, રાંધનાર, ભક્ષણ કરનાર, વેચાતું લેનાર, અનુમતિ આપનાર અને વહેંચનાર, એ સાતે જનેને શાસ્ત્રકારે ઘાતક ( હિંસક) લેખે છે.
૨૫. મહાત્માઓને દુભવવાનું ફળ-મહાત્મા ગુરુદેવોને દુભવીને જે ભૂમિ પર અમ્રપાત કરાવવામાં આવે તે તેથી દેશને નાશ, મહાદુઃખ, આપત્તિ અને મરણ-ફળ નિચે થવા પામે એ વાત ભૂલવી નહીં.
ર૬ વિષનું દુસ્તરપણું સમજી આત્માથી મુમુક્ષુ જનેએ તેનાથી દૂર રહેવું.
૨૭ ગુણપક્ષપાત-મહાવીર વિષે મારે અનુરાગ (પક્ષપાતી નથી તેમજ કપિલાદિક અન્ય દર્શનીઓ પ્રત્યે દ્વેષ નથી. સુવર્ણની પેઠે ખરી પરીક્ષા કરતાં જેનું વચન યુક્તિયુક્ત લાગે તેને રાવશે સ્વીકાર કરવો જોઈએ, તે હું કરું છું.
૨૮ નાસ્તિ-ચિન્તાતુરોને સુખ કે નિદ્રા હોતી નથી, કામાતુરને ભય કે લજજા હોતા નથી, અતિ લોભ-લાલચીઓને સ્વજન કે બંધુ સંભવતા નથી તેમજ ક્ષુધાતુરને બળ કે તેજ સાંપડતાં નથી. તે તે દુષ્ટ દોષવિકારેને ટાળવાથી જ જીવને ખરી સુખ-શાંતિ મળે છે અને સદગુણે વધે છે.
| [ જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૧૪૫ ]
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૩૮ ]
શ્રી કપૂરવિજયજી
શ્રાવક શ્રાવિકાઓને ઉપયાગી સૂચના.
૧. જે કંઇ કરણી શ્રી દેવગુરુને અવલખી કરવામાં આવે તે કેવળ દેખાદેખી કરવા કરતાં તેના હેતુ સમજવાને! જરૂર ખપ કરવા, જેથી આપણી ભૂલ સુધરવા પામે અને અન્યને પણ ખરા માર્ગે જડે.
૨. એક બીજાને ધર્મકરણી કરવામાં ખલેલ પડે એમ વવું નહીં.
૩. ઘંટ વગાડતાં બીજાને કટાળા ન ઉપજે એમ ધીમે રહી એકાદ વાર વગાડવા. વારંવાર ઘટ વગાડી ખીજાને પૂજનકામાં ખલેલ ઉપજાવવી નહિં.
૪. દેરાસરમાં પૈસા મૂકવા હોય તે! તે ચેારાઇ જાય નહિ તેમ ભંડારમાં જ જાતે નાંખવા, જેથી ખીજા પણ તેમ કરવાનુ શીખે. એ રીતે મીજી પણ અર્પણુ કરાતી ચીજો માટે સમજવું.
૫. પ્રભુભક્તિ પ્રસંગે મુખ્યપણે સરસ ચંદનના ઉપયાગ કરવા. શુદ્ધ કેસર વિગેરે સુગંધી દ્રવ્યનેા જોગ મળે તે તેના જોઈતા પ્રમાણમાં ઉપયોગ કરવા. ગમે તેવી સાંઘી કે મેાંઘી અશુદ્ધ વસ્તુના તેવે પ્રસંગે ઉપયાગ કરવા નહિ.
૬. દેરાસર કે ઉપાશ્રય વિગેરે ધર્મ સ્થાનકની ભીંતાને કંઇક સમજ વગરના સજ્જના કેાલસા કે પેન્સીલથી ચીતરી કાઢી ખરામ કરે છે તેમ સમજીએ ન કરવું અને તેમ કરનારને હિતબુદ્ધિથી મીઠા વચને સમજાવવું.
૭. પ્રભુભક્તિ અર્થે જો જયણાથી વિવેકપૂર્વક સ્નાન
Page #58
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૯ ]. કરાય છે તેવું સ્નાન કરનારને ફાયદાકારક થઈ શકે છે. જયણા વિના પુષ્કળ પાણ હેળવું તે અગ્ય છે.
૮. જ્યાં લીલ-ફુલ જામે એવે સ્થળે સ્નાન કરવું નહીં. ૯. શરીરશુદ્ધિ સાથે વસ્ત્રાદિકની શુદ્ધિ પણ સાચવવી. ૧૦. પ્રભુપૂજા-ભક્તિને લાભ ઈન્દ્રાદિકની પેઠે જાતે લે, કરો ઉપર તેવું કિંમતી કામ મૂકી–ભળાવી બેફીકર રહેવું ગ્ય નથી.
૧૧. પૂજા પ્રસંગમાં ધૂપ, દીપ કરવાને પ્રસંગે પણ બનતી જયણા રાખવા ભૂલવું નહીં. ઘરમાં પણ દી ઉઘાડો મૂકો ન જોઈએ તે પ્રભુના દ્વારે પ્રભુ સન્મુખ તે હરેક પ્રસંગે જયણાને મંગળ ઉપદેશ યાદ રાખી વિવેક સાચવવા ભૂલવું નહીં.
૧૨. થોડાં કે ઘણું ફૂલ શુદ્ધ મળી શકે તેને કિલામણું ન ઉપજે એમ ઉપગપૂર્વક તેને ભક્તિપ્રસંગે ઉપયોગ કરો. ફૂલેને સોયથી વીંધી બનાવેલી માળાદિક ચઢાવવાથી ફૂલની વિરાધનાને ઉત્તેજન મળે છે તે વ્યાજબી નથી. એમાં થત અવિવેક દૂર કરે.
૧૩. ધર્મસ્થાનકમાં લાભ લેવા આવનારને દર્શન પૂજાદિક કરતાં ગ્લાનિ ન ઉપજે પણ હર્ષ–પ્રમોદ વધે તેમ તેની દેખરેખ રાખનારે જોઈતી સઘળી વ્યવસ્થા જાળવવી.
૧૪. ભાવિક જનોએ સમજ મેળવી, કાયમ ચાલત અવિધિ દોષ ટાળી, સારા વિધિરસિકને સમાગમ કરી પોતે વિધિને ખ૫ કરો. અને અન્ય ખપી જનેએ પણ તે વિધિને ખપ કરવા ગ્ય પ્રેરણા કરવી.
Page #59
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રી કપૂરવિજયજી
૧૫. જેમ આપણામાં શાન્તિ આવે-વધે તેમ કરવું–વવું. ૧૬. સ્તવનાદિ પ્રસંગે નકામા ઘોંઘાટ થવા ન પામે તેમ પ્રેરણા કરવી.
૧૭. સ્તુતિ Àાકાદિક ખેલવા તે અર્થની ઉપયાગ રાખીને ખેાલવા, જેથી લાભ થવા પામે.
સમજ સાથે
૧૮. જેને ચૈત્યવંદનાર્દિક ન આવડે તે નવકારવાળીવડે ૧૦૮ નવકાર મંત્રને શાંતિથી જાપ કરીને પણ તેવા લાભ મેળવી શકે.
૧૯. દરેક બાઇન્ડેને હુ ંમેશા સામાયિક કરવા કે શાસ્ત્રઅભ્યાસરૂપ સ્વાધ્યાય કરવા જરૂર લક્ષ રાખવુ. છેવટે દેવગુરુ સમીપે જઇ સ્થિરતાથી દનવદનાદિક કરી આત્માને વધારે પવિત્ર બનાવવા પ્રયાસ સેવવા.
૨૦. વધારે નહિ તેા થાડા વખત પણ સસમાગમ સેવી આપણા જીવનમાં સારા સદ્ગુણૢા પ્રગટે-ખીલે તેવેા સફળ પ્રયાસ સેવવા ભૂલવું નહીં.
૨૧. મનુષ્ય જન્મની દુર્લભતા સાથે ક્ષણ લાખેણેા જાય વિગેરે એકાન્ત હિતવચાને સફળ કરવા દરેક ભાઇ હૈને કાળજી રાખવી.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૧૮૧]
જીવન ઉજ્જવળ બનાવા !
૧. આટલી વસ્તુને માધ ન અણુાય તે જ વાસ્તવિક વિચક્ષણતા ગણાય:—( ૧ ) આરગ્યતા (૨) મહત્તા (૩) પવિત્રતા ( ૪ ) ફરજ.
Page #60
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૪૧] ૨. કરજ એ નીચ રજ (કરજ) છે. એ અતિ ભયંકર છે, એ (માથે) હોય તે આજે ઉતારજે અને નવું કરતાં અટકજે.
૩. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહિ પણ એથી અનંતગણ ચિન્તા આત્માની (આત્મકલ્યાણ સાધવાની) રાખ. કારણ અનંત ભવની પીડા એક ભવમાં ટળવી શક્ય છે.
૪. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને (નિજ આત્મ-કલ્યાણને) ભૂલી-વિસરી જવું.
૫. તારી અંતરની લાગણી કલ્યાણ સાધવાની થઈ નથી, તેથી જુદે જુદે સ્થળે સુખની ક૯૫ના રાખી શકે.
૬. હે મૂઢ ! એમ ન કર. એ મેં તને હિત અર્થે કહ્યું છે. સુખ અંતરમાં છે, તે બહાર શોધવાથી નહીં મળે.
૭. હે જીવ! હવે ભેગથી શાન્ત થા; શાન્ત થા. વિચાર તે ખરા કે કયું સુખ છે ! સીલ અને સદ્દજ્ઞાનને સાથે જોડજે.
૮. એકથા મિત્રી કરીશ નહિ. કર તે આખા જગતથી કરજે.
૯ પરહિત એ જ નિજ હિત સમજવું અને પરદુઃખ એ પિતાનું દુખ સમજવું. સુખદુઃખ એ બંને મનની કલ્પના છે.
૧૦. ક્ષમા એ જ મોક્ષને ભવ્ય દરવાજો છે. સઘળા સાથે નમ્રભાવે વર્તવું એ જ ખરું ભૂષણ છે. શાન્ત સ્વભાવ એ સજજનતાનું ખરું મૂળ છે. ખરા સનેહી(પ્રેમી)ની ચાહના એ સજજનતાનું ખાસ લક્ષણ છે. છેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. નીતિના બંધન ઉપર પગ ન મૂકો. જીતેન્દ્રિય થવું. ગંભીરતા રાખવી.
Page #61
--------------------------------------------------------------------------
________________
[ કર ]
શ્રી કપૂરવિજયજી પરનિદા એ જ સબળ પાપ માનવું. દુર્જનતા કરી ફાવવું એ જ હારવું એમ માનવું. આત્મજ્ઞાન અને સજજનસંગતિ રાખવી-સેવવી. યેગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે.
૧૧. હજારો ઉપદેશ વચને સાંભળવા કરવાં તેમાંનાં થોડા વચને વિચારવાં એ વિશેષ કલ્યાણકારી છે.
૧૨. કુપાત્ર પણ પુરુષનાં મૂકેલાં વરદ હસ્તથી પાત્ર થાય છે; જેમ છાશથી શુદ્ધ થયેલે સેમલ શરીરને નિરોગી કરે છે.
૧૩. યથાર્થ વચન ગ્રહણ કરવામાં દંભ રાખશે નહિ. હિતશિક્ષા આપનારને ઉપકાર એળવશે નહિ. ખરો માર્ગ ચૂકશે નહિ.
૧૪. મહાત્મા થવું હોય તો ઉપકારબુદ્ધિ રાખશે. પુરુષનાં સમાગમમાં રહે. આહારવિહારમાં અલુબ્ધ અને નિયમિત રહે. સશાસ્ત્રનું મનન કરો. ઉચ્ચ શ્રેણમાં લક્ષ રાખે. એ ન હોય તો તેને સમજીને આનંદ(પ્રસન્નતા ) રાખતાં શીખે.
૧૫. વર્તનમાં બાળક બને, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ બને.
૧૬. રાગ કરે નહીં કરો તો પુરુષ પર કરે; છેષ કરવો નહિ, કરો તે કુશીલ( દુરાચાર) પર કરે.
૧૭. અનંતજ્ઞાન-દર્શન–ચારિત્ર-વર્યથી અભિન્ન (એકરૂપ) એવા આત્માને એક પળ (શેડો વખત) પણ વિચાર કરે.
૧૮. મનને વશ કરવું દોહિલું છે. મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું.
Page #62
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૪૩] ૧૯. આત્માનું સત્ય સ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય છે, છતાં બ્રાન્તિથી ભિન્ન ભાસે છે. ત્રાંસી આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે.
૨૦. એકાન્તિક કથન કરનાર જ્ઞાની ન કહી શકાય.
૨૧. એકનિષ્ઠાએ જ્ઞાનીની આજ્ઞા આરાધતાં તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે.
૨૨. જગત જેમ છે તેમ તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિથી જુઓ.
૨૩ ક્રિયા એક ધર્મ છે, ઉપયોગે ધર્મ, પરિણામે બંધ અને ભ્રમ મિથ્યાત્વ છે.
૨૪. સમ્યગ નેત્રને પામી ગમે તે ધર્મશાસ્ત્ર વિચારતાં આત્મહિત પ્રાપ્ત થશે.
૨૫. કૃતનતા જેવો એકે મહાદેષ મને લાગતું નથી, તેથી વસ્તુને યથાર્થ જુઓ.
૨૬. ધર્મનું મૂળ વિનય-વિવેક છે, વરના આ એક વચનને પણ સમજે.
૨૭. અહંદ, કૃતનતા, ઉસૂત્રપ્રરૂપણું અને અવિવેકાચરણ એ માઠી ગતિનાં લક્ષણ છે, એમ સમજી તેને સદંતર ત્યાગ કરે જરૂર છે.
૨૮. જ્ઞાનીઓ સ્વાદના ત્યાગને આહારને ખરો ત્યાગ કહે છે. ૨૯. અભિનિવેશ (કદાગ્રહ) જેવું એકે પાખંડ નથી. ૩૦. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદનાને શાચ
Page #63
--------------------------------------------------------------------------
________________
[૪૪]
શ્રી કરવિજયજી (ખેદ) કરો છો તે હવે એ પણ ધ્યાનમાં રાખો કે નવાં કર્મ તેવાં તે બંધાતાં નથીને?
૩૧. જેમાં સાહસ થયું હોય તેમાંથી હવે તેવું ન થાય તે બધ .
૩૨. શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે.
૩૩. નવાં કર્મ બાંધવા નહિ અને જૂનાં ભેળવી લેવાં એવી જિજ્ઞાસા કર્તવ્ય છે.
૩૪. જે કૃત્યનું પરિણામ સારું નથી તે કૃત્ય કરવાની ઈચ્છા જ તજવી જોઈએ.
૩૫. એક વાર જે સમાધિમરણ થયું તે સર્વ કાળનાં અસમાધિમરણ ટળી જશે.
૩૬. અ૮૫ આહાર, અ૮૫ વિહાર, અલ્પ નિદ્રા, નિયમિત વાચા, નિયમિત કામ અને અનુકૂળ સ્થાન એ મનને વશ કરવાનાં ઉત્તમ સાધન છે.
૩૭. પ્રમાદને લીધે આત્મા પ્રાપ્ત થયેલું સ્વરૂપ ભૂલી જાય છે.
૩૮. ઘણું જ સૂક્ષમ અવકન કરો. સત્યને તે સત્ય જ રહેવા દ્યો.
૩૯. કરી શકે તેટલું કહે, અશક્યતા ન છુપા, એકનિષિત રહે.
૪૦. સર્વોત્તમપદ સર્વ ત્યાગીનું છે. ત્યાગનું મહત્વ પિછાનો. ૪૧. આત્મ-લક્ષ (ઉપગ ) તજી, પંચવિધ ચા અષ્ટવિધ
Page #64
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ પ ] પ્રમાદે કહો કે સ્વછંદે ચાલવું મન આવે તેમ કળા મહાલવું એવા સ્વેચ્છાચારથી જીવને રાગ-દ્વેષ ને મોહ-મમતાવશ ઘણું ચીકણું કર્મ બંધાતા રહે છે, તેથી જન્મ-મરણના ફેરા અગણિત કરવા પડે છે. મહાવીર પ્રભુ ઉત્તરાધ્યયનનાં દશમા અધ્યયનમાં શ્રીગૌતમ ગણધરને સંબોધી એક ક્ષણ પણ પ્રમાદ નહિ કરવા ઉપદેશે છે, તે સહુ કઈ આત્માથી જનેને જરૂર આદરવા યોગ્ય છે. તે પ્રમાણે વર્તાય તો થેડા વખતમાં બેડે પાર થાય.
૪૨. આ માનવદેહાદિક દુર્લભ ધર્મ સામગ્રી મહાભાગ્યયેગે સાંપડી છે, તેને યથેચ્છ લાભ લઈ જાણનારની બલિહારી છે.
૪૩. ભેગો ભેગવવાની અતૃપ્રવૃત્તિ તે દરેક જન્મના તે તે જન્મયોગ્ય શરીર દ્વારા આપણને રહ્યા જ કરે છે, માટે અ૫કાળમાં અલ્પ પ્રયાસે સદ્ધર્મ આરાધી લેવાય તે કેવું સારું ?
૪૪. પ્રમાદ એ ભારે રોગ છે. પ્રમાદ એ જ દુઃખ છેદીર્ભાગ્ય છે. પ્રમાદને પરિહરી સદ્ધર્મ સાધી લેવા પુરુષાર્થ કરી લે તે જ સાચું અમૃત છે, તે જ સાચા સુખરૂપ છે તેમ સમજી અનાદિ અવળી ચાલ( અસદવર્તન) તજી દઈ, આત્મસાધના કરી લેવામાં જ ખરૂં ડહાપણ-ચતુરાઈ યા કૌશલ્ય જાણવું ઘટે છે.
૪પ, જ્ઞાન એટલે આત્મ-પ્રકાશ, આ પ્રકાશ દરેક આત્મામાં ભર્યો છે. માત્ર તેને આછાદન કરનારા આવરણે નીકળી જવા જોઈએ અને ઘટનાં દ્વાર ઉઘડી જવા જોઈએ. શાસ્ત્રોને અભ્યાસ આત્મશોધન માટે જ કરવાનું છે એમ સમજી, શાસ્ત્રોને ભણું,
Page #65
--------------------------------------------------------------------------
________________
[૪૬]
શ્રી કરવિજ્યજી તેને સાર ગ્રહણ કરી લેવા પ્રમાદ તજી, પુરુષાર્થ ખરી દિશામાં કરવો ઉચિત છે. એથી જ એની સાર્થકતા-સફળતા છે.
૪૬. તત્ત્વજ્ઞાનના પ્રકાશથી અહંકાર દોષ ગળી-ટળી જ જોઈએ.
૪૭. અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ લેખાય, તેને અવશ્ય ટાળવું જોઈએ.
૪૮. અહંકાર એ આત્મસાધનમાં ભારે અંતરાયરૂપ છે. અહંકાર ગયો–ટ એટલે અંતર ખજાને ખુલો થયો સમજે. ખરા જ્ઞાનીની પરીક્ષા શીલસદાચારથી થાય છે. કેવળ શાસ્ત્ર અભ્યાસથી નહીં. કલ્યાણનાં અથને માટે એટલે ઈશારે બસ થાય-લેખાય.
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૨૧૭ ]
મઘમાંસનિષેધ.” મદ્યપાનનિષેધ–મદ્યપાનથી મદોન્મત્ત બની શેરીમાં (ખાડમાં) બેભાન થઈ પડેલાં મદ્યપાન કરનારાના મુખમાં કુતરા મુતરી જાય છે, ચોરો વસ્ત્ર ચરી જાય છે, છતાં એવા નીચ વ્યસનવશ બની કઈક જ બેહાલ થાય છે તેમની દયા ચિંતવી, જ્યારે તેને નશો ઉતરી જાય ત્યારે તેમની ખરાબ સ્થિતિ થયેલી ને હજી વધારે થવાની છે જે અંતરના પ્રેમથી તેને સમજાવવામાં આવે તે તેના જીવનું આખું જીવન સુધરી જવા પામે છે, એ સ્તુત્ય પ્રયાસ કેવળ કરુણ દષ્ટિથી ઉપકારાર્થે કરે ગ્ય છે. કુમારપાળ મહારાજાએ પોતાના
Page #66
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૪૭ ] વિશાળ રાજ્યમાંથી મદ્યાદિક સાતે વ્યસને દૂર કરી પોતાનાં બીજા મિત્રરા સાથે તે ગાઢ સંબંધ જોડી તેનાં રાજ્યમાંથી પણ એવાં પાપ-કર્મો પ્રેમથી દૂર કરાવ્યાં હતાં. તેમ થડા વર્ષ પહેલાં પીકેટીંગ પ્રસંગે કઈક દિલસોજ સ્વદેશપ્રેમી, સજજન ભાઈબહેનેએ પતે પુષ્કળ કષ્ટ સહન કરીને આવા કઈક વ્યસની જીવને પ્રેમથી સમજાવી ગ્ય રસ્તે લાવવા ભારે જહેમત ઉઠાવી હતી, તે પછી આવા કંઈક વધારે શાન્તિના સમયે જે એવા વ્યસનમાં ગ્રસ્ત જીવને પ્રેમથી વ્યક્તિગત કે સમુદાયે મીઠાશવડે તેમની થતી દુર્દશાનું ભાન કરાવી તેમની શુદ્ધબુદ્ધ ઠેકાણે લાવવા પ્રયત્ન સેવાય તે તેથી સારે આર્થિક લાભ દેશને તથા સમાજને થવા ઉપરાંત કઈક જ સારી નીતિ-રીતિ આદરી, પિતાનું જીવન સુધારી પિતાની પાછળની પ્રજાને પણ દાખલારૂપ બને.
કલ્પિત યજ્ઞમાં કે દેવીની પાસે અંધશ્રદ્ધાળુ ભક્ત તરફથી અપાત પામર પશુઓનો ત્રાસદાયક ભંગ થતો અટકાવવા અનુકંપાશીલ
જનોની ભારે ફરજ આ ફરજ જેમને ઠીક ઠીક સમજાઈ છે તેઓ તેવી જીવદયાની સંસ્થાઓ તેમજ મંડળીઓ દ્વારા ગ્ય પ્રયાસ કરી દેશની તેમજ સમાજની ઉપગી સેવા બજાવી તેમાં પ્રયાસાદિકનાં પ્રમાણમાં સફળતા મેળવતાં જણાય છે. ધર્મના નામે એવી અઘેર પ્રાણી હિંસા કરનારા કરાવનારા તેમજ તેમાં
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
શ્રી કરવિજયજી સહાય કરી ઉત્તેજન આપનારા પાપીજને તેનાં મહાપાપરૂપ કહો કે જેના પરિણામે નરકાદિકની ભારે યાતનાઓ લાંબા વખત ભેગવી અનંત સંસારભ્રમણ કરતા રહે છે, તેમને શાંતિથી વિવેકસર સમજાવવાથી કઈક જ એવા અઘોર પાપથી પાછા ઓસરતા સંભળાય છે. તેથી સ્વપરને ભારે ફાયદા ઘણા લાંબા વખત માટે થવા પામે છે. આવી ફાયદાકારી હિત પ્રવૃત્તિ બને તેટલી શક્તિ ફેરવીને પણ કરવી ઉચિત જ છે. કસાઈઓ પાસે જઈ તેમને મેં માગ્યા પૈસા આપી, થોડા ઘણું જાનવરોને કઈક ભેળાજને ધર્મબુદ્ધિથી છોડાવવાનું કરતા રહે છે તેથી તે કસાઈઓ તેવા વધારે પડતા પૈસા કમાવાથી ઊલટા પિતાનો નીચ વ્યાપાર ઘટાડવાને બદલે વધારતા સંભળાય છે. તે કરતાં ભાવી પરિણામને ખ્યાલ લાવી તેવી ઘેર હિંસા જ અટકે એમ ડહાપણથી જ વ્યવહાર કરવામાં અધિક લાભ છે.
માં સેવન ને શિકાર માંસાજન તથા શિકારનાં ભૂંડા નાદ-શેખવાળા કુવ્યસનથી કેટલા અનર્થી ને કિંમતી પ્રાણની હાનિ થાય છે તે વિચારવા યોગ્ય છે તેને બદલે સાદે સાત્વિક વનસ્પતિવાળ ખોરાક વધારે ઉત્તમ ફાયદાકારક અને સ્વપરનાં કિંમતી પ્રાણેને પોષનારો છે તેને જેમને સારો અનુભવ મળતાં તેની ખાત્રી યા પ્રતીતિ થયેલી છે તેમણે કેવળ નિ:સ્વાર્થ પણે પિતાને જાતઅનુભવ થયેલ પુસ્તક કે વર્તમાન પત્ર કે લેખો યા ઉપદેશદ્વારા કઈક વખત જાહેર કરેલ જણાય છે,
Page #68
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૪૯ ]
તે ઉપરથી કઇક જીવાને પેાતાની ગંભીર ભૂલે। આ કુસનથી થતી જણાતાં તેને સુધારીને પાતે સુખી થવા પામે છે અને અન્ય જનાને પણ વ્યાજબી પ્રયત્ન સેવી સાચા હિતકારી માગે ઢારી શકે છે. ઘણાં વખત પહેલાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા ભાવનગર તરફથી એવા એક ઇનામી નિબંધ પ્રસિદ્ધ થયેલા મારા હાથમાં આવેલેા. તેમાં ઉપરની ખાખતને સ્પષ્ટ ખુલાસેા મળી શકે છે. તે ઉપરાંત જુદી જુદી જીવદયાની સંસ્થાઓ મારફત પણ જીવદયાની હૃષ્ટિથી નાનાં મેટાં પુસ્તકા અને હેન્ડબીલેા બહાર પડતાં રહે છે તે વાંચી-વિચારી દયાળુ દિલેા ઉપર સારી અસર થવા પામે છે અને તેમાંનાં કઇક ઉદાર સજ્જના તેવી જીવદયાની મડળીઓને બનતી મદદ કરી-કરાવી, તેના કાર્યમાં ઉત્તેજન આપી જનસેવા મજાવતાં રહે છે. જેમના હૃદયમાં સાચી દયા વસી હેાય તેમને બહુ લાંબી રીતે કહેવાની કે સમજાવવાની ભાગ્યે જ જરૂર રહે છે. તેઓ પોતાના અંતરની પ્રેરણાથી જ તેવા પ્રમાણિક જીવદયાના કામમાં ડહાપણ વાપરી અને તેટલી સહાય કરતાકરાવતા રહે છે.
**
આવા જરૂરી ને ઉપયાગી કાય માં સર્વથા અહિંસા વ્રતને પાળવા પ્રતિજ્ઞા લીધેલા અને તેને સંપૂર્ણ વફાદાર રહેનારા ત્યાગી સંત-સાધુજના જહેમત ઉઠાવી પુરુષાતનને ફારવી, સમયેાચિત્ત સદુપદેશેદ્વારા પણ ભારે લાભ આપી અનેક જીવા જે તેવા કુછંદમાં સાયેલા હૈાવાથી અધાતિમાં પટકાવા તૈયાર થયેલા હાય છે તેમને બચાવી ઠેકાણે લાવી શકે છે અને એ રીતે અનેકાનેક પ્રાણીઓની ખરી દુવા મેળવી
૪
Page #69
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ].
શ્રી કપૂરવિજયજી પોતાનાં જીવનને સફળ કરે છે. સહુ કઈ ખરા દયાળુ ભાઈબહેને તેવા પવિત્ર માર્ગમાં બનતે ફાળે આપી પોતપોતાની ફરજ બજાવે તો ઘણું લાભ થાય એ નિ:સંશય છે.
[ જે. ધ. પ્ર. પુ. પ૪, પૃ. ૨૮૭ ]
શ્રી દેવ-ગુરુના દર્શન-વંદન-પૂજનાદિ પ્રસંગે ભાવિક ભાઈ બહેનને લક્ષમાં રાખવા યોગ્ય
અગત્યની સૂચનાઓ. ૧. સાંસારિક વાત નહિ કરવાની નિશ્ચયવાળી નિરિસહી મુખથી ઉચ્ચારીને પછી જેમાં પ્રવેશ કરીએ એવા જિનમંદિર અને ઉપાશ્રય જેવા ધર્મસ્થાનમાં સંસારી વાતે ન જ કરવી. - ૨. જિનભુવને ૮૪ અને ગુરુ પ્રત્યે ૩૩ આશાતના સમજીને ત્યજવી.
૩. સળગતી અગરબત્તી જ્યાં ત્યાં નહિ મૂકતાં ધૂપદાનમાં જ મૂકવી.
૪. પ્રભુને પ્રક્ષાલન કરવાનું ચોકખું ભરેલું શુદ્ધ વાસણ કાગડા વિગેરે પંખીઓ બેટી જાય એમ ઉઘાડુ ન મૂકવું.
૫. અભિષેક( સ્નાન) કરવાના કલશમાં ચિકાશ ન રહે તેમજ તેમાં લીલફુલ ન બાઝે તેવી ચેકખાઈ રાખતા રહેવું.
૬. પ્રભુના શરીરે અંગલુંછણા માટે શુદ્ધ-પવિત્ર વસ્ત્ર વાપરવું.
૭. પ્રભુની પૂજા-ભકિત કરનાર ભાઈ–બહેનોએ પિતાના પહેરવાના-ઓઢવાના વસ્ત્ર પણ શુદ્ધ ને સફેદ જ વાપરવાં.
Page #70
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ પ ] ૮. સ્નાન કરતાં વિશેષ જળ ઢળવાથી નાહક ત્રસાદિક જીવોની વિરાધના થવા ન પામે એવી રીતે જયણાનું લક્ષ રાખવું.
૯ પોતે કનાન કરી જેવા તેવા અશુદ્ધ વસ્ત્રથી શરીર લુવું નહીં.
૧૦. દેવગુરુને વંદન-પૂજન કરવાનાં વસ્ત્ર સાધારણ (પંચાઉ) નહિં વાપરતાં પોતાનાં અલાયદાં રાખીને વાપરવાં.
૧૧. વંદન-પૂજન-ચૈત્યવંદનાદિક પ્રસંગે નિર્શાિહી પ્રમુખ દશ ત્રિક જાળવી અને સારું ઉત્તરાસન રાખી, મનની એકાગ્રતા સાચવી, દેવગુરુની સેવા-ભકિત કરવી.
૧૨. પુરુષોએ પ્રભુની જમણે બાજુ અને સ્ત્રીઓએ ડાબી બાજુ રહી દર્શન, વંદન, પૂજન, ચિત્યવંદનાદિ વિધિ સાચવે.
૧૩. પ્રથમ શરીરશુદ્ધિ કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, મન સ્થિર કરી, ભૂમિપ્રમાજનવડે શુદ્ધ કરી, શ્રેષ્ઠ પૂજાનાં ઉપકરણની સામગ્રીથી, ન્યાય દ્રવ્ય ખરચી દેવગુરુની ભક્તિનો યથાયોગ્ય લાભ લેવો.
૧૪. પંચપ્રકાર કે અષ્ટપ્રકારી પૂજા તેના હેતુ સમજીને કરવી.
૧૫. દ્રવ્ય પૂજાપૂર્વક ભાવપૂજા-તુતિ સ્તવનાદિકનો લાભ લેવા ચકવું નહીં. ગંભીર અને મધુર સવરથી ચેત્યવંદનાદિક કરવું.
૧૬. જ્ઞાની ગુરુ વગેરે વડીલ જે ચૈત્યવંદન વખતે વિદ્યમાન હોય તો વિનય-બહુમાનપૂર્વક તેમની સાથે ચિત્યવંદન કરવું.
૧૭. પંચાશકાદિકમાં કહેલે વિધિ યથાયોગ્ય આદરવા ખપ કરો .
૧૮. અર્થ ને રહસ્યની સમજ મેળવી સ્થિર ઉપયોગથી ધર્મકરણ કરવી.
Page #71
--------------------------------------------------------------------------
________________
[ પર ]
શ્રી કપૂરવિજયજી
૧૯. ચૈત્યવંદન વિધિ પૂર્ણ થાય ત્યાં સુધીના દરેક સૂત્રપાઠ વિગેરે શુદ્ધ ખેલવાં, જેથી અર્થ ના ફેરફાર થવા ન પામે.
૨૦. ખીજા ભાવિક ભાઇ હૈના પ્રભુભક્તિના અપૂર્વ લાભ લેતા હૈાય તેમાં તેને સ્ખલના ન થાય એવા વિવેક રાખવાનુ ભૂલવું નહીં.
૨૧. ખોજા ભાવિક ભાઇ šના તેવે પ્રસંગે કઇ ભૂલ કરતા હાય, અવિધિ દ્વાષ સેવતાં હાય તા પ્રસંગ પામીને તેમને નમ્રભાવે તેનું નિવેદન કરી સુધારી લેવાનુ કવુ'.
૨૨. મુખ્યપણે ચંદનાદિક શીતળ દ્રવ્યાવર્ડ પ્રભુની વિલેપુન પૂજા આપણે અનાદિ કષાયતાપ શમાવવા માટે પ્રથમ કર્યો પછી બીજી પુષ્પાદિક પૂજા યથાયેાગ્ય કરવાના વિવેક રાખવા.
૨૩. પૂજાપ્રસંગે જીવજયણાનુ લક્ષ ભૂલી જવું નહીં.
૨૪. વીતરાગ પ્રભુના દર્શનાર્દિક આપણામાં એવી વીતરાગતા પ્રગટાવવા માટે જ કરવાનાં છે તે લક્ષમાં રાખી વિષયકષાય, વિકથાદિક પ્રમાદને સાવધાનતાથી દૂર કરવા.
૨૫. જે દ્રવ્ય ભાવપૂજાર્દિક કરણી કરવી તે સફળ થાય તેવા ઉપયેાગ–ભાવાલ્લાસ સહિત પ્રેમપૂર્વક કરવી.
૨૬. આપણા કામમાં ખલેલ પડે એવું કંઇ વિપરીત આચરણ થતું જણાય તા તે શાન્તિથી સહન કરવુ અને સામાને નમ્રભાવે હિતાપદેશ આપી અનુકૂળ રહેવા સમજાવવું. [ . . પ્ર. પુ. ૫૫, પૃ. ૨૬ ]
Page #72
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૫૩ ] પુણ્ય અને પાપ કર્મની સમજ મન વચન કાયાએ કરી, જે જે જીવથી થાય; કર્મ કહે છે તેહને, જેથી જીવ બંધાય. ૧ શુભ કર્મ સારાં હૈયે, અશુભ નઠારું હેય; તે માટે શુભ કર્મમાં, યત્ન કરે સો કેઇ. ૨ પુણ્ય કર્મ-પુણ્ય બાંધવાના મૂળ નવ કારણે છે. કર્મનાં ઘણાં પ્રકાર છે. જીવની સાથે શુભ કર્મ તે પૂણ્ય કર્મ કહેવાય છે. તે મુખ્યત્વે કરીને નીચે દર્શાવેલા કામો કરવાથી બંધાય છે.
૧. ભૂખ્યા પ્રાણને પ્રેમવડે અન્ન આપવાથી. ૨. તરસ્યા પ્રાણીને પાણી પીવા આપવાથી. ૩. રહેવા માટે આશ્રય વગરનાને સ્થાન આપવાથી. ૪. સૂવાને બિછાના વગરનાને બીછાનું આપવાથી. ૫. દરદીને એસડ–ભેષજ આપી વ્યાધિ ટાળવાથી.
૬. દુઃખી પ્રાણીઓનાં દુઃખ મટાડવા માટે સારા વિચાર કરવાથી.
૭. દુઃખી પ્રાણુનાં દુઃખ દૂર થાય તેવાં પ્રિય અને મધુર વચનો બેલવાથી.
૮. પ્રાણનાં દુઃખને મટાડવા શરીરની મદદ આપવાથી. ૯. વસ્ત્ર વિનાનાં પ્રાણીને પહેરવા વસ્ત્ર આપવાથી.
એવી રીતે બીજાં પણ વિશેષ કારણોથી પુણ્ય કર્મ બંધાય છે. સાધુ સંતેને તથા સુશ્રાવક બંધુઓને એ બધું પૂજ્યભાવ
Page #73
--------------------------------------------------------------------------
________________
[૫૪]
શ્રી કપૂરવિજયજી સહિત બહુમાનપૂર્વક આપવું, તેથી સવિશેષ પુણ્ય બંધાય છે. પુણ્ય કર્મથી જીવને સુખ-શાતાની પ્રાપ્તિ થાય છે.
પુણ્ય કર્મ વિષે ચોપાઈ. સારા વિચારે મનમાં થાય, સત્યપણે નિત્ય વાણી વિદાય ભૂખ્યાને ભોજન અપાય, તરસ્યા જનને પાણી પાય. ૧ નિરાશ્રયને આપે સ્થાન, વિશ્વ રહિતને વસ્ત્રનું દાન ભૂમિ પડેલું દેખી અંગ, આપે બિછાનું રાખી ઉમંગ, ૨ દરદીનાં દુઃખ દેખ્યાં ન જાય, ઔષધ આપી દૂર કરાયા પરદુઃખ દેખી આપ દુભાય, તે દૂર કરવા સત્વર ધાય. ૩ જીવ દયાને દિલમાં વાસ, સમતાકેરે નિત્ય પ્રકાશ ધર્મ વિષે જે પૂરણ પ્રીત, પુણ્ય કર્મતણું એ રીત. ૪
પાપ કર્મ સંબંધી ટૂંક સમજાજેમ સારા કર્મ તે પુણ્ય કર્મ કહેવાય છે તેમ નબળાં– નઠારાં-હીણું કર્મ તે પાપ કર્મ કહેવાય છે. તે વડે જ દુઃખી થાય છે. નીચે દર્શાવેલાં કામો કરવાથી પાપકર્મ બંધાય છે.
૧. કોઈ પણ જીવને પ્રમાદવશ મારી નાખવાથી કે દુઃખ આપવાથી.
૨. કોઈ પણ પ્રકારે (ક્રોધ-લભ-ભય-હાસ્યવડે) જૂઠું બોલવાથી.
૩. પારકી કોઈ પણ વસ્તુ ખરાબ દાનતથી છૂપી રીતે લઈ લેવાથી.
૪. પુરુષે પરસ્ત્રી સાથે કે સ્ત્રીએ પરપુરુષ સાથે મિથુન સેવવાથી. પ. અનીતિ યા અન્યાયથી પૈસા વગેરેને સંગ્રહ કરવાથી.
Page #74
--------------------------------------------------------------------------
________________
૬. ક્રોધાદિક ચાર કષાય કરવાથી. ૭. કેઈનાં પર જૂઠા આળ મૂકવાથી. ૮. પારકી નિંદા કરવાથી ૯. ચાડી ખાવાથી. ૧૦. જુગાર રમવાથી. ૧૧. કલેશ-કંકાસ કરવાથી. ૧૨. માયા-કપટ યુક્ત કરણ કરવાથી.
એ પ્રમાણે પાપ કર્મ બંધાય તેવા ઘણાં કારણે છે. તે બધાને અઢાર પાપસ્થાનકમાં સમાવેશ થવા પામે છે અને તે વર્ષ છે. પાપ કર્મથી પ્રાણું દુઃખી થાય છે અને નરક તિર્યંચાદિક દુર્ગતિ પામે છે, તેથી પાપ કર્મ ન બંધાય અને સુખી થવાય તેવાં પુણ્ય કર્મ કરવાં.
પાપ કર્મ વિષે નઠારા વિચારે સદા ચિત્ત ધારે, મૃષાવાદ બેલે ગમે તે પ્રકારે; બૂરી દાનતે પારકી ચીજ લેવા, ધરાવે હરામીપણે નીચ હેવા અનીતિ કરી સંગ્રહે દ્રવ્ય પતે, જુવે છિદ્ર છાનાં જૂઠાં આળ ગોતે; કરી કલેશ-કંકાસ નિંદા દુઃખાવે, બની ચાડીયા ફંદમાંહે ફસાવે. જુગાર રમી ભેગવે અન્ય નારી, રિબાવી કરે જીવહિંસા જ ભારી; અધમ બની ધર્મને દંભ રાખે, પ્રભુ સર્વતે પાપના કર્મ ભાખે.
પુણ્ય કર્મથી સુખ અને પાપ કર્મથી દુઃખ મળે છે તે વચને પરમાત્માનાં છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૨૭]
Page #75
--------------------------------------------------------------------------
________________
[ ૫૬ ]
શ્રી કરવિજયજી ઉત્તમ આર્જવ ધર્મ. આર્જવ એટલે કપટ રહિત સરળપણું, આર્જવ ધર્મનું અંગ છે. તેનું બીજું નામ સરળતા છે. મન, વચન, કાયાની કુટિલતાને છેડી દેવી તે આર્જવ ધર્મ છે. તે પાપને નાશ કરી સુખને આપે છે, માટે કુટિલતા છેડી કર્મબંધનથી મુક્ત કરવા સમર્થ એ આજવ ધર્મ આદર. કુટિલતા પાપબંધનું કારણ છે તથા લોકમાં પણ તેથી નિંદા થાય છે, તેથી આત્મહિતચિન્તક જનોએ સરળ થવું ઘટે છે. જેવું મનમાં ( હૃદયમાં) હોય તેવું મુખથી બોલવું અને તેવું જ ચાલવું તે જ આર્જવ ધર્મ છે. માયા-કપટરૂપ શયને દૂર કરી આર્જવ ગુણવડે હૃદયને બરાબર શુદ્ધ કરવું જોઈએ. તે વગર માયાવીનાં વ્રત, તપ, સંયમાદિક સર્વે નિષ્ફળ કહ્યાં છે. સરળતા મોક્ષમાર્ગમાં સહાયક છે. સરળ ચિત્તવાળામાં જ સમ્યગ દર્શન, જ્ઞાન, ચારિત્રાદિક ગુણે અખંડપણે વાસ કરે છે. સરળતા અતીન્દ્રિય સુખને ભંડાર છે. આર્જવ ધર્મ વડે અતીન્દ્રિય સુખ પ્રાપ્ત થઈ શકે છે. તે સંસારસમુદ્રને તરવાને જહાજ સમાન છે. કપટીને ભ્રમ ઉઘાડો પડતાં કોઈ તેને વિશ્વાસ કરતું નથી. કપટી માણસ મિત્રદ્રોહી, સ્વામીદ્રોહી, ધર્મદ્રોહી, કૃતઘી હોય છે. જિનેન્દ્રને ધર્મ છળકપટ રહિત મનુષ્યમાં જ વસે છે. જેમ વક્ર મ્યાનમાં સીધી તલવાર પેસી શકતી નથી તેમ કપટથી જેનું મન વક્ર છે તેનામાં વીતરાગ માગ પ્રવેશી શકતું નથી. કપટીના બંને ભવ બગડે છે. જે આત્મહિત કરવા ઈચ્છતા જ હે તે માયાચારનો ત્યાગ કરો. કપટ રહિત સરળ ચિત્તવંતની વૈરી પણ પ્રશંસા કરે છે. આજવ ધર્મ, વાન આત્મસ્વરૂપને અનુભવ કરી શકે છે તેથી ખરું આત્મ
Page #76
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
| પ૭ ] હિત ઈચ્છનારે ક્યારેય પણ કપટ નહીં કરવાનો નિશ્ચય કરે. વિવેકી મનુષ્ય બીજાને ઠગવાને નિષ્ફળ પ્રયત્ન શા માટે કરે ? તેને વિશેષ અધિકાર અધ્યાત્મસાર ગ્રંથથી સમજી લેવો. શ્રી ઉદયરત્નજી પણ કહે છે –સાચામાં સમકિત વસે છ, માયામાં મિથ્યાત્વ–આ વાક્ય હૃદયમાં ધારણ કરી જેમ બને તેમ સરળતા ધારણ કરવી. સરળ મનુષ્ય નિરંતર નિશ્ચિત રહી શકે છે. સાચાને કશે ભય હેતો નથી. આ ગુણ ભૂમિને છે, તેથી ભૂમિ શુદ્ધ કરવાના ઈચછકે જરૂર આ ધારણ કરવા તત્પર રહેવું અને સમકિત પ્રાપ્ત કરવું કે જેથી આત્માની મોક્ષપ્રાપ્તિનો નિરધાર થઈ જાય.
[જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૪૪ ]
ઉત્તમ સત્યધર્મ સત્ય વચન આદરથી બોલવું તે ધર્મ છે. સત્ય વચન દયા ધર્મનું મૂળ છે, કેમકે દયાળુ જને જ સત્ય બેલી શકે છે. સત્ય વચન બોલનારમાં બીજા દોષ હોય તે પણ તે ઘટતા જાય છે. સત્ય આ લોક તથા પરલોક બને ભવમાં કલ્યાણ કરે છે. સાચા ઉપર સૌને વિશ્વાસ બેસે છે. સર્વ ધર્મમાં સત્ય પ્રધાન ધર્મ છે. સંસારસાગરથી પાર પામવાને સત્ય જહાજ સમાન છે. સત્ય સર્વ સદાચરણમાં ઉત્તમ છે. સત્ય સર્વ સુખનું કારણ છે. સત્યથી મનુષ્યધર્મ શોભે છે. સત્યવાનનું સર્વ પુણ્યદાન ઉજજવળ કીર્તિ આપે છે. અસત્યવાદીનું કોઈ પણ ધર્મકાર્ય યશને પાત્ર થતું નથી. સર્વ ગુણમાં સત્ય પ્રથમ પદ ધરાવે છે. સત્યવાનની દે પણ રક્ષા કરે છે. સત્ય બોલનાર જ અણુવ્રતી કે મહાવ્રતી ગણાય છે. સત્ય
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૫૮ ]
શ્રી કપૂરવિજયજી
વિના વ્રત સંયમ સ નિષ્ફળ છે. ગ્રહણ કરેલાં વ્રત સંયમ સત્ય વગર નાશ પામે છે. સત્યથી સ આપદા ટળી જાય છે. તે માટે એવુ વચન મેલા કે જેથી સ્વપરનું હિત થાય, જે વચન પ્રમાણિક હાય તે જ મેલેા. કાઇને દુ:ખ લાગે, અપ્રિય લાગે, પરપ્રાણીને પીડા ઉપજાવે એવું વચન કદી પણુ ન ખેલા; કેમકે બીજાને પીડા ઉપજાવે એવું સત્ય વચન પણુ અસત્ય ગણાય છે. પરમાત્માનું અસ્તિત્વ જણાવે એવાં વચન મેલેા. પુણ્ય-પાપ નથી, સ્વર્ગ-નર્ક નથી એવાં નાસ્તિક વચન ખેલા નહીં. જેમણે મનુષ્યજન્મ પામીને વચન બગાડ્યું તેણે સમસ્ત જન્મ બગાડયા. મનુષ્યજન્મમાં લેવુ, દેવુ, કહેવું, સાંભળવુ, ધીરજ, પ્રતીતિ, ધર્મ કર્મ, પ્રીતિ, વૈર પ્રમુખ જે જે પ્રવૃત્તિ તથા નિવ્રુત્તિરૂપ કાર્ય છે તે સ વચનને આધીન છે, કેમકે તે વચનથી અને છે. જેણે વચન બગાડયું તેણે સ મનુષ્યવહાર બગાડયા, માટે પ્રાણ જતાં પણ પેાતાનુ વચન ખગાડા નહીં. અસત્યના અવશ્ય ત્યાગ કરી. તપસ યમાદિક સર્વ ધર્મકરણી સત્યમાં જ શાભા પામે છે.
સત્ય ખેલનાર જ એક અપેક્ષાએ સર્વ પ્રકારના ધર્મ પાળી શકે છે. અદત્ત લેનાર સત્ય ખેલતા નથી. પરદ્વારા સેવનાર સત્ય ખેાલી શકતા નથી, પરિગ્રહમાં આસક્ત મનુષ્ય અસત્ય ખેલે છે, સત્ય ખેલવા જતાં તેને હાનિ લાગે છે. જો કે આ માન્યતા તદ્ન ખાટી છે, કારણ કે ખરી લાભ સત્ય ખેલનાર જ મેળવી શકે છે. આ સંબંધમાં જેટલુ' લખીએ તેટલું થાડુ છે.
[ જૈ. . પ્ર. પુ. ૫૫, પૃ. ૩૨૯ ]
Page #78
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૫૯ ] શ્રેષ્ઠ તપ ને ત્યાગ (દાન ) ધર્મ ઈચ્છાને રોકવી તેનું નામ તપ છે. ધર્મની આરાધનામાં તપ પ્રધાન છે. જેમ સુવર્ણ અગ્નિમાં તપાવ્યાથી મેલ છોડી શુદ્ધ થાય છે તેમ દ્વાદશવિધ તપના પ્રભાવથી આભા કર્મમળ રહિત થાય છે. અજ્ઞાની મિથ્યાષ્ટિ જીવ દેહને પંચાગ્નિવડે તપાવે છે તેમ જ અનેક પ્રકારે કાયકલેશ કરે છે, તેમ છતાં તેથી અપ નિજેરા કરે છે, ત્યારે જ્ઞાની સમ્યગૂદષ્ટિ જીવ અહિંસા અને સંયમ સહિત જે તપ કરે છે તેથી તેને ઘણું નિર્જરા થાય છે. તપના આચરણથી આત્મા કર્મમળ રહિતનિર્મળ થાય તે તપ પ્રશંસવા ગ્ય છે. તેવું જ તપાચરણ કરવું કે જેમાં દુર્ગાન થવા ન પામે, સંયમયેગમાં ખામી ન આવે, તેમ જ ઈદ્રિ ક્ષીણ-શકિતહીન ન થાય, પંચવિધ સ્વાધ્યાય બન્યા બળે રહે, પરમાતમાના ગુણનું ચિન્તવન બન્યું રહે, ક્રોધાદિક કષાયે મંદ પડે અને ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતેષાદિકવડે આત્માથી પણે વિનય–વૈયાવચ્ચે જ્ઞાન-ધ્યાનાદિ વેગે જેમ પ્રભુઆજ્ઞાનું પાલન-આરાધન રૂડી રીતે થવા પામે. આવા તપસ્વીની ઈન્દ્રાદિક પણ સ્તુતિ કરે છે. ભક્તિ સાથે યોક્ત તપને સંગ થતાં કેવળજ્ઞાન પ્રગટ થાય છે. તપને અચિત્ય પ્રભાવ છે. મનુષ્યજન્માદિક દુર્લભ સામગ્રી પામીને જેને રાગાદિકની મંદતા થઈ છે તથા વિષયની આસક્તિ દૂર થઈ છે તેને તપધર્મ સફળ થાય છે. તપ બાર પ્રકારે છે, તેમાં યથાશકિત પ્રયત્ન કરવો જોઈએ. જ્યાં સુધી પિત્ત, કફાદિકને પ્રકોપ થ ન હોય તથા ગાદિક વૃદ્ધિ પામ્યા ન હોય ત્યાં સુધી રત્નત્રયીની સાધનામાં બાધા ન આવે તેમ સંઘયણ બળ-વીર્ય વિચારી શક્તિ પ્રમાણે તપ
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૬૦ ]
શ્રી કરવિજયજી કરે. જેમ પરિણામની ઉજજવળતા વધતી જાય તથા તપાચરણમાં ઉત્સાહ વધતું જાય તેમ કરવું. વિષયની ઈચ્છાને રે કરીને વિષયે પ્રત્યેને રાગ ઘટાડવો તે તપ છે. તપવડે આત્મકલ્યાણ થાય છે. તપવડે પ્રમાદનો નાશ થઈ શકે છે. તે માટે પ્રમાદ તજી યથાત તપ-આચરણમાં યથાશકિત પ્રયત્ન કરો.
ધનસંપદાદિકની પ્રાપ્તિ પુણ્યાધીન છે. તે પામીને તેને સતુપાત્રમાં યા સક્ષેત્રમાં વિવેકથી લોકેષણ તજીને વ્યય થઈ શકે તો તેની સફળતા છે, નહીં તો તે અનર્થકારી–અનર્થ પરંપરાને વધારનાર થાય છે. ઉત્તમ જ્ઞાનવાન જીવ તો તેને અનતિના માર્ગો પેદા કરવાનું બિલકુલ પસંદ કરતા નથી. માગનુસારીના ૩૫ ગુણમાં ન્યાયસંપન્નવિભવ ગુણ પહેલે વખાણે છે. ભવભીરુ જન તેને વ્યાજબી ગણી લક્ષમાં રાખે છે. અનીતિના માર્ગો ઉપાર્જન થતું દ્રવ્ય લાંબે વખત ટકતું પણ નથી, ત્યારે નીતિના માર્ગો પેદા થયેલું ધન લાંબે વખત ટકી રહે છે અને ઉદાર ભાવના બની રહે છે, તેની ધર્મ. બુદ્ધિ જાગૃત રહે છે. ધન કૃપણની પેઠે સંચય કરી રાખવા માટે નથી, પણ નિઃસ્વાર્થ પણે ઉદાર દિલથી તેને સદ્વ્યય કરવા માટે છે. એવી ઉદાર ત્યાગવૃત્તિથી ઉત્તરોત્તર પુણ્યાનુબંધી પુન્ય બંધાય છે અને નિષ્કામપણે તેને વ્યય કરતાં રહેવાથી આત્મા મમતાબંધનથી મુક્ત થઈ હળવે થાય છે. જે સંતેષભાવ ઘારીને પ્રાપ્તધનથી સુકૃત્યે સેવે છે તેને પાછળથી શાચવા વખત આવતો નથી, પણ જે મમ્મણ શેઠની પેઠે કુપણુતા ગે આરાધ્યાનવશ આયુષ્ય સમાપ્ત કરે છે તેને આ લોકમાં અપવાદ-અપયશ અને પરભવમાં આરંભ
Page #80
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૬૧ ] સમાર ભજનિત દ્વેષપર પરાથી અધાગિત થવા પામે છે. દાતાર દાનગુણુવડે જ્યાં ત્યાં પ્રશંસાય છે અને સુકૃત્ય ઉપાર્જન કરીને સદ્ગતિ પામી શકે છે. જો તેને સેાનાના કાઢાળે વાવવા ઇચ્છા જ હાય તા જેમ જનતામાંથી જડતા–અજ્ઞાનતા નાશ પામે અને જ્ઞાનના પ્રકાશ થાય તેવા કાર્યમાં વિવેકષ્ટિથી પ્રાપ્ત દ્રવ્યના સદુપયોગ કરવા ઘટે. લક્ષ્મીની ચપળતા જગજાહેર છે જે તેના ઉપરથી માઠુ-મમતા ઉતારો કુશળતાથી તેનેા લાભ લઇ શકે છે તે કમાય છે. બાકી બીજાને વારસે આપ વાની બુદ્ધિથી તેના સંચય કર્યો કરે છે તે ઠગાય છે. તે હાથ ઘસતા જાય છે. આપણા સમાજમાં ઉછરતા બાળકાને મૂળથી સારા સંસ્કારી મળે અને તે એવા દઢમૂળ અને કે ભવિષ્યમાં જે સ્વપરના ભારે ઉપકારક બને એવી એક પણ આદ જૈન શાળા સ્થાપવા અને તેને કુશળતાથી ચલાવવા સહૃદય સજ્જનાનું લક્ષ ખેંચાય એ ખાસ ઇચ્છવા યોગ્ય છે.
[ જે. ધ. પુ. ૫૬, પૃ. ૨૭૩ ]
ઉત્તમ અકિંચન ધમ ને બ્રહ્મચર્ય.
જ્ઞાનદર્શનમય સ્વરૂપ વિના કંઈ પણ મારું નથી, મારે કોઇ અન્ય પદાર્થ નથી, એવા અનુભવ થવા તેને કિચન ધર્મ કહે છે. હું આત્મન્ ! તારું' સ્વરૂપ દેહાર્દિકથી ભિન્ન, જ્ઞાનમય, અનુપમ, નિરંજન ( વર્ણ-ગંધ-રસ-સ્પ રહિત ), સ્વરૂપ સુખમય, પૂર્ણ પરમ અતીન્દ્રિય સુખમય છે તેના અનુ. ભવ કર. મારું સ્વરૂપ ઇન્દ્રિયગાચર-અતીન્દ્રિય છે. ઇન્દ્રિયા તા પુદ્ગલમય કર્મના ઉદયથી નીપજી છે, હું સમસ્ત ભય રહિત, અવિનાશી, અખંડ, આદિ અ ંતરહિત શુદ્ધ, જ્ઞાનસ્વ.
Page #81
--------------------------------------------------------------------------
________________
[ ૬૨ ].
શ્રી કરવિજયજી ભાવમય છું–જેમ ખાણમાં અનાદિકાળથી સુવર્ણ અને પાષાણ મળીને રહ્યા હોય તેની જેમ. તેમ જ ક્ષીરનીરની જેમ કર્મ સાથે આત્મા અનાદિકાળથી મળીને રહ્યો છે, મિથ્યાત્વમેહનીય કર્મના પ્રબળ ઉદયથી સ્વસ્વરૂપનું ભાન ભૂલી દેહાદિક પર દ્રવ્યમાં નિજ પણું માની બેઠા છે, તેથી અનંત કાળ ભવભ્રમણ કર્યું. હવે ઉક્ત આવરણાદિક કિંચિત્ દૂર થતાં સદગુરુની કરુણાગે યા તત્ત્વજ્ઞાની મહાપુરુષોનાં હાર્દિક વચને શાસ્ત્રો કે લેખોદ્વારા વાંચતાં, સાંભળતાં, સ્વપરના સ્વરૂપનું ભાન થયું. પરમગુરુના શરણથી અકિંચનભાવ નિર્વિઘપણે ચાહું છું.
ક્યમાં હવે કોઈ પણ વસ્તુની ઈચ્છા નથી. આ ભાવના સંસારસમુદ્રથી તારવા જહાજ સમાન છે. પરિગ્રહ-મમત્વને મહાબંધનરૂપ જાણું છાંડ તે અકિંચન ધર્મ છે. ઉક્ત ધર્મ જેને પ્રગટ થયા છે તેને પરિગ્રહ પ્રત્યે આસક્તિ રહેતી નથી, તથા આત્મધ્યાનમાં લીનતા થાય છે. તે દેહાદિક પરભવમાં મમત્વ રાખતા નથી અને નિજ સ્વરૂપમય રત્નત્રયીમાં પ્રવૃત્તિ કરે છે. ઈન્દ્રિયના વિષયેમાં દોડતું મન અટકી જાય છે અને દેહ પ્રત્યે સનેહ-રાગ-મોહ છૂટી જાય છે. ગમે એવા સાંસારિક સુખને ક્ષણિક અને પરિણામે દુઃખરૂપ સમજે છે, તેથી તેની વાંછા કેમ જ કરે ? ખરો સંવેગ-વૈરાગ્ય જાગતાં ગમે તેવી અને ગમે તેટલી પ્રાપ્ત થયેલી બાહ્ય ઋદ્ધિને તૃણની પેઠે તજે છે. અનાદિ કાળથી જે કઈ સિદ્ધિ પદને પામ્યા છે તે અકિંચન ધર્મની ભાવનાથી પામ્યા છે. તીર્થંકરાદિક સિદ્ધ થયા તે અકિંચન ધર્મનો મહિમા છે. અકિંચન ધર્મ સર્વોત્કૃષ્ટ પણે સાધુપુરુષને હોય છે અને અંશથી ગૃહસ્થને પણ હોય છે. સંતેષ ગે આત્મા ઉન્નતિ સાધે છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૬૩ ]
બ્રહ્મચર્ય ધર્મ
સર્વ ઇન્દ્રિય-વિષયાથી અનુરાગ છેડી બ્રહ્મ કહેતાં જ્ઞાયક સ્વભાવી આત્માએ એમાં ચર્ચા કહેતાં રમણતા કરવી તેને બ્રહ્મચર્ય કહે છે. આત્મભાવમાં રમણતા કરવી તે નિશ્ચયયી બ્રહ્મચર્યાં છે. નિજવીર્ય રક્ષારૂપ ખાહ્ય બ્રહ્મચર્ય થી તેની રક્ષા થઇ શકે છે. જે મનુષ્યેામાં દેવ સમાન ઉત્તમ છે તે બ્રહ્મચર્ય પાળવા સમર્થ છે. બીજા વિષયની લાલસાવાળા પામર મનુષ્યા બ્રહ્મચર્ય પાળવા સમર્થ નથી. તેઓ બાપડા વિષયવિકારને વશ બની આમતેમ ભ્રમણ કરી રહ્યા છે. અત: બ્રહ્મચર્ય વ્રતનું પાલન મહાદુટ છે. જે બ્રહ્મચર્યવાન છે તેને ઇન્દ્રિયા તથા કષાયને જીતવા સુલભ છે. મનરૂપી મટ્ઠાન્મત્ત હસ્તીને વૈરાગ્યભાવરૂપ અંકુશવડે વશ કરીને વિષયસુખથી નિ:સ્પૃહ બની બ્રહ્મચર્ય વ્રતનુ સેવન કરે. કામ ચિત્તરૂપી ભૂમિકામાં જન્મ પામે છે. તેને વશ થઇને જીવ અનેક અાગ્ય પાપકર્મોમાં પ્રવેશ કરે છે. પરિણામે પાતે જ દુ:ખી થાય છે અને જન્માન્તરમાં પણ અધાતિ પામે છે. ભવભીરુ પરિણામદશી હાઈ એવાં અયેાગ્ય પાપકમ થી ખચી શકે છે. બ્રહ્મચર્ય થી સસારા પાર પમાય છે. બ્રહ્મચર્ય વિના વ્રત, તપ, જપ, સર્વ ક્રિયા અસાર છે અને સફળ કાયકલેશ નિષ્ફળ છે. વિષય-સુખ વિરક્ત થશે! તેા આત્મજ્ઞાન પામી આત્મરમણતા કરી શકશે. બ્રહ્મચર્યથી ખને જન્મ પવિત્ર થાય છે તેમ સમજી નવકેાટિશુદ્ધ બ્રહ્મચર્ય પાળવા પ્રયાસ કરા. નબળા હુલકાનિ:સત્ત્વ જનાની સાખત ન કરો. કેઇ પણ માદક ખાન-પાનથી સાવધાનપણે પરહેજ રહેા-દૂર રહેા. રાત્રિભાજનના ત્યાગ કરો. રાત્રિભાજન કામને ઉત્તેજિત કરનાર છે. વિકાર ઉત્પન્ન કરે
Page #83
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી કપૂરવિજયજી તેવાં વસ્ત્ર, અલંકાર તો. એકાંતમાં કોઈ સ્ત્રીની સાથે વાતચિતસંસર્ગ ન કરો. રસલુબ્ધતાથી અનેક દેષ પેદા થાય છે. સંતેષ ગુણ નષ્ટ થાય છે. સમભાવરૂપ મહાન આત્મલાભ તેને સ્વપ્નમાં પણ સાંપડતું નથી, માટે આત્મહિત ખરેખર ઈચ્છતા જ હૈ તો બ્રહ્મચર્યવ્રતની ખાસ રક્ષા કરો.
[ જે. ધ. પ્ર. પુ. ૫૬, પૃ. ૩૧૪ ]
મનનીય વિચારો. ૧. જ્યાં સુધી તમે નિયમોને દઢ વળગી રહેતા નહીં શિખ્યા હો ત્યાં સુધી લખાણમાં કે વિચારમાં તમે બીજાઓને માટે એવા નિયમો નક્કી કરી શકશે નહીં. આ હકીકત જીવન-ચારિત્ર્યને અંગે વધુ લાગુ પડે છે.
૨. કઈ અવર વસ્તુને કિંમતી કે લાભદાયી ન ગણો કે જેથી તમને તમારું વચનભંગ કરવાની ફરજ પડે, કોઈ માણસને તિરસ્કાર પડે, શંકાશીલ બનવું પડે, શ્રાપ આપ પડે અને ઘમંડી વર્તન રાખવું પડે એવી ચીજની તૃષ્ણ ન રાખવી કે જેને બીજાથી છુપાવવી પડે.
૩. એક ચીજ ઘણું જ કિંમતી છે. તે એ કે તમારા જીવનને અસત્યવાદી કે અન્યાયી માણસ સાથે પણ ઉપકારમય વૃત્તિથી સત્ય અને ન્યાયપૂર્વક ગુજારવું.
૪. તમે છેલે અભિપ્રાય-ચૂકાદે આપવામાં ઉતાવળા ન બને. દરેક હકીકત સાંભળે, દરેક દષ્ટિબિંદુને ધ્યાનમાં ત્ય અને કોઈ પણ જાતને ઈન્સાફ જાહેર કરતાં પહેલાં પ્રશ્નને દરેક બાજુથી અવલોકે.
Page #84
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૬૫ ] - પ. કોઈ પણ વાતમાં દાખલ થતા પહેલાં તેના લાભગેરલાભ વિચારો–ધ્યાનમાં . “બલવું સહેલું છે પણ વસ્તુને અમલમાં મૂકવી મુશ્કેલ છે.” આથી જો તમે કાર્યની મુશ્કેલી જાણ્યા પછી તે હાથમાં લે તે તેને પાર ઊતારવું તમારે માટે વધારે સહેલું થશે.
૬. સાચી અને સ્વતંત્ર રીતે વિચારતાં શીખે. બીજાએના નિર્ણયથી તણાઈ ન જાઓ. દરેક મનુષ્ય યા વસ્તુ તરફ નિપક્ષપાતપણે જુઓ અને પછી તમારે માટે સ્વતંત્ર રીતે નિર્ણય કરો.
૭ અભિપ્રાયભેદને ખાતર કેઈને ધિક્કારે નહી. એકસરખાપણા કરતાં વિચારની વિવિધતા વધુ સારી છે. જે તે
જ હોય તો તેને વિનયથી સાચા માર્ગે લાવો-લાવવા પ્રયત્ન કરે.
૮. જ્યાં ઈચ્છા હોય છે ત્યાં માર્ગ મળી રહે છે. તમારા હાથને જે કંઈ કરવાનું મળે તે તમારી સઘળી શક્તિપૂર્વક કરો. જો તમે કઈ વાતમાં ઇંતેજાર હે તે તે ઉત્સાહ અને શક્તિપૂર્વક કરશો એટલે તેને તમે સારી રીતે કરી શકશો.
૯. મકાન, અન્ન, વસ્ત્ર, શરીર અને મનની સ્વસ્થતા, તંદુરસ્તી, જ્ઞાન, ચાતુરી અને જીવનની બધી જરૂરીઆત ને સગવડ મેળવવા તમારે પરિશ્રમ કરવો જ જોઈએ.
૧૦. તમારા પિતાના પુરુષાર્થ ઉપર જ આધાર રાખો. પુરુષાર્થ એક જ ઈચ્છિત પ્રાપ્તિનો માનનીય માર્ગ છે. જે તમે મહેનત કરી શકે તે કેઈની સહાય કે સખાવત ઉપર આધાર રાખે નહીં.
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૬૬ ]
શ્રી કરવિજયજી ૧૧. તમારાથી બની શકતું સૌથી સારું કાર્ય કરે, પણ જો તમે એક સાધારણ કાર્યને પણ સારી રીતે અને હદયપૂર્વક કરો તે તેને વખાણશે નહિ. દરેક જરુરી કાર્ય પ્રમાણિકપણે જાતે બુદ્ધિપૂર્વક કરો.
૧૨. આપ-લે કરવાનું સાધન પિસે હોવાથી આ જગતમાં સંસારીને સુખરૂપ રહેવા માટે તેની પાસે થોડા પૈસા હોવા જોઈએ, પણ પૈસા પાછળ જ પડવું તે આપણા જીવનને આશય-ઉદ્દેશ ન હૈ જોઈએ. ઘણી વખત ધનપ્રાપ્તિ ઘણું અનિષ્ટ પરિણામો તરફ લઈ જાય છે.
૧૩. પૈસાનો સદુવ્યય કરે એ ધનપ્રાપ્તિની સફળતા લેખાય તેથી તેને દુરુપયોગ નહીં કરતાં બને તેટલો સદુપગ કરે.
૧૪. પિસો નહિ પણ પૈસાની તૃષ્ણા જ બધા અનર્થનું મૂળ છે. જે પૈસે વધે તે તમારા હૃદયને તેના ઉપર સ્થાપિત કરે નહીં. દયા-અનુકંપાના કામમાં તમારા પૈસાનો વ્યય કરવાથી તમે જે કંઈ બીજાના ભલા માટે આપશે તેનું ફળ તમને જરૂર મળી રહેશે. ગુપ્તદાન કરે–તમારો જમણે હાથ જે આપે તે ડાબા હાથને જાણવા દ્યો નહીં. નામના કે કીર્તિ માટે દાન નહિ કરો પણ તે સારું છે અને ધનને તે સદુપયેાગ છે એટલા ખાતર જ કરે.
૧૫. સાદું જીવન એ ઘણું આનંદી જીવન (પુણી આ શ્રાવકના જેવું ) છે. દેખાવ અને સુંદરતા(ફેશન-ટાપટીપ)ની પાછળ ન પડે. ઉડાઉ અને પૈસાને બરબાદ કરનાર ન બને. બધી બાબતમાં નજીવી બચતો ઘણી વાર ઘણું ઉપયેગી થાય છે અને પરિણામે પિસે બચાવે છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :.
[ ૬૭ ] ૧૬. જેમ બને તેમ જિંદગીની જરુરીઆતે ઓછી કરે જેથી વધારે પૈસા મેળવવા માટે રાત્રિદિવસ પ્રયાસ ન કરવો પડે.
૧૭. બોલવામાં એટલા બધા નિયમિત થઈ જાઓ કે જેથી અન્યને દુઃખ લાગે તેવું તે બોલાય જ નહીં.
૧૮. લખવામાં પણ એટલા જ સાવચેત રહે કે જેથી કોઈને દુઃખ લાગે તેવું લખવામાં તમારી કલમ જ ચાલે નહીં.
૧૯. અન્યને શ્રીમંત જોઈને રાજી થાઓ, પણ તેવા થવાની અભિલાષા ન કરો. ૨૦. જેમ બને તેમ ગુણ મેળવવાના પ્રયાસમાં જ તત્પર રહે.
જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૭૬ ]
ઉત્તમ શૌચધર્મ. શૌચ એટલે પવિત્રતા–ઉજવળતા. જે બાહાદષ્ટિ જીવ છે તે દેહની પવિત્રતા-ઉજજવળતા માટે સ્નાનાદિક કરવું તેને જ શૌચ કહે છે. સપ્ત ધાતુમય, મળમૂત્રથી ભરેલી કાયા જળથી શુદ્ધ કેમ થઈ શકે ? જે જાતે જ અશુદ્ધ છે તે શુદ્ધ શી રીતે થાય ? ન થાય. કાળા કયલાને ગમે તેટલા સાબુથી ધેઈએ તો પણ શું તે ઊજળા થાય? ન થાય, તેમ આ દેહ પણ મળમૂત્રાદિકથી ભરેલ છે તે સ્વચ્છ પાણીથી ધતાં પણ પવિત્ર થાય નહીં. તેથી સ્નાન માત્ર કર્યાથી પવિત્ર થવાય છે એવી માન્યતા ભૂલભરેલી છે. ત્યારે પવિત્ર કેમ થવાય ? તેને ઉપાય બતાવે છે. ખરી પવિત્રતા આત્માની ઉજજવળતાથી થવા પામે છે. આત્મા, લોભ, હિંસાદિક પાપવડે મલિન થઈ રહ્યો છે; તે પાપમળને નાશ થવાથી આત્મા ઉજજવળ-પવિત્ર થાય
Page #87
--------------------------------------------------------------------------
________________
[૬૮]
શ્રી કરવિજયજી છે. જેનું મન કામ, ક્રોધ, લોભ, મસરથી મલિન થયેલ છે તે જળવતી બાહ્ય સ્નાન કરવા માત્રથી પવિત્ર ન થઈ શકે. ધનની વૃદ્ધિ-અતિભ-તૃષ્ણા-તેનો ત્યાગ કરવાથી શૌચધર્મ આત્મામાં પ્રગટ થાય છે. પરિગ્રહની મમતા છોડી, વિષયલાલસા તજી બાહ્યાભંતર તપમાર્ગમાં પ્રવર્તન કરવું તે શોચધર્મ છે, બ્રહ્મચર્યનું પાલન કરવું તે પણ શોચધર્મ છે, આઠ જાતના મદ દૂર કરી વિનયવાન થવું તે શોચધર્મ છે, વીતરાગ સર્વપ્રણીત પરમાગમને અનુભવ થવાથી અંતરંગ કષાય દૂર થવા પામે છે, તેથી શૌચ ધર્મ પ્રાપ્ત થાય છે. યથાર્થ પવિત્રતા યા આત્માની ઉજજ્વળતા કષાય દૂર થવાથી થાય છે.
પાપથી અંત:કરણ મલિન થવા ન દેવું તે શોચધર્મ છે. જે કઈ સમભાવ–સંતેષ–ભાવરૂપ જળવડે તીવ્ર તૃષ્ણારૂપી મેલને દેવે છે તથા ભેજનમાં અતિ લાલસા તજી સામ્યભાવ આદરે છે, તે ઉત્તમ શોચધર્મવાન છે. અશુભ વાસનાઓને દૂર કરી આત્માને પવિત્ર કરો, એ મોક્ષમાર્ગ છે, એ મોક્ષદાતા છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૪૦૬ ]
ઉત્તમ સંયમધર્મ ઈન્દ્રિયે, મન અને કષાયભાવને અંકુશમાં રાખવાં તે સંયમ ધર્મ છે. જીવહિંસાથી દૂર રહી અહિંસામય વર્તન રાખવું, હિત, મિત, પ્રિય વચન બોલવાં, પરધનની વાંછાને ત્યાગ, કુશીલને ત્યાગ અને પરિગ્રહનો ત્યાગ એ પાંચ વ્રતે દઢતાપૂર્વક ધારવાં તથા પાંચ સમિતિ પાળવી તે સંયમ છે. પાંચ સમિતિનું સ્વરૂપ આ પ્રમાણે સમજી રાખવાનું છે. જતાંઆવતાં જીવવિરાધના ન થાય તેમ યતના પૂર્વક ચાલવું તે ઇસમિતિ છે. વચનની શુદ્ધતા રાખવી તે ભાષાસમિતિ
Page #88
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૯ ] છે. નિર્દોષ શુદ્ધ આહાર ગષણાપૂર્વક લાવી આસક્તિ વગર ભોજન કરવું તે એષણસમિતિ છે. શરીર-ઉપકરણાદિક આંખવડે દેખી શોધીને લેવા-મૂકવાં તે આદાનનિક્ષેપણું સમિતિ છે. તથા મળ, મૂત્ર, કફ વિગેરે એવી નિર્દોષ-નિર્જીવ જગ્યામાં પરઠવવાં કે જેથી બીજા જીવોને ઘાત થાય નહીં, તેમજ અન્યને દુગછા ઉપજે નહીં તે પરિઝાપનિકા સમિતિ છે. ક્રોધાદિક ચાર કષાયનો નિગ્રહ કરે, મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવી, વિષયમાં દડતી પાંચ ઇન્દ્રિયોને વશ કરવી-કાળમાં રાખવી તે સંયમ છે. સંયમથી સમ્યદર્શન પુષ્ટ થવા પામે છે. સંયમ કલ્યાણને માર્ગ છે. સંયમ વગર જીવ દુર્ગતિ પામે છે. સંયમ વિનાની કેવળ બાહા કષ્ટકરણ સર્વ વૃથા છે. ઇન્દ્રિયને વશ રાખવી તે ઈન્દ્રિયસંયમ અને ત્રસ સ્થાવર સર્વ જીવોને સ્વ આત્મા સમાન લેખી તેમની રક્ષા કરવી તે પ્રાસંયમ. આ બંને પ્રકારના સંયમ વગર બાહ કરણ કણકર હાઈ વૃથા છે. સંસારમાં દુ:ખી થતા જીવને સંયમ વિના બીજુ કેઈ અન્ય શરણ નથી. જ્ઞાની પુરુષો તે પ્રમાદ તજી સાવધાનપણે સંયમનું સારી રીતે જાતે સેવન કરતા છતાં તેમની દુર્લભતા ને ઉપયોગિતાને ભવ્ય જનૈને ઉપદેશ દે છે કે સંયમ વગર જીવન નિષ્ફળ છે. સંયમ આ ભવમાં તથા પરભવમાં કલ્યાણકારી છે. સંયમ ગતિરૂપ સરોવરનું શોષણ કરવા સૂર્ય સમાન છે. સંયમવડે ભવભ્રમણનો નાશ થાય છે. તેના વગર ભવને અંત આવતો નથી. ક્રોધાદિ કષાય વડે આત્માને મલિન થવા ન દે તથા બાહ્યવ્યવહારથી સમિતિ અને ગુણિયુક્ત થઈ સાવધાનપણે તે તેને સંયમધર્મની પ્રાપ્તિ ને પુષ્ટિ થવા પામે છે. ઇતિશમ.
જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૪૦ ]
Page #89
--------------------------------------------------------------------------
________________
જ
જ
૦૦
.
%
::
=00
-
ઈઝી
ધાર્મિક લેખો
:
૭૦%
-
Page #90
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૭૧ ] શ્રી જિનમંદિરમાં દેવદર્શને આવનાર બંધુઓ
તથા બહેનોને નમ્ર સૂચના. ૧. સ્વચ્છ-ચોખા-સુઘડ વસ્ત્રાદિક પહેરીને જ પ્રભુદર્શન કરવા જવું.
૨. નિરિસહી પ્રમુખ દશ ત્રિકે અને પાંચ અભિગમ યથાર્થ સમજીને સાચવવા જાતે લક્ષ આપવું અને અણજાણને સમજાવી લક્ષ અપાવવું.
૩. દર્શન કરી રહ્યા બાદ ઘર ભણું જતાં પ્રભુને પુંઠ દઈ ચાલવું નહિ, પણ પા પગલે ચાલવું અથવા પડખાના બારણેથી નીકળવું.
૪. પુરુષોએ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી બાજુએ જ ઊભા રહી દર્શન કરવાં, તેમજ ચૈત્યવંદનાદિક વખતે પણ એ વાત અવશ્ય લક્ષમાં રાખી શાસ્ત્રમર્યાદા કહી છે તેવી પાળવી.
પ. દેવદર્શન, પૂજા-ભક્તિ ખાસ જીવજયણાપૂર્વક થાય તેમ રાખવું. પ્રભુ આજ્ઞામાં ધર્મ કહે છે, આરતિ, પૂજાદિક સંધ્યા અવસરે જ કરી લેવાં ઘટે છે.
૬. શાન્ત અને મધુર સ્વરે જ પ્રભુસ્તુતિ કરવી. ૭. ગુરુ પ્રમુખને વિનય સાચવવા ન ભૂલવું.
૮. પ્રભુ સમીપે કહેવા ગ્ય ચેત્યવંદન, સ્તવન, સ્તુતિ પ્રમુખ દેરાસરમાં કહેવા અને બીજા પર્વ વિગેરેનું માહામ્ય બતાવનારા ચૈત્યવંદન પ્રમુખ સામાયિક, પ્રતિક્રમણ પ્રસંગે કહેવાં.
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કરવિજય છે ૯. દેરાસરની નજદીકમાં કશી આશાતના થવા દેવી નહિ. ૧૦. દેરાસરમાં કે ઉપાશ્રયમાં કોઈ પ્રકારની કુથલી કરવી નહિ.
૧૧. રાગદ્વેષાદિક ઓછો કરી અંત:કરણ સાફ થાય તેમ ઉપગ રાખી આત્મસાધન કરતા રહેવું.
જૈ. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૦૭
દંડકાદિ દ્વાર તથા જીવવિચાર, નવતવાદિ સંબંધી
બે બેલ. જીવવિચાર, નવતત્વ, દંડકાદિ પ્રકરણ ગ્રંથે પ્રથમ ગેખો કાઢવાની રૂઢી આપણામાં પ્રચલિત છે. બાળવય કે જેમાં તેને અર્થને ગ્રહણ કરવા કે વિચારવાની શક્તિ ન હોય તેમાં તેમ કરવાની પદ્ધતિ કોઈ રીતે ઠીક લેખી શકાય, પરંતુ યોગ્ય વયે તે તેના અર્થ–રહસ્યને અવધારવાથી જ તેની સાર્થકતા થઈ શકે. અદ્યાપિ પર્યત એ રૂઢીને અનુસરીને કે ગતાનુગતિકપણે મેટી ઉમર કે જેમાં અર્થ ગ્રહણ કરવાની અને તેનું મનન કરવાની શકિત પ્રાપ્ત હોય છે તેમાં પણ પૂર્વની રૂઢીને જ અનુસરી મોટે ભાગે પ્રકરણને કંઠાગ્ર કરીને જ સંતોષ માનવામાં આવે તે તે વ્યાજબી ન લેખાય. અર્થગ્રહણશક્તિવાળી વયમાં પણ બાળવય જેવી ચેષ્ટા કરી વિરમાય તે વાસ્તવિક ન લાગે એવી બીના છે. તેથી તેવી વયમાં તે ખાસ કરીને ઉક્ત પ્રકરણનું રહસ્ય સારી રીતે (સુસ્પષ્ટ) સમજીને અવધારી શકાય એમ જ થવું જોઈએ. તેમ છતાં આપણું આધુનિક
Page #92
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ ?
[ ૭૩ ] સમાજ તરફ અવકન કરી જોઈએ તે તેમને બહાળો ભાગ પૂર્વની રૂઢીને અનુસરવામાં જ-પછી તે ગમે તે શુભ હેતુને અવલંબીને પ્રચલિત થઈ હોય તે તરફ ઓછી દરકાર રાખીને-સંતોષ પકડત જણાય છે. હવે આ બુદ્ધિવાદ યા હતુવાદના જમાનામાં એવી ગતાનુગતિકતા માત્રને વળગી રહેવાથી અધિક લાભ મેળવી શકાય તેમ નથી, તેથી જે કંઈ પ્રતિક્રમણ-આવશ્યકાદિ સૂત્ર તથા પ્રકરણાદિકનું પઠન-પાઠન કરાય તે રહસ્ય સમજી વિદ્યાથી વર્ગને સમજાવવા અને સારી રીતે તેના ગળે ઉતારવા પ્રયત્ન કરવાની ખાસ જરૂર છે, એમ થાય તે જ તેને આવશ્યકસૂત્ર અને પ્રકરણાદિકને બેધ સરલ થાય અને તેથી તેને અસલ હેતુ પાર પડે, શ્રદ્ધાની શુદ્ધિનિર્મળતા થાય તેમજ હેય (તજવા), ઉપાદેય (આદરવા ગ્ય)નું યથાર્થ ભાન થવાથી આત્મામાં વિવેકકળા જાગે, અને તેથી રૂડું ચારિત્રબળ પ્રાપ્ત કરવાનું સુલભ થાય, એટલે સદ્વર્તનસદાચારનું સેવન કરવા સાવધાન થવાય.
જે પવિત્ર આશયથી સૂત્રકાર તેમજ પ્રકરણાદિક ગ્રંથકાર મહાશાએ ઉત્તમ સૂત્ર તથા પ્રકરણાદિક રચી આપણું ઉપર અમાપ ઉપગાર કરેલ છે તે આશય આપણે સિદ્ધ કરે જ હોય તે જેમ બને તેમ અધિકાધિક કાળજીથી તેને સામાન્ય વિશેષ અર્થ જાણવા અને તેનું મનન કરવા અને તેમ કરી તેમાંથી સારરૂપ તત્વ આદરવા આપણે અવશ્ય પ્રયત્ન કરવો જ જોઈએ, નહિ તે પોપટના મુખમાં રામની પેઠે આપણે પણ શુષ્ક જ્ઞાની બનવાના અને લગભગ વ્યર્થ કાળક્ષેપ કરવાના. એમ ન થવા પામે અને આપણે સમ્યગૂ (યથાર્થ તત્વ)
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી રવિજયજી જ્ઞાન પ્રાપ્ત કરી સુશ્રદ્ધાળુ તથા સદાચારસંપન્ન બનીએ એટલા માટે ઉક્ત સૂત્ર તથા પ્રકરણાદિકને તેના રહસ્ય સાથે ગુરૂગમ્ય સમજવા આપણે પૂર્ણ કાળજી રાખવી જોઈએ. જે વિનય બહુમાનપૂર્વક આત્માથી પણે તેનો અભ્યાસ કરવામાં આવશે તે એવા શુભ બોધદાયક ગ્રંથમાંથી ભવ્ય જનોને ઘણું જાણવાનું (જ્ઞાન), પ્રતીતિરૂપ કરવાનું (સમ્યકત્વ) અને વિવેકપૂર્વક પ્રવૃત્તિમાં મૂકવાનું (ચારિત્ર) એ પવિત્ર રત્નત્રયી પ્રાપ્ત કરવાનું બની શકશે, અથવા એવા પવિત્ર આશયથી જ સહુ કોઈ આત્માથી જનોએ એવા પ્રકરણના અભ્યાસમાં પ્રવેશ કરવો જોઈએ. તેમાં દંડકાદિક દ્વારનો અત્ર પ્રસંગોપાત જણાવવું ઉચિત છે કે છતી બુદ્ધિએ સવિઘાથી વંચિત રહેવું એના જેવું બીજુ ખેદકારક શું ? હંસની પેઠે વિવેકથી તસ્વાતત્વને વિચાર કરી તેમાંથી સાર તત્વ મેળવી લેવું એ જ બુદ્ધિ પામ્યાનું ફળ છે. વિષય, કષાય, નિદ્રા, વિકથાદિક પ્રમાદ આચરણ તજી, આત્માના એકાન્ત હિત માટે સર્વોક્ત ઉત્તમ વ્રત-નિયમ અંગીકાર કરીને તેને યથાર્થ રીતે પાળવા એ જ આ અમૂલ્ય માનવદેહ પાયાનું ફળ છે.
જીવની જડતા દૂર થાય અને નિર્મળ જ્ઞાનપ્રકાશ પ્રગટ થાય, સુંદર કેળવણીખાતામાં ન્યાયપાર્જિત દ્રવ્યનો વ્યય કરે એ જ લમી પાયાનું સાર્થકય છે, તેમ જ પ્રાણુઓનું મન પ્રસન્ન થાય અને તેમનું હિત પણ થાય એવું સમાચિત સત્ય વચન બોલવું એ જ વાચા પામ્યાનું ઉત્તમ ફળ છે. સ્વપકલ્યાણ માટે સતત ઉદ્યમ કર્યા કરે, પ્રમાદ રિપુને વશ ન થવું, વિષય આસક્તિથી દૂર રહેવું, અને સદ્દભાગ્ય
Page #94
--------------------------------------------------------------------------
________________
લેખ ઞગ્રહ : ૮ :
{૭૫ ]
યેાગે પ્રાપ્ત થયેલી સકળ શુભ સામગ્રીને સાર્થક કરી લેવી એ જ આ દુર્લભ માનવ ભવ પામ્યાનું ઉત્તમેાત્તમ ફળ સમજવાનુ છે. શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી કહે છે કે- મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ્ય એ ચાર ઉત્તમ ભાવનાપ રસાયણનુ સેવન કરવુ. પ્રાણી માત્ર ઉપર સમાન ભાવ રાખી તેમનુ હિતચિન્તવન કરવુ તે મૈત્રી, તેમને સુખ સમૃદ્ધિવંત અથવા સદ્ગુણુશાળી દેખી દિલમાં પ્રસુતિ થવું તે મુદિતા યા પ્રમાદ, તેમાંના કેાઈને દીન-દુ:ખી દેખી તેમનુ દુ:ખ દૂર કરવા તન, મન, ધનથી પ્રયત્નશીલ બનવું તે કરૂણા અને અતિ નિય-કઠાર પરિણામી પાપી પ્રાણી ઉપર પણ રાગદ્વેષ તજી, તેને કર્મ વશ સમજી, સમભાવે રહેવું તે માધ્યસ્થ્યભાવ અતિ લાભદાયક સમજવા, ઉક્ત ભાવના સહિત જે શુભ કરણી કરવામાં આવે તે જ જીવને કલ્યાણકારી નીવડે છે, તે વગરની કરાતી સઘળી કરણી યથ લેશ-કષ્ટરૂપ થાય છે. એ મુદ્દાની વાતને ખૂબ લક્ષમાં રાખી સુજ્ઞ ભાઇ વ્હેનાએ એક ક્ષણુ માત્ર પણ પ્રમાદ નહિ કરતાં ઉક્ત ઉત્તમ ભાવનારસાયણનું ખાસ સેવન કરવુ કે જેથી સ્વપરનું અવશ્ય કલ્યાણ થવા પામે. જ્ઞાની કહે છે કે છતે કાને જે હિતવચન શ્રવણુ ન કરે તે અધિર-હેરા છે, છતી જીભે હિતવચન ન વઢે તે મૂક-મુંગા છે અને છતી આંખે કાર્ય કરે તે અંધ છે. તત્ત્વમેધ પામ્યાનું એ જ ફળ છે કે દુ:ખના માતજી સુખના માગ સ્વીકારવા. [ જૈ. ૧. પ્ર. પુ. ૩૩, પૃ. ૧૩૭]
નવપસાર.
૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, ૫
Page #95
--------------------------------------------------------------------------
________________
| ૭૬
શ્રી કપૂરવિજયજી
સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચાત્રિ અને ૯ તપ. એ પવિત્ર નવપદ ભવ્યાત્માઓએ સદાય આરાધવા ચેાગ્ય છે. અરિહંતાદિક પાંચ ધર્મી અને દનાદિક ચાર ધર્મરૂપ છે. નિશ્ચય ને વ્યવહારથી ઉક્ત નવપદનું સ્વરૂપ અવધારી તેનું તન્મયપણે ધ્યાન–ચિન્તવન કરનાર ભવ્યાત્મા પાતે જ પૂજનિક થવા પામે છે. તેનું વિશેષ( સવિસ્તર ) વર્ણ ન નવપદ માહારમ્યમાં સમાવેશિત પ્રાકૃત નવપદ પ્રકરણમાં સક્ષિસ વ્યાખ્યાન સહિત કરવામાં આવેલ છે. દરેક ખપી ભાઈહેને ઉક્ત પ્રકરણને પ્રેમપૂર્વક અભ્યાસવું અને તેમાંના સાર સમજી તેવા ઉત્તમ ગુણુ પાતાના આત્મામાં પ્રગટાવવા પ્રયત્ન સેવવા ઉચિત છે. ઉક્ત પ્રકરણને લક્ષ્યપૂર્વક અભ્યાસ કરતાં ખરેખર લાભ થવા સંભવ છે. અરિહંત પ્રભુ સન્માર્ગદેશક હાવાથી, સિદ્ધ પરમાત્મા અવિનાશીપણાથી, આચાય મહારાજ શુદ્ધ આચા રના પાલનવર્ડ, ઉપાધ્યાય મહારાજ ઉત્તમ પ્રકારના વિનય ગુણવર્ડ અને સાધુ મહારાજ સન્માર્ગમાં સહાયક ગુણવડે ખાસ પૂજવા-માનવા–સત્કારવા ચેાગ્ય છે. દર્શન-સમકિત, જ્ઞાનઅર્થ ખાધ, ચારિત્ર-નિજગુણમાં સ્થિરતા અને ઇચ્છાનિરોધરૂપ તપના યથા સેવનથી પૂર્વે અનત આત્માએ પૂર્વક્ત અરિ હું તાર્દિક પદવી પામીને અવિચળ સુખશાન્તિને પામ્યા છે, વર્તમાનમાં પામે છે અને ભવિષ્યમાં પામવાના છે, તેથી જ તે મુખ્યપણે આરાધ્ય છે. [જૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૪]
ધર્મ રહસ્ય.
સહુને સ્વઆત્મા સમાન લેખી અને એટલી અનુકૂળતા સાચવવી. કાઇને સ્વાર્થવશ પ્રતિકૂળતા ઉપજાવવી નહીં.
Page #96
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
| ૭૭ ] પ્રાણાને પણ અસત્ય ન જ બોલવું એવી દઢ ટેકવાળા પ્રાણીઓ ધર્મને લાયક છે.
પ્રિય અને પશ્ચત હિત)રૂપ થાય એવું જ તથ્ય-સત્ય બોલવું જોઈએ.
પૈસા અગિયારમાં પ્રાણ લેખાય છે. આજીવિકાનું સાધન ખુંચવી લીધા પછી શાના આધારે પ્રાણુ ટકી શકે ?
અનીતિ-અન્યાય અને અપ્રમાણિકતા પ્રાણાને પણ આદરવા ન જ ઘટે.
દ્રઢ નીતિથી વર્તન એ જ ઉદયની નિશાની, અને અનીતિભર્યું આચરણ એ નજદીકમાં થનારી પાયમાલીનું લક્ષણ સમજી હિત લાગે તેમ વર્તવું.
પરસ્ત્રીને માતા જેવી લેખવી, વિકારભરી દષ્ટિથી તેના પ્રત્યે જેવું ન ઘટે.
પરસ્ત્રી અને વેશ્યાગમનથી કુશીલ બનેલ સ્વછંદી જનની જહદી પાયમાલી થવા પામે છે. માંસ, દારૂ, શિકાર, ચેરી અને જુગાર એ બધાં કુવ્યસનોથી ચેતી દૂર રહેનાર જ સુખી થઈ શકે છે.
લેશ, કુસંપ, વેરવિરોધાદિકથી સઘળે આ ભવ તેમજ પરભવમાં દુઃખની પરંપરા ચાલ્યા કરે છે. સુલેહ શાન્તિથી જ સુખ સંભવે છે.
લેભ-તૃષ્ણા તજ્યા વગર ખરું સુખ મળતું નથી. ખરી સંતોષવૃત્તિથી જ ખરૂં સુખ મળે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૧૧૧]
Page #97
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી સમકિત, સમ્યકત્વ અથવા સમ્યગદર્શન. તત્વાર્થ–સર્વજ્ઞકથિત ભાવને યથાર્થ માનવા (જાણવા અને આદરવા બનતે ખપ કરવા ) રૂ૫ સમતિ દરેક મોક્ષાથી ભવ્ય આત્માએ અમૂલ્ય ચિતામણિ રત્નની જેમ યત્નથી સેવન કરવા યોગ્ય છે.
સર્વથા રાગ, દ્વેષ અને મોહજિત, નિર્મળ જ્ઞાન, દર્શન અને ચારિત્રધારી તથા અનંતી શક્તિ પ્રાપ્ત થયેલ પરમાત્મા સર્વજ્ઞ કહેવાય છે. રાય રંકને ભેદભાવ રહિત જે એકાન્ત હિતકારી ઉપદેશ આપે છે તેવા શુદ્ધ દેવ, ગુરુ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી તેમણે બોધેલા સત્ય-હિતમાર્ગને યથાશક્તિ સેવવા પ્રમાદ રહિત પ્રયત્ન કરતા રહેવાથી સમકિતની પ્રાપ્તિ, રક્ષા અને પુષ્ટિ થવા પામે છે.
સમકિત સહિત કરાતી ધર્મકરણ મોક્ષદાયક બને છે. અજ્ઞાન, સંશય ને વિપરીત શ્રદ્ધારૂપ મિથ્યાત્વ દેષ તજવાથી જ નિર્મળ સમ્યકત્વ ગુણ પ્રગટે છે. દુર્લભ ને અમૂલ્ય ચીજ પુન્યાગે ને પ્રયત્નોગે પામી તેને સાવધાનતાથી સાચવવામાં આવે તો જ તે ટકી રહે છે, અન્યથા તેને અળગી થઈ જતાં વાર લાગતી નથી. સમકિતને સાચવવા માટે ભારે કાળજી રાખવી ઘટે છે. સમકિતના ૬૭ બેલથી તે સિદ્ધ થઈ શકે છે. ઈતિશમ. [જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૧૦૯ ]
સૂત વચનામૃત-ઉત્તમ કરણ કરવાની કળા. જબ તું આ જગતમેં, લેક હસે તું રોય; એસી કરણ અબ કરે, તુમ હસે જગ રોય.” ૧
Page #98
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૭૯ ] - જ્યારે તું જમે ત્યારે લોકે હત્યા-ખુશી થયા ને તું રે હતા, વિચારીને એવી કરણી કર કે જેથી પછવાડે અથવા તારા મરણ બાદ લોકો રૂવે અને આનંદથી મૃત્યુ પામે અર્થાત આ જન્મમાં એવી કરણ કરી લે કે જેથી તારી સદગતિ થાય ને લેક પ્રશંસા કરે.
સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ; જાકે હૃદયે સાચ હય, તાકે હૃદયે આપ.” ૨
પ્રિય, પ ને સત્ય બોલવું, બોલેલો બોલ ગમે તે ભોગે પાળવે, એ કઠણ તપ છે. એથી વિપરીત બેલવું ને ચાલવું એ મહાપાપ છે. જેના હૃદયમાં સાચ વસ્યું છે તેના હૃદયમાં પ્રભુ પિત વસ્યા જાણવા. “કહેના મીઠી ખાંડસી, કરના બિકી લેય; ર્યું કહેની સું રહેની રહે, તો બિખકા અમરત હોય.”
જીવને કથની કરવી ખાંડ જેવી મીઠી લાગે છે અને કરણી કરવી ઝેર જેવી કડવી લાગે છે, જે કથની પ્રમાણે કરણ કરતાં આવડે તે વિષનું અમૃત થવા પામે. “જેવી કરણું તેવી પાર ઉતરણ જાણી હવે કલ્યાણનો ખરો માર્ગ સ્વીકાર.
જા તેને કાંટા બુવે, તેકે તું બે કલ; તોકે કુલપે ફૂલ હય, વાકે કાંટા સૂલ. ૪
જે તને વિઘ કરે-દુખ દે તેને તું સુખ-સંતોષ આપજે. તેથી તને પિતાને સુખ-સંતોષ સાંપડશે અને સામાને કાંટા ભેંકાશે–દુઃખ થશે.
આપન ભૂલે ઠગાઈએ, ઔર ન ઠળિયે કેય, આપ ઠગાયે સુખ ઉપજે, પર ઠગિયા દુઃખ હેય."
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી કપૂરવિજયજી આપણને સરલ જાણીને કદાચ કોઈ ઠગી જાય કે ઠગવાને ઘાટ ઘડે તો ભલે, પણ તેનો બદલો વાળવા તેને ઠગવાને કે દુ:ખ દેવાનો વિચાર પણ કરવો નહિ. પોતે ઠગાઈ છૂટવું સારુ પણ વંચના-ઠગાઈ–દગાબાજી કરવી બૂરી-દુઃખદાયી છે. લિખના પઢના ચાતુરી, એ સબ બાતાં સહેલ; કામ દહન મન વશ કરન, ગગન ચટન મુશકેલ. ૬
લખવું, ભણવું, ચતુરાઈ કરવી એ સઘળી વાતો સહેલી છે, પણ વિષયવાસના નાબુદ કરવી, મનને વશ કરવું ને પરમાત્મસ્વરૂપને પામવું એ બહુ મુશ્કેલ છે. પિથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કેય; અઢાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હેય. ૭
કેવળ પુસ્તકો વાંચી વાંચી જિંદગી પૂરી કરે છતાં પંડિત થઈ ન શકાય, જ્યારે શુદ્ધ-નિ:સ્વાર્થ પ્રેમના માત્ર અઢી અક્ષર સારી રીતે આવડે ત્યારે જ ખરા પંડિત થવાય. કેવળ પોથી–પંડિત મદમસ્ત હોય છે ત્યારે શુદ્ધ પ્રેમી સુનમ્ર-નિરભિમાની બને છે. પેલો ઉદ્ધત બની આત્માને ભૂલે છે ત્યારે બીજે આત્માને પિછાને છે–પામે છે. આમ તત્વ જાને નહીં, કેટી કેટી થે જ્ઞાન; તારે તિમિર ભાગે નહીં, જબ લગ ઉગે ન ભાન. ૮
આત્મતત્વને યથાર્થ સમજ્યા વગર ને આત્મામાં લશ્યઉપયોગ જાગ્યા વગર, ગમે તેટલું જ્ઞાન ભણે, ગણે કે કથે પણ તેથી અંતસ્તમ-હાંધકાર નાસે નહીં. સૂર્યને ઉદય ન થાય ત્યાં સુધી ગમે તેટલા તારાઓથી અંધારું નાસે નહીં.
Page #100
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૮૧ ] જ્ઞાની ગાથા બહ મિલે, કવિ પંડિત અનેક શમરતા ઔર ઇંદ્રિજિતા, કોટિ મચ્ચે એક. ૯
મોઢેથી ખાલી જ્ઞાનની વાતો કરનારા તે ઘણા મળે છે, તેમ જોડકણું કરનારા ને પંડિતમાં ખપનારા પણ અનેક મળી આવે છે, પરંતુ શુદ્ધ સ્વરૂપમાં રંગાયેલા આત્મારામી જ્ઞાનીજન તેમજ ગમે તેવા વિકારજનક કારણે વિદ્યમાન છતાં તેથી નહીં લેપાતા-વિકાર નહીં પામતા-નિલેપ રહેતા-આસક્તિથી અળગા રહેતા-સઘળી ઇંદ્રિયોને કબજે રાખનારા તે કેટિ મધ્યે કોઈક વિરલા જ હોય છે. એવા આત્મારામી ઉત્તમ મહાત્માને શરણે રહેનારનું પણ કલ્યાણ થાય છે. કુલ મારગ છેડા નહીં, રહા માયામેં મેહદ પારસ તે પરસા નહીં, રહા લેહકા લેહ. ૧૦
ગમે તેટલું ભણે પણ પિતાના અપલક્ષણે, કુટેવ, કુવ્યસનાદિક તજે નહીં, મેહ-માયામાં જ મુંઝાઈ રહે, આત્મારામી ઉત્તમ જ્ઞાની વૈરાગી સંત મહાત્માને સંગ ન કરે કે તેમનાથી ખરું આત્મતત્ત્વ ઓળખી ન લે, જ્યાં ત્યાં કેવળ આપબડાઈ જ કર્યા કરે તે અંત સુધી લેઢા જેવો કઠણ હૃદયને મૂર્ખ ને મૂર્ખ જ રહે. આત્માને બરાબર ઓળખ્યા વગર ને આત્મલય જાગ્યા વગર ગમે તેટલું ભર્યું ગયું નકામું, કેવળ ગર્દભ પર ચંદનના ભારની જેમ બોજારૂપ જાણવું. એક ધર્મ–કળા વગરની બીજી ગમે તેટલી કળા નકામી જેવી કહી છે; અને એક ધર્મ કળાવડે બાકીની બીજી બધી કળાની સાર્થકતા થઈ શકે છે. ધર્મકળા પ્રાણસમી અણમૂલી જાણવી
Page #101
--------------------------------------------------------------------------
________________
[૮૨]
શ્રી કપૂરવિજયજી
અને બાકીની બીજી બધી કળા ખેાળીયાસમી જાણવી. પ્રાણસમી ધર્મ કળાના યેાગે જ બીજી બધી કળાની સાકતા લેખાય.
બડા અડાઇ ના કરે, બડા ન ખેલે ખેલ; હીરા સુખસે ના કહે, લાખ હમારા માલ, ૧૧
મેાટા દિલાવર દિલના ગુણગભીર સાધુજને કદાપિ આપખડાઇ કરતા નથી, જે પેાતાનામાં ન હેાય તેના ખાટા આર્ડ ખર–મિથ્યાભિમાન પણ કરતા નથી, અથવા જેને! પેાતાનાથી નિર્વાહ થઈ ન શકે તેવા મેટલ પણ ખેાલી નાંખતા નથી, પાળી ન શકાય તેવી પ્રતિજ્ઞા કરતા નથી, જેટલુ પળી શકે તેટલું જ કહે છે. અથવા ખેલે છે થાડુ ને કરે છે ઘણુ એવી ઉત્તમ સજ્જનની રીતિ-નીતિને અનુસરીને રહે છે. જેમ ગમે તેવા કિંમતી હીરા હાય પણ તે પાતાનું મૂલ્ય પાતાના મુખથી કહેતા નથી, તેના પરીક્ષક ખરા ઝવેરી લેાકેા જ ગુણની કદર કરી શકે છે, અને તેના આદર કરી શકે છે, તેમ ખરા ગુણાનુરાગી સજના એવા ઉત્તમ ગુણ-ગભીરજાને
ઓળખી શકે છે.
નિદા હમારી જો કરે, મિત્ર હમારા સાય; બિન સાબુ બિન પાનીસે', મેલ હમારા ધાય, ૧૨
જે કાઇ પરિશ્રમ ઉઠાવી અમારી–અમારા અવગુણુની નિંદા કરે છે તે અમારા મિત્ર છે, કેમકે તેઓ સાબુ પાણી વગેરેનુ કશું મૂલ્ય લીધા વિના અમારા મેલ ધેાવે છે. એવા મિત્ર કાઇ મળે કે જે પેાતાના ભાગે-પાતે મલિન બની આપણા દોષ-મળ ધાઇને સાફ કરે ?
Page #102
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૮૩] અતિ ભલા નહિ બેલના, અતિ ભલા નહિં ચૂ૫; અતિ ભલા નહિ બરસના, અતિ ભલા નહિ ધૂપ. ૧૩
જેમ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તેમજ અતિતાપ લાભને બદલે હાનિ કરે છે, તેમ વગર જરૂરનું જેમ આવ્યું તેમ બેલ્યા કરવું તેમજ ખાસ જરૂરી વખતે મોન રહેવું તે પણ સારું નથી. ઝગરા નિત્ય બરા, ઝગરા બૂરી બલાય; દુઃખ ઉપજે ચિતા દહે, ઝગરામે ઘર જાય. ૧૪
કજીયાનું મોં કાળું કરજે-કજીઆથી સદા ચેતીને રહેજે, કેમકે કોઠી ધાતાં કાદવ જ નીકળે. કજીઓ-ઝગડો કરે એ બૂરી દશા લાવનારી ભારે બલા છે. એનાથી અનેક પ્રકારનાં દુ:ખ ઉપજે છે ને ચિન્તા અંતરને બાળી નાંખે છે. અરે ! એથી સુખશાતિને, ઋદ્ધિસિદ્ધિન, માનમરતબાને-ઈજજતઆબરૂનો ને દ્રવ્ય ભાવ પ્રાણને પણ નાશ થાય છે.
સે કેસ સજજન બસે. જાનું હિરદા મજાર; કુનેહી ઘર આંગને, જાનું દરીયા પાર. ૧૫
ખરા પ્રેમી સજજનો ગમે એટલાં દૂર વસ્યા હોય તે પણ જાણે આપણી પાસે જ વસ્યા હોય એવી મીઠાશ-વ્હાલપ ઉપજે છે, ત્યારે માત્ર સ્વાના જ સગા એવા નિ: સનેહી અથવા મુખે મીઠા ને દીલમાં જૂઠા એવા કુનેહી જને ઘરના આંગણુ પાસે જ હોય તે પણ તે નકામાં કલેશકારી થવા પામે છે. એવા કુસ્નેહીની સંગત કરવા દિલ ચાહતું નથી. જલમેં બસે કુમુદિનીચંદા બસે આકાશ; જે જાકે હિરદે બસે, સે તાહિકે પાસ. ૧૬
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૮૪ ]
શ્રી કપૂરવિજયજી
ચદ્રવિકાસી કમળ-કુમુદિની જળમાં રહે છે અને ચંદ્ર આકાશમાં રહે છે, તેમ છતાં ચંદ્રને દેખી તે વિકસે છે-પ્રકૃધ્રુિત થાય છે. તેમ ગમે તેટલા દૂર રહ્યા છતાં જે એક બીજાના હૃદયમાં વસે છે-એક બીજાને ચાહે છે તે તેમની પાસે રહ્યા જેવી મીઠાશ આપે છે.
સજ્જન એસા ચાહિયે, દુલ્યા દે નહિ દોષ; મેઘા ભેદ્યા દુ:ખ દિયા, મધુરા મેલે બેટા. ૧૭
સજ્જન તા એવા હાય કે તેમને દુર્ગાત્ર ઉપજાવ્યા છતાં તેઓ આપણને દૂષણુ કે નહીં, આપણેા દોષ કાઢે નહીં, આપણું અહિત તાકે નહીં કે કરે નહીં; પરંતુ તેમને ગમે તેટલેા ખેદ ઉપજાવ્યેા હાય, તાડના કરી હાય કે દુ:ખ દીધું હાય તા પણ તે આપણું! વાંક નહીં કાઢતાં પેાતાની જ ભૂલ શેાધી કાઢી સુધારે, લગારે કડવાશ ન કરે, માઢું ફેરવી ન એસે; પરંતુ પેાતાની ભૂલ આગળ કરી નમ્રભાવે નિવેદન કરે અને મધુરી વાણી મેલે.
પ્રેમ-પ્રીતસે' જો મિલે, તાકા મિલિએ ધાય; કપટ રાખકે જો મિલે, તાસે મિલે ખલાય. ૧૮
જે ખરા પ્રેમથી, શુદ્ધ ભાવથી આપણને મળે-મળવા આવે તેમને તારેાતાર મેળવી લગારે સ`કેચ રાખ્યા વગર ભેટી પડીએ; પરંતુ જે કપટ કેળવી પેાતાના કલ્પિત સ્વા સાધવા માટે જ મળવા ચાહે એવા સ્વાર્થ સાધુને તે। દૂરથી જ નમસ્કાર કરવા ભલા, તેમને મળવાથી કે આશ્રય આપવાથી આત્માને સતાષ મળવાના સંભવ જ નથી,
Page #104
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૮૫] દિલભર દિલસે જે મિલે, જા દિલ દગા ન હોય સે દિલ કબુ ન બિસરે, કટિક કરે છે કેય. ૧૯
જે નિસ્વાર્થ ભાવે ખરા દિલથી મળે છે તેની પ્રીતિ ગમે છે ને નભે છે–રહે છે, વિસારી પણ વિસરતી નથી. બીજી બેટી પ્રીતિ નથી નભતી. પ્રેમ છુપાયા ના છુપે, જા ઘટ ઉમેગ્યા હોય; જદિય મુખ બોલે નહિ, નેન દેત હય રેય. ૨૦
જેના અંતરમાં શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ પ્રગટ્યો-ઉલસ્યો હોય તે કદાચ મુખથી બેલી ન જણાવે, તો પણ તેના નેત્રમાંથી નિસરતાં પ્રેમાશ્રુ તેની પ્રતીતિ કરાવે છે, તેનું અંતઃકરણ અત્યંત કમળ બન્યું રહે છે, તેની ખાત્રી તેનાં પ્રેમાશ્રુભીનાં નેત્રે આપે છે, શીતળ અશ્રુબિંદુઓ તેની સાક્ષી પૂરે છે. ઘડી ચડે ઘડી ઉતરે, વોહ તે પ્રેમ ન હોય; અઘટ પ્રેમ હિરદે વસે, પ્રેમ કહિયે સાય. ૨૧
જે પ્રેમ-રંગ ટકી ન રહે, ફીકો પડે તે ખરો પ્રેમ કહેવાય નહીં, ખરો પ્રેમ તો હૃદયમાં પ્રગટયા પછી કાયમ બ બન્યા જ રહે. જા ઘટ પ્રેમ ન સંચરે, એ ઘટ જાનું મસાન; જૈસે ખાલ લુહારકી, સ્વાસ લેત બિનપ્રાન, રર
જેના દિલમાં પ્રેમ સંચાર નથી, કમળતા નથી, આસ્તિકતા નથી, તે દીલ સૂનું સ્મશાનતુલ્ય જાણવું. લુહારની ધમ્પણ જેમ પ્રાણવગર પણ હવાથી ઊંચી નીચી થયા કરે છે,
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રી કરવિજયજી તેમ શુદ્ધ તત્વ પ્રત્યે પ્રેમ વગર શુન્ય હૃદયવાળે જીવ વ્યર્થ શ્વાસોશ્વાસ લીધા કરે છે. જહાં પ્રેમ તહાં નેમ નહિ, તહાં ન બુદ્ધિ વહેવાર; પ્રેમ મગન જબ મન ભયા, કેન પૂછે તિથિ વાર. ૨૩
જ્યાં શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ પ્રગટે ત્યાં કંઇ હદ-મર્યાદા રહેતી નથી, ત્યાં બુદ્ધિ વ્યવહાર-લેવાદેવાની સરત કરી શકાય નહિ, પાલવે નહીં. મન જ્યારે ખરા પ્રેમરસમાં મગ્ન થઈ જાય ત્યારે તિથિ વાર પૂછવાની ગરજ પણ ન રહે. અસીમ પ્રેમનો પ્રવાહ અખલિત વહેતા જ રહે, ત્યાં તિથિ વાર પૂછવાને કે નક્કી કરવાને અવકાશ જ કયાં રહે છે? પ્રેમ બિના નવિ ભેખ કછુ, નાહક કરે છે બાદ; પ્રેમ ભાવ જબ લગ નહિ, તબલગભેખ સબ બાદ. ર૪
શુદ્ધ પ્રેમની ભાવના વગર ભેખ ધારણ કરે છે તે ફોગટ આડંબર કરવા જેવો છે, કેમકે જ્યાં સુધી શુદ્ધ તત્વ માટે પ્રેમ પ્રગટ નથી ત્યાં સુધી તેવા બાહ્ય ભેખને આડંબર માત્ર કરવાથી આત્માનું કલ્યાણ થઈ શકતું નથી. કાજળ તજે ન શ્યામતા, મુક્તા તજે ન વેત; દુરિજન તજે ન કુટિલતા, સજજન તજે ન હેત. રપ
કાજળ-મશી પોતાની કાળાશ ન તજે અને મુક્તાફળમોતી પિતાની વેતતા–સફેદતા ન તજે તેમજ દુજેન પિતાની દુર્જનતા-દુષ્ટતા ન તજે અને સજજન પિતાની સજનતાઉત્તમતા ન તજે એ તેમને સ્વભાવ છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહે :
[ ૮૭ ]
હરદી જરદી ના તજે, ખઢરસ તજે ન આમ; ગુનીજન ગુનકા ના તજે, અવગુણ તજે ન ગુલામ. ૨૬
હળદર પેાતાની પીળાશ ન તજે અને કેરી તેની કુદરતી ખટાશ ન તજે; તેમ ગુણીજન-સજ્જન પેાતાની સહજ સજ્જ નતા તજતા નથી, તેમજ નીચ-નાદાન-ગમાર પેાતાની નીચતા-નાદાનત્તા તજતા નથી.
દુરજનની કરુણા બુરી, ભલા સજ્જનકો ત્રાસ; સૂરજ જબ ગરમી કરે, તબ બરસનકી આસ. ૨૭
દુઃ-દુનની ક્ષણિક કૃપા-પ્રસાદી-પ્રસન્નતા મેળવવી તે પણ છૂરી ભયંકર છે, ત્યારે સજ્જન-સાધુ-પવિત્ર આત્માના લાંબે ત્રાસ–ગુસ્સે સહી લેત્રે તે સુખકારી છે; કેમકે સૂર્ય જ્યારે ખૂબ તપે છે ત્યારે જ વરસાદ આવવાની આશા રહે છે. તરુવર કદી ન ફેલ લખે, નદી ન સચે નીર; પરમારથકે કારણે, સતા ઘસે શરીર. ૨૮
સત્ત મહાત્માએ
આખા વિગેરે વૃક્ષેા પાતે પેાતાનાં ફળ ખાઈ જતા નથી અને નદીએ પેાતાનું નીર સંઘરી રાખતી નથી, પણ પથ્થર મારનારને પણ વૃક્ષેા ફળ આપે છે અને અશુચિ કરનારને પણ નદીએ જળ આપ્યા કરે છે. તેમ ગમે તેટલી મુશીબતાને સહન કરતાં છતાં ભલું થાય તેટલું કરવા ચૂકતા નથી. ખાતર પેાતાનાથી બને તેટલું સહન પણ મનમાં દુ:ખ-દીનતા લાવ્યા વગર જ કરે છે.
તેએ
કરતા રહે છે, અને તે
ખીજાઓનુ જેટલું પરમાર્થ સાધવા
તરુવર સરવર સંત જન, ચેાથા વરસા મેહ; પરમારથકે કારને,
ધરિયા દેહ. ર૯
ચારા ચારા
Page #107
--------------------------------------------------------------------------
________________
[ ૮૮ ]
શી કપૂરવિજયજી આંબા વિગેરે શ્રેષ્ઠ વૃક્ષે, સજળ સરોવર, સંત-સાધુજનો અને મેઘરાજ–વરસાદ એ સઘળા પરમાર્થની ખાતર પોતાનું જીવન ટકાવે છે, પિતાના સ્વાર્થની ખાતર નહીં. એ પ્રગટ પ્રત્યક્ષ પ્રમાણથી નીરખીને આપણે સહુએ આપણાથી બને તેટલું તેનું અનુકરણ કરતા રહેવું જોઈએ, ભલું કરતાં શિખવું જોઈએ ને ભૂંડું કરવાથી વિરમવું જોઈએ. સારા કામમાં બનતી સહાય કરવી ને નબળા કામથી વેગળા રહેવું ખરા ગુણીજનને શોધી તેમને શરણે રહેવું, તેમનો ત્રાસ સહેક પણ તેમને ત્રાસ ઉપજાવવો નહીં. સગુણીની પ્રશંસા કરવી, તેમની નિંદા ન જ કરવી. કૃતજ્ઞ થવું પણ કૃતન ન થવું. તે જ શ્રેય થવાનું છે એમ સમજવું.
[જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૪૭] યાત્રા પ્રસંગે દેવગુરુને ભેટતાં રાખ જેતે વિવેક
૧ શાસ્ત્રમાં દેવ અને ગુરુને સરખા લેખવા કહ્યા છે. તત્વની ઓળખ આપનાર ગુરુદેવને કેઈક રીતે વધારે ઉપગારી પણ લેખવવા યોગ્ય છે. તે અગત્યની વાત વિસારી દઈ બહુધા શુષ્ક ક્રિયાનું સેવન કરાય છે, તેને બદલે વસ્તુતત્વને ઓળખી આમલક્ષપૂર્વક સરસ ક્રિયા-કરણી દેષવર્જિત કરાય તે ખાસ ઈચ્છવા ગ્ય છે.
૨ યાત્રા પ્રસંગે “જયણા” પાળવા બહુ ઓછું લક્ષ્ય રખાય છે. સર્વે જીવે જીવવા ઈચ્છે છે, મરવા નથી ઈચ્છતા તે વિસારી દેવાય છે અને યાત્રાની ગણત્રી ઉપર જ વધારે લક્ષ્ય રખાય છે. તેને બદલે જયણાપૂર્વક પ્રસન્નતાથી સારી યાત્રા કરાય તેવું લક્ષ્ય રાખવું ઘટે છે.
Page #108
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૮૯ ] ૩ શાસ્ત્રમાં અમુક અવગ્રહ-મર્યાદા–અંતર રાખી દેવગુરુની સેવા-ભક્તિ-સ્તુતિ-સ્તવનાદિક કરવા ફરમાવ્યું છે. તેમાં પણ બહુધા મંદ આદર થતો જાય છે. દેરાસરમાં ઉત્કૃષ્ટ ૬૦ હાથને, જઘન્ય ૯ હાથને અવગ્રહ રાખવા ફરમાન કરેલ છે, તે પ્રમાણે વર્તવાથી આજ્ઞાનું પાલન થાય છે ને આશાતનાથી પણ બચાય છે. તે રીતે જ ગુરુવંદન પ્રસંગે પણ ગુરુને અવગ્રહ સાચવવા ફરમાન છે. તે મુજબ વર્તન વાથી જ લામ સંભવે છે. એવો ખ્યાલ વંદન કરનારને યથાર્થ આવે એ સચોટ ઉપદેશ મળવો જોઈએ. તે જ પેસી ગયેલી મંદતા-શિથિલતા ઓછી થવા પામશે; નહિ તો ગૃહસ્થને પરિચય વધતે જવાથી ધીમે ધીમે ગોટાળે વધી પડવાથી શાસનની હેલના થવા પામશે.
૪ સાત પ્રકારની શુદ્ધિ સાચવવા પૂરતું લક્ષ્ય રાખવું જોઈએ. ન્યાયદ્રવ્યનો પ્રભાવ લોકોના દિલ પર બરાબર ઠસી જ જોઈએ અને યથાર્થ વિધિ પાળવા તરફ બરાબર રુચિપ્રીતિ જાગવી જોઈએ.
૫ શુદ્ધ દેવગુરુ જેવા પવિત્ર થવા અને રાગદ્વેષાદિક દોષે નિવારવા અથે જ તેમને ભેટવા જવાનું છે, એવું સદેદિત લક્ષ્ય રહેવું જોઈએ.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૧૧૫]
ગુરૂકુળવાસ પ્રસંગે શાસ્ત્રકારે વર્ણવેલું શિષ્યસ્વરૂપ.
૧ સુશિષ્ય ગુરુમહારાજના આશયના જાણ, ચકર, ઉપશાત અને કુળવધુની પેઠે કઈ રીતે ગુરુમહારાજને નહિ તજનારા, વિનય કરવામાં સદાય તત્પર તથા કુલીન-જાતવંત હોય,
Page #109
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
શ્રી કપૂરવિજયજી
૨ ગુરુમહારાજના મુખને આકાર તથા ઇંગિત જાણી લેવામાં કુશળ, કદાચ પરીક્ષા નિમિત્તે ગુરુમહારાજ કાળા કાગડાને ધેાળા કહે તા પણુ ગુરૂવચનને ખેાટુ ન પાડે, પરંતુ એકાન્ત સ્થળે અવસર પામી તેનું રહસ્ય પુછે એવા વિનીત શિષ્યા હાય
૩ એકદા પ્રસ્તાવે રાજાવડે પુછાયેલા ગુરુએ જયારે શિષ્યને કહ્યું કે—‘ ગ’ગા કઇ દિશાએ વહે છે ? ' ત્યારે શિષ્ય જેમ વિનયપૂર્વક સાંભળી ગુરુમહારાજના કથન મુજબ તે વાતને ખરાખર નિશ્ર્ચય કરીને તે વાત નમ્રપણે ગુરુમહારાજને નિવેદન કરી તેમ સુશિષ્યે વર્તવું. કેમકે વિનયવૃત્તિમાં જ શિષ્યની ખરી શાભા છે.
·
૪ ‘હું શુણુવાન છું ’ એવા અભિમાનથી માતા ને અક્કડ છતા જે ગુરુને ત્રિનય ન કરે એવા તુચ્છમતિ અવણૅ વાદનિંદા કરનારા અને ગુરુની સામે શત્રુતા ખાંધનારા તેમજ સ્વચ્છંદે ચાલનારા હાય તે શિષ્ય નહીં પણ શક્ષ્મરૂપ જાણવા
૫ સારણા, વારણાદિક જેને રુચતાં નથી અને તેમ કરતાં ઊલટા કાપ-ક્રોધ કરે છે, તે પાપાત્મા ઉપદેશને પણ યેાગ્ય નથી, તેા પછી શિષ્યપણાનું તે કહેવું જ શું? તે તે કેવળ કંટક તુલ્ય જ છે.
૬ જે આપછંદે જાય, આવે ને રહે તેવા સ્વચ્છચારી શિષ્યને જાણી જોઈને ગુરુમહારાજે તજી દેવા-તેને ગચ્છ બહાર કરી દેવા; નહીં તેા તે સ્વચ્છંદી સાધુ બીજા સારા સાધુઓને પણ બગાડે.
૭ જે ભાગ્યશાળી શિષ્ય જીવિત ન્ત ગુરુકુળવાસને
Page #110
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ ?
[ ] તજતા જ નથી તેમને અભિનવ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને સભ્યત્વ તથા ચારિત્રધર્મમાં વધારે દ્રઢતા થવા પામે છે.
૮ પ્રથમ તો ગુરુવચન સળગતા અગ્નિ સમું તીખું લાગે છે, પરંતુ પરિણામે કમળદળની જેવું કમળ-શીતળ જણાય છે.
૯ સદ્દભાગી શિવે ગુરુવાસને એવી રીતે સેવે છે કે તેઓ પંથક મુનિની પેઠે ગુરુમહારાજને પણ પરમ કલ્યાણકારી જ થાય છે. પરમ વિનીત પંથક મુનિનું પવિત્ર ચરિત્ર ઉપદેશમાળાથી જાણી લેવું.
૧૦ સર્વલબ્ધિસંપન્ન શ્રી ગૌતમસ્વામી પ્રમુખ ગણુધરે પણ તવમોક્ષગામી હતા, તેમ છતાં ગુરુકુળવાસને જ સેવી રહ્યા હતા.
૧૧ ગુરુકુળવાસ તજીને એકલા સાધુ ફલવાલકની પેઠે શંકા રહિત અકાર્ય કરે છે અને વ્રતભ્રષ્ટ બની ચાર ગતિરૂપ સંસારમાં રઝળે છે.
૧૨ તેટલા માટે શિષ્ય સાધુજનોએ મેક્ષના આદિ કારણ રૂપ ગુરુકુળવાસને જ સેવ-આદર એટલે સદ્દગુરુનું જ શરણ લેવું અને તેમની પાસે જે કંઈ ખલના થઈ હોય, પ્રમાદાચરણ થયેલ હોય, તે નિ:શયપણે-નિષ્કપટપણે-સરલતાથી સારી રીતે આલેચવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૨૧ ]
જિનભવનાદિક નિર્માણ કરવા સંબંધી શાસ્ત્રનીતિ.
ન્યાયસંપન્ન વિભવવાન, મહર્તિક, પ્રભાવશાળી, રાજમાન્ય અને લોકપ્રિય એવા શાસનરસિક શ્રેણી પ્રમુખને જિનભવનાદિક નિર્માણ કરવાના અધિકારી કહ્યા છે. તે પ્રસંગે કોઈ પશુ કે
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૯૨ ]
શ્રી કપૂરવિજયજી મનુષ્યને તે કાર્ય માં રેકતાં કશે ઉપતાપ ન થાય તેવા કોમળ પરિણામ સાથે દરેક કાર્યમાં જીવની યતનાપૂર્વક ઉદાર દિલથી સુનિપુણ સુશીલ કારીગર પાસે તેમની પ્રસન્નતા જાળવીને કામ લેવું જોઈએ. શાસ્ત્રોક્ત નીતિ મુજબ શલ્યરહિત ભૂમિ શુદ્ધિપૂર્વક જિનભવન તૈયાર થયાબાદ તરત થોડા દિવસમાં ઉક્ત જિનભવન મળે સુંદર જિનબિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરવાથી તે સુશોભિત બને છે. માંસ-મદિરાથી તદ્દન દૂર રહેનારા કુશળ કારીગરો પાસે જ ઉક્ત જિનબિંબ નિમણ કરાવી, તેની ભવ્યમુદ્રા નિરખતાં જ સારા પારિતોષિક (ઇનામ) આપવાવડે તે કારીગરોને સંતોષ આપ ઘટે. એ જિનભવન ને જિનબિંબ પ્રતિષ્ઠા પ્રસંગે વિધિબહુમાનપૂર્વક પૂજા-પ્રભાવનાદિક યાચિત કરણ શુદ્ધ લક્ષ્ય સહિત કરવી, જેથી શાસનની ઉન્નતિ–પ્રશંસા થવા પામે તથા તેવી શુભ કરણનું અનુમોદન કરવાથી અનેક ભવ્યજનો પુન્ય હાંસલ કરી શકે. આજકાલ આવા ઉત્તમ કાર્યોમાં શાસ્ત્રનીતિને અનુસરવાની ઓછી દરકાર કરવામાં આવે છે, જેવાં તેવાં માણસો પાસે જયણને વિસારી કામ લેવામાં આવે છે. તેને બદલે સ્વપરને ભાલલાસ પ્રગટે એવી કુશળતાથી શાન્તિપૂર્વક પરંપરાએ અનેક જીવોને કલ્યાણકારક આવા કામમાં ખૂબ કાળજી રાખી જયણા સહિત શાસ્ત્રનીતિથી જ પ્રવર્તવું યોગ્ય છે. પંચાશકાદિકમાંથી તે માટે વિશેષ અધિકાર મળી શકશે. ઈતિશમ,
[ . ધ. પ્ર. પુ. ૪૨, ૫. ૨૮°]
Page #112
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૯૩ ] તાલધ્વજગિરિ ૧. શત્રુંજય મહાતીર્થથી બહુ દૂર નહીં એ, શત્રુંજયના ઉત્તમ ૨૧ નામમાં ગણાતો આ તાલવજગિરિ નાજુક છતાં કુદરતના અભ્યાસી જનનું ખાસ ધ્યાન ખેંચે છે. તેનું કારણ આખો પહાડ નાની મોટી અનેક પુરાણું ગુફાઓનું સ્થાન છે. જો કે તેનો ઉપયોગ સાધુ-મુનિરાજે ધારે તો જ્ઞાન ધ્યાનની પુષ્ટિ અથે બહુ સારો કરી શકે, પરંતુ તે તરફ વર્તમાન સાધુ-મુનિજનનું લક્ષ્ય બહુ જ ઓછું રહે છે, તેથી ઉક્ત સકળ ગુફાઓ વપરાશ વગરની રહેતી હોવાથી અન્ય અજ્ઞાન જનો તેનો દુરુપયોગ પણ કરતા જણાય છે એટલે તેમાં દિશા જંગલ પણ જાય છે. એવી અશુચિ થતી અટકે એવી તજ. વીજ કરવામાં આવે તો એ દૈવી ગુફાઓ જોતાં જોનારાઓને બહુ બહુ આહૂલાદ થાય. ખૂબી જેવું છે કે ઉકત ગુફાઓ પૈકી કેટલીકના મુખભાગમાં એક સ્વચ્છ પાણીનું ટાંકું આવેલું હોય છે, તેથી તેમાં નિવાસ કરવા કે તેનો લાંબો વખત લાભ લેવા ઈચ્છનારા ગૃહસ્થજનને પણ સગવડભર્યું લાગે છે.
૨ ચઢાવમાં આ ગિરિ શત્રુંજય, ગિરનાર પ્રમુખની અપેક્ષાએ બહુ ટુંકે હેઈ, ચઢનાર ગમે તો બાળ, ગ્લાન કે વૃદ્ધ હોય છતાં તેને મુશ્કેલી ભાગ્યે જ પડે છે. તે સુખે સુખે એક કે વધારે યાત્રાઓનો લાભ ધારે તો દિન પ્રત્યે લઈ આનંદ મેળવી શકે છે.
૩ અહીં પુરાતન મંદિરમાં બિરાજમાન પ્રભુ સાચાદેવના નામથી મશહૂર (ઓળખાય ) છે, મંદિરની આસપાસ વિશાળ ચક છે અને બાજુમાં કેટલીએક દેવકુલિકાઓમાં જિનપ્રતિમાઓ છે. તેમાંની કેટલીએક પ્રતિમાઓ પુરાતની લાગે છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
| ૯૪ ]
શ્રી કપૂરવિજયજી
૪ ત્યાંથી ઉપરના ભાગમાં એક ટેકરી ઊંચી છતાં, ચઢવાના પગથીયાં સારાં હેાવાથી ચઢનારને બહુ ઓછુ કષ્ટ જણાય છે. જે લેાકેા યાત્રાએ આવે છે તેએ તા હાંશે હાંશે ચઢી ત્યાં ઉપર રહેલ ચઉમુખ બિંબને જીહારે છે. તેમજ શ્રીશત્રુ. જય તીર્થં રાજનું ઉચ્ચ નાદથી ચૈત્યવંદન સ્તવનાદિ કરી પેાતાને ધન્ય-કૃતાર્થ માને છે.
૫ સાચાદેવના મંદિરથી નીચે તળીયામાં અદ્ભુત નવીન મંદિર ત્રણ મજલાનુ અનેલું. નીરખી તેમજ તેમાં પ્રતિષ્ઠિત કરેલાં પુરાણાં જિનબિ બેાના દર્શન-પૂજન કરી યાત્રિકાને અવશ્ય આનંદ પ્રગટે છે. તે મંદિરના ભોંયરામાં તા કેઇ અપૂર્વ શાંતિ અનુભવાય છે.
હું આવા અપૂર્વ તીર્થ સ્થળની યાત્રાના લાભ દૂરના તેમજ નજદીકના જૈનાએ એક વાર લીધા હાય તેા તેના રસ ભૂલાતા નથી, તેથી વારંવાર તેના લાભ લેવા મન કરે છે. હાલમાં શત્રુંજયની યાત્રા બંધ હાવાથી અને તેટલેા આ તીર્થના વાર વાર સુજ્ઞજનાએ લાભ લેવા ઘટે છે.
[જે. ૧. પ્ર. પુ ૪૩, પૃ. ૪૭ ]
આપણા એક તરાપાય.
આપણી અસલ સ્થિતિ કેવી ઉમદા હતી ? તેમાંથી સરતા સરતા આપણે કેટલા નીચે ગમડી પડ્યા છીએ અને કેવા કારણથી આપણી આવી દુર્દશા થઈ રહી છે? તેના શાંત ચિત્તથી સહુ સહૃદય ભાઇબ્ડેનાએ અવશ્ય વિચાર કરવાની અને હવે કાઇ શકય ઉપાયથી આપણા ઉદ્ધાર થઇ શકે એમ લાગે તેા તે ઉપાય કામે લગાડવાની ભારે જરૂર છે. તીર્થંકર
Page #114
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૯૫ ] દેવના પ્રબળ પુન્યવાળા સમયમાં જેન શાસનની સ્થિતિ સંપૂર્ણ સંતોષકારી હોય તેમાં નવાઈ નથી, પરંતુ ત્યારબાદ તેમની પટ્ટપરંપરાએ થયેલા કઈક મહાનુભાવ આચાર્યાદિકના સત્ય સાન્નિધ્યથી શાસનની અને સમાજની સ્થિતિ એકંદર સારી સુખકારી રહેલી લેખી શકાય. એવા ઉત્તમ કલ્યાણ મિત્રોને સંગ સુખદાયક હોય તેમાં નવાઈ શી? કાળની દુષમતાને લીધે તેમનામાં જ્યારથી મોહમાયાવશ સવાથી પણું દાખલ થયું અને દઢ સદગુણાનુરાગને બદલે પરસપર ઈષ્યોઅદેખાઈ પ્રમુખ દોએ જોર પકડયું ત્યારથી કલેશ-કંકાસની સાથે શાસન ને સમાજની સ્થિતિ દિનપ્રતિદિન બગડતી ગઈ અને અત્યારે આપણે સહુ પ્રગટ જોઈ શકીએ છીએ તેમ તેણે અતિ ભયંકર રૂપ પકડ્યું છે, તેમ છતાં હજુ આપણી આંખ ન ઉઘડે ને એમ ને એમ અનર્થકારી માર્ગમાં વધારે વહેતા રહીએ તે ચાલુ દુર્દશામાં કેટલો બધે ભયંકર વધારો થઈ જશે તેને ઊંડે વિચાર કરતાં કમકમાટી છૂટે એમ છે. દુરં. દેશી શાસનપ્રેમી સહદય જનેએ જે જે અનર્થકારી દોષોથી આપણી દુર્દશા થયેલી છે તે તે દેને દરેક શકય, સત્ય અને સમર્થ ઉપાયથી દમીને દૂર કરવા ભારે પ્રયત્ન-પુરૂષાર્થ કરે ઘટે છે. જીવન-મરણ જેવા ભારે ગંભીર પ્રસંગમાં કેવળ ઉપેક્ષા કરી બેસી રહેવું ઘટતું નથી. ત્યાગી વર્ગમાં તેમજ ગૃહસ્થ વર્ગમાં જ્યારે સ્વેચ્છાચાર પૂરજોશમાં ચાલી રહ્યો હોય, ત્યારે તેની અટકાયત કરવા-કાબૂમાં રાખવા કોઈ સમર્થ પ્રભાવશાળી વ્યક્તિને પ્રમુખપદે (નાયકરૂપે) સ્થાપી તેની હિત સૂચનાઓને અનુસરી ચાલવું જોઈએ, જેથી પરિણામ સુધરે.
[જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૩૬૨]
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
શ્રી કપૂરવિજયજી
ઉપદેશમાળામાંના હૈયે ધરવા યાગ્ય અમૃતવચન,
૧ ઉપગાર કરવામાં જેની મતિ છે અથવા ઉપગાર જેને વિસરતા નથી—એવા એ જતા પૃથ્વીને ધારે છે અથવા એમના આધારે પૃથ્વી ટકી રહી છે.
૨ મહાન્ પુરુષાનાં હૃદય વા કરતાં કઠણ અને કમળ કરતાં કામળ હાય છે. સત્ય-નિપુણ પ્રતિજ્ઞા પાલનમાં મહુ મજબૂત છતાં દયા બહુ હાય છે.
૩ પાછલી અવસ્થામાં પણ વૈરાગ્યરગિત થઇ, ચારિત્ર ધર્મ આદરી તેનુ અખંડ પાલન કરે છે તે મહાનુભાવા શીઘ્ર ભવસાગરને તરે છે.
૪ જેમ ચક્રવર્તી ક્ષણવાર વિશાળ રાજયઋદ્ધિ તજી દે છે, તેમ અત્યંત દુ:ખિત છતાં માહાન્ધ ભિખારી ભિક્ષા માગવાનુ એક તુચ્છ ખપ્પર પણ તજી શકતા નથી.
પ નિષ્પાપ મનવાળા કેાઈને કશી પ્રતિકૂળતા ઉપજાવતા જ નથી.
૬ કેમકે તે પાપકર્મના કટુંક વિપાકને સારી રીતે સમજી શકે છે.
૭ સ્વાધીનપણે તપસયમવડે આત્માને ક્રમવા સારા, કેમકે એથી વધળ ધનાદિકવડે પરવશપણે દમાવું ન પડે, એટલું જ નહીં પણ આ લાકમાં અને પરલેાકમાં સુખશાન્તિ પમાય.
૮ જે અમૂલ્ય મહાત્રતાને તજી વિષયસુખને ઇચ્છે છે તે કમનશીબ સાધુ કેટિમૂલ્ય રત્ન વેચીને તુચ્છ કાકણી ખરીદી લે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૮ :
[ ૯૭ ]
૯ ગમે તેવા મનાવાંચ્છિત સુખા જીવિત પન્ત ભાગવ્યા છતાં જીવને તેવડે તૃપ્તિ થતી નથી એમ સમજી તે ક્ષણિક સુખથી વિરમવું જ સારું છે.
૧૦ હીનાચારી સાધુ સાથે આલાપ–સલાપ, એકત્ર નિવાસ, વિશ્વાસ, પરિચય તથા વસ્ત્રાદિક લેવાદેવાના વ્યવહાર મહાપુરુષાએ નિષેધ્યેા છે.
૧૧ ભાગ-ઋદ્ધિ ને સંપદા સર્વ ધર્મનું જ ફળ છે એમ જાણ્યા છતાં મૂઢમતિવાળા જીવા પાપકર્મોમાં રક્ત રહે છે ને દુ:ખી થાય છે.
૧૨ સૂત્ર-શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરતા જીવ અતિ ચિકણાં કર્મ બાંધે છે અને માયા–મૃષાને સેવે છે, જેથી તેના જન્મ મરણના વધારા થયા જ કરે છે.
૧૩ ચક્રવતી સઘળું રાજ્યસુખ તજે, પણ શિથિલવિહારી સાધુ દુ:ખી થયા છતાં શિથિલપણાને તજતા નથી. ( કર્મીની કેવી વિચિત્રતા !)
૧૪ જ્યાં સુધી આયુષ્ય ખાકી છે અને ઘેાડા ઘણા પણ ઉત્સાહ તન મનમાં રહ્યો છે ત્યાં સુધી તપ-જપ, સંયમ અનુછાન સાવધાનપણે સાધી આત્મહિત કરી લેવુ, જેથી આગળ ઉપર શશી રાજાની પેઠે શાચ કરવા ન પડે.
૧૫ જિનવચનને નથી જાણતા તે શાચવા યોગ્ય છે; પરંતુ તે જાણ્યા છતાં પણ જે આદરતા નથી તે અત્યંત શેાચ્ય છે, કેમકે તે હાથ આવી માજી બગાડી દે છે.
L
Page #117
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કરવિજયજી ૧૦ એક પણ દુઃખા જીવને સન્માર્ગ પમાડનાર મહાઉપકાર કરે છે.
૧૭ સમક્તિદાયક ગુરુમહારાજનો બદલો વાળી શકાતો નથી.
૧૮ નિકટ ભવનું એ લક્ષણ છે કે તે વિષયસુખમાં રક્ત ન થાય અને સર્વત્ર તપ-જપ, સંયમાદિક અનુષ્ઠાનમાં બહુ ઉદ્યમ કરતો રહે.
૧૯ અત્યારે જે યથામતિ ને યથાશક્તિ ખંત ધરી ઉદ્યમ નહિ કરીશ તે લાંબો વખત સુધી કાળ ને બળને શોચ કરતા તે પસ્તાઈશ.
૨૦ છતી સામગ્રીને લાભ લેવા ચૂકીશ તે તે પાછી કયાંથી સાંપડશે?
૨૧ યતનાપૂર્વક વર્તતાં નિશ્ચ ચારિત્રધર્મની રક્ષા થઈ શકે છે.
૨૨ ક્રોધાદિક ચારે કષાયોને જીતે છે તે મનુષ્યને માન્ય ને દેવને પૂજ્ય થાય છે.
૨૩ ઈન્દ્રિયોને વશ પડવાથી અનેક અનથો-કો અનુભવવા પડે છે, તેથી તેમને અહિતમાર્ગથી નિવવી હિતમાર્ગમાં જ પ્રવર્તાવવી ગ્ય છે.
૨૪ આ ભવ-પરભવમાં નીચ સ્થાનને પમાડનાર સર્વે મને યત્નથી તજવા.
૨૫ પંચવિધ સ્વાધ્યાયવડે રૂડું ધ્યાન થાય છે, સર્વ પરમાર્થ જણાય છે અને સ્વાધ્યાયમાં વર્તતાં ક્ષણે ક્ષણે વૈરાગ્ય જાગ્રત થાય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૯૯ ] ૨૬ વિનય શાસનનું મૂળ છે. વિનયવંત જ ભાવસાધુ હાઈ શકે છે તે પછી વિનયથી દૂર રહેનારને સત્ય ધર્મ ને તપને લાભ ક્યાંથી મળે?
૨૭ જેમ જેમ શરીર ખમે અને સંયમવ્યાપાર પણ ન સીદાય તેમ વિવેકસર તપ કરવાથી ઘણે કર્મક્ષય અને નિઃસ્પૃહતાથી ઈન્દ્રિયદમન થાય છે.
૨૮ રોગને સહેતાં સંયમવ્યાપાર ન સદાય અને સહન કરવાની સારી શક્તિ હોય તો તેની ચિકિત્સા કરાવવી નહીં. કર્મનિર્જરાને એ સાચે માર્ગ છે.
૨૯ નિત્ય શાસનભાકારી, ચારિત્રમાં ઉજમાળ અને શુદ્ધ આત્મલક્ષયથી સાધુપંથે વિચરતા સાધુઓની સર્વ શક્તિથી સેવા કરવી, તેમજ સંયમમાર્ગમાં શિથિલ છતાં શુદ્ધપ્રરૂપક સાધુની પણ યોગ્ય સેવા કરવી.
૩૦ છસેવી, જ્ઞાન અભ્યાસી, ગુરુસેવી, અનિયતવાસી અને સંયમકરણમાં સાવધાન-એમાંના અધિકાધિક વિશેષણવાળા સાધુને સંયમની આરાધક કહ્યા છે.
૩૧ મમત્વ ને અહંકાર રહિત સતા જ્ઞાન, દર્શન, ચારિત્રમાં સાવધાનતાવાળા સાધુ કારણવશાત એક ક્ષેત્રમાં સ્થિર રહ્યા છતાં પણ પૂર્વકર્મદળને ખપાવે છે.
૩૨ ક્રોધ, માન, માયા, લોભ ને પરિસાને જીતી લેનારા ધીર સાધુઓ વૃદ્ધ અવસ્થાને લીધે એક સ્થળે રહ્યા સતા પણ ચિરસંચિત કર્મદળને ખપાવે છે.
૩૩ પાંચ સમિતિવડે સમિતા અને ત્રિગુપ્તિવડે ગુપ્તા,
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી સંયમ, તપ ને ચારિત્ર-ધર્મમાં સાવધાનપણે સૌ સુધી પણ એક સ્થાને વસતા મુનિજનેને આરાધક કહ્યા છે. તેથી એ ફલિત થાય છે કે જિનશાસનમાં એકાન્ત વિધિ નિષેધ નથી કહા, સ્યાદ્વાદપણાથી એમ કહેલ જાણું લાભાકાંક્ષી વણિકની પેઠે કલ્યાણના અથી સાધુજનોએ લાભ-હાનિનો વિચાર કરીને લાભદાયક (સંયમરક્ષક ને પિષક) માર્ગ ગ્રહ ને હાનિકારક માર્ગ તજ. - ૩૪ પરનિંદા, આપબડાઈ, ઈષ્ય–અદેખાઈ, અસહિષ્ણુતા વિગેરે દેનું સેવન કરતા રહેવાથી તે વૃદ્ધિ પામી આત્માને ખૂબ નીચો પડે છે.
૩૫ આત્મલઘુતા, પ્રશંસા, દ્રઢ ગુણાનુરાગ, ગંભીરતાદિક સદ્દગુણનું સતત સેવન કરવાથી આત્મા ઉન્નતિ પામે છે.
૩૬ પાંચ સમિતિ ને ત્રણ ગુણિરૂપે પ્રવચન માતાને સારી રીતે વિવેકપૂર્વક સેવનાર જ્ઞાની સંયમી અક્ષય સંપદાને પામે છે.
૩૭ અકુશળ-દુષ્ટ મનને નિગ્રહ અને કુશળ મનને આત્મ-કલ્યાણાર્થે પ્રવર્તાવવાથી મનગુપ્તિ લેખાય છે.
૩૮ અકુશળ વચન–વાણનો નિગ્રહ અને કુશળ વાણીને આત્મકલ્યાણાર્થે જ પ્રયોગ કરવાથી વચનગુમિ ગણાય છે.
૩૯ કાચબાની પેરે કાયાને-ઈન્દ્રિોને સંવરી–ગોપવી રાખી તેને કેવળ આત્મકલ્યાણાર્થે ઉપયોગ કરવાથી કાયમુર્તિ લેખાય છે. ગુપ્તિનું પાલન એ સાધુને મુખ્ય માર્ગ છે અને સમિતિનું પાલન કારણવશે અપવાદ માર્ગ છે.
૪૦ માર્ગે જતાં આવતાં નાહક કોઈ જીવની વિરાધના
Page #120
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૦૧ ] થવા ન પામે તેવો યોગ્ય સંભાળ રાખી ચાલવાથી ઈર્યાસમિતિ કહેવાય છે.
૪૧ પ્રિય-મધુર ને હિત, મિત, ખાસ પ્રસંગાગત, નગ્નતાથી વિચારપૂર્વક ધર્મ સંયુક્ત વચન વધવાથી ભાષા સમિતિ લેખાય છે.
૪૨ સંયમ–દેહની રક્ષા અર્થે શુદ્ધ નિર્દોષ આહાર-પાણીની વેષણ કરવી તે એષણા સમિતિ કહેવાય છે.
૪૩ સંયમરક્ષક ઉપકરણે ઉપયોગ વગર લેતાં મૂકતાં અન્ય જીવોની વિરાધના ન થાય તેવી સંભાળ રાખવાથી ચાથી સમિતિ સચવાય છે.
૪૪ મુખ, નાક પ્રમુખનો મેલ તથા લઘુનીતિ ને વડીનીતિ નિર્જીવ સ્થાને વિવેકપૂર્વક પરઠવવાથી પાંચમી સમિતિ સચવાય છે.
૪૫ સામાથક, પિષધાદિ પ્રસંગે ગૃહસ્થને પણ ઉક્ત અe પ્રવચન માતાનું પાલન કરવાનું પ્રાપ્ત થાય છે. જે અભય આપે છે તે અભય બને છે. જે. ધ. પ્ર. ૪ ૪૪, પૃ. ૨૪૪ ]
એક ઉદાર તવવત્તાનાં બોધવચને. ૧. પરમામાને તેના ખરા સ્વરૂપમાં ઓળખવાથી જ તમે મૃત્યુથી તથા દુઃખથી બચશે અને મને-સર્વોચ્ચ આનંદસ્વરૂપતાને પ્રાપ્ત થઈ શકશે.
૨. સત્ય સર્વત્ર એક જ છે અને ખરો ધાર્મિક અનુભવ સવ સ્થળે સરખા જ છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
શી કપૂરવિજયજી ૩. તત્વજ્ઞોએ પિતાના અનુપમ તત્વજ્ઞાનને ચારિત્રમાં ઉતારી તે જ્ઞાન–ચારિત્રને અખિલ જગતને બોધ આપીને સમસ્ત માનવજાતિના ગુરુ થવાનું છે.
૪. ખરેખરો સુધરેલે મનુષ્ય તે છે જેણે પિતાના મન ઈન્દ્રિયોને જીતેલ છે. - પ. તમે ગમે તેટલી પ્રવૃત્તિ કર્યા કરે, પણ તેમાં જ્યાં સુધી નિષ્કામતા કે નિઃસ્વાર્થતાને સ્થાન નહીં આપો ત્યાં સુધી તમારી સઘળી પ્રવૃત્તિઓ અર્ધગતિને જ પ્રાપ્ત કરાવનારી છે. મતલબ કે આપણે નિષ્કામી યા સ્વાર્થ ત્યાગી થતાં શિખવાની જરૂર છે.
૬. સર્વોપરી-સર્વોપયોગી નિષ્કલંક ધર્મ પ્રભુ અને પ્રભુ તુલ્ય પ્રાણવગ પ્રત્યે પ્રેમ અને અત્યંત પવિત્રતા ઉપર રચાયેલ છે, તેને અનુભવ કરો. - ૭, તમે સત્યને માગે તમારું જીવન ગાળે અને તમારા આત્મામાં પ્રકાશ ઉત્પન્ન કરી મૂકે. - ૮ સત્ય તે તમારા હૃદયમાં જ છે. તમારે પંથ તમને તે બતાવશે નહીં પણ તેને શોધી કાઢીને તમારા પંથમાં દાખલ કરવું જોઈશે. ' ૯ ખરો શિષ્ય જ બેશક ખરે ગુરુ બની શકશે. મન છયું તેણે સઘળું જીત્યું.
૧૦. રાગ દ્વેષ--અહંતા મમતાથી રહિત થયેલા મનુ જ જગતને ઉપકારક હોઈ શકે. તેમનાં જ કાર્યો ઉચ્ચ ને દિવ્ય બની શકે. બીજા જેવાતેવાનાં નહીં.
Page #122
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૦૩ ] ૧૧. હિમાં સઘળાં કાર્યોનું કેન્દ્રસ્થાન ધર્મ જ હોવું જોઈએ. હિન્દમાં જે વીરતાના જુસ્સાની જરૂર છે તે પણ ધર્મ ભાવનાની જાગૃતિ વગર આવો અશક્ય છે.
૧૨. તમારા હૃદયમાં સ્વધર્મને માટે સાચી લાગણી હોય તે તમે વધમી બંધુને સ્વધર્મમાં દ્રઢ-સ્થિર કરવા પ્રયત્ન કરો તેને પરધર્મમાં વટલવા દેશે નહીં.
૧૩. તન-મનથી નિર્બળ એવા મનુષ્ય આત્માને સાક્ષારકાર કદી કરી શકવાના નથી, તેથી જ તન-મનને કસી મજબૂત બનાવવાની જરુર છે, જેથી તે પોતાના કાબૂમાં આવે.
૧૪. આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરો. દરેક માણસને તેની મુક્તિ માટે પ્રયાસ કરવા દ્યો.
૧૫. તમારું બ્રહ્મચર્ય તમારી નસોમાં વ્યાપી રહેલા અગ્નિના જેવું તેજસ્વી હોવું જોઈએ.
૧૯. આત્મશ્રદ્ધાવાળા મનુષ્યને માટે કશું અશક્ય નથી. પોતાનામાં અમોઘ સામર્થ્ય છે, પણ તે છુપાયેલું છે તેને પ્રગટ કરવા પ્રયત્ન કરે.
૧૦. આત્મશ્રદ્ધા બેનાર મનુષ્યને ને પ્રજાને જલદીથી નાશ થઈ જાય છે.
૧૮. લાગણીવાળા હદયની, વિવેકભરી બુદ્ધિની ને કામ કરવાને સશક્ત શરીરની આપણને જરૂર છે.
૧૯ મહાપુરુષો જ્યાં જાય છે ત્યાંનું વાતાવરણ પવિત્ર સ્વર્ગ સમાન જ કરી મૂકે છે, માટે જાગૃત બને અને કર્તવ્યપરાયણ થાઓ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૭૫)
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવજય
હૈયે ધરવા ચાગ્ય અમૃતવચને.
૧ આળસ ને નિરુદ્યમીપણાથી પરિણામ ભારે ભયંકર આવે છે, તેથી જ નાતિજ્ઞા કહે છે કે આળસ સમાન શત્રુ નથી અને ઉદ્યમ સમાન મિત્ર નથી. ’ એ સમજી સાવધાન થવું.
6
6
ર પરકી આશા સદા નિરાશા ’કેાઈ ખીજા ઉપર આધાર રાખી, નિરુશ્ર્ચમી બેસી રહેવાથી વધારે ખરાબી થાય છે.
૩ જેમ બને તેમ મન અને ઇન્દ્રિયનિગ્રહરૂપ સયમ આદ રીને, સાદાઇભરી રીતભાતથી સહેજે સ્વાશ્રયી બનાય છે.
૪ પેાતાના પુનિત પુરુષાતનવર્ડ ગમે તેવા ને ગમે તેટલી કુટેવામાંથી મુક્ત થઇ સુખી જીવન ગાળો શકાય છે. કુટેવરૂપી જાળને જરૂર તાડવી જોઇએ.
૫ સ્વાશ્રયી થનાર જ મુકિત મેળવે છે, દીન-રાંક રહેનાર તા નહિ જ.
૬ રાગ-દ્વેષ ને માહવશ થઇ, જીવ ભવક્દમાં પડેલ છે, તેમાંથી મુકત થવા ઇચ્છનારે રાગ-દ્વેષ ને મેહને જીતવા જોઇએ.
૭ માયા-મમતાને વધારતા જીવ ભવભ્રમણુને વધારતા જાય છે અને સુવિવેકવડે તેને સ ંકેલતે જીવ તેથી ખચી શકે છે.
૮ શાસ્ત્રકાર સમતાને અમૃત ને મમતાને વિષ કહે છે, સમતાવડે આત્મલાભ ને મમતાવડે આત્મહાનિ થાય છે.
૯ સમતારસમાં નિમર્ગી સાધુજના પરમ સુખી હાય છે અને માહ-મમતામાં મુંઝાયેલ માટા દેવા, ચક્રવતી ને વાસુદેવ પ્રમુખને પણું અપાર દુ:ખી જાણી સમતાનું બને તેટલું
Page #124
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૦૫] સેવન કરવા સદાય લય રાખવું. ટુંકાણમાં સુખનું મૂળ સમતા ને દુઃખનું મૂળ મમતા છે.
૧૦ ખરી વાસ્તવિક સમતાથી દુઃખમાત્ર શમી જાય છે.
૧૧ ખરી સમતાને ગમે તે પુરુષ કે સ્ત્રી ગમે તે સ્થળે ગમે તે દર્શનમાં પરમ શાંતિ મેળવી શકે છે.
૧૨ શુદ્ધ આત્મતત્વની ઉપાસનાવડે સમતા પમાય છે. ૧૩ શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મ સમતાના સાગરરૂપ છે.
૧૪ સમતાના અથજનોએ સમતાના સાગરરૂપ શુદ્ધ વીતરાગ દેવ, શુદ્ધ નિર્ચથ ગુરુ ને શુદ્ધ અહિંસાધર્મને શુદ્ધ નિષ્ઠાથી સેવવા જોઈએ; તથા અશુદ્ધ દેવ, ગુરુ, ધર્મથી વિરમવું જોઈએ.
૧૫ જેમ સુવૈદ્યનાં હિતવચનને બરાબર અનુસરવાથી વ્યાધિને જલદી અંત આવે છે તેમ શુદ્ધ દેવગુરુનાં એકાન્ત હિતવચનેને બરાબર ટેકથી અનુસરતાં સર્વ દુઃખનો અંત થાય છે.
૧૬. પાત્રતા વગર પ્રાપ્તિ થતી નથી ને થાય તે તે ટકતી નથી. ૧૭. પાત્રતા વગરની મહેનત એકડા વગરના મીંડા જેવી છે.
૧૮. આથી જ શાસ્ત્રકારોએ પ્રથમ પાત્રતા માટે જ ખબ ભાર મૂક્યો છે, તેથી તેમાં દ્રઢ આદર કરવો જોઈએ; તે વગર કરાતી કરણ પાયા વગરની ઇમારત જેવી લેખાય છે.
૧૯. ન્યાય-નીતિ-પ્રમાણિકતા તે ધર્મના મૂળ પાયારૂપ કહેલ છે, તેમ છતાં તેને અનાદર થતો કેટલો બધે જણાય છે ?
૨૦. દઢ ગુણાનુરાગથી જ આગળ વધી શકાય તેમ છે,
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
શ્રી કપૂરવિજયજી તેમ છતાં તેમાં કેટલી બધી ન્યૂનતા રહે છે તે અંતરદષ્ટિથી જ સમજી શકાશે.
૨૧. દયા, લજજા, કૃતજ્ઞતા, વિનય, દાક્ષિણ્યતા, મધ્યસ્થતા, સરલતા, સત્યનિષ્ઠતા, દીર્ઘદશિતા, પરોપકારશીલતા, ગંભીરતા, સુદઢતા ને ચકરતા વિગેરે અનેક ગુણેના અભ્યાસથી જ ખરી પાત્રતા મેળવી પ્રમાદ રહિત સ્વધર્મનું સેવન કરવું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, ૫. ર૯૯]
ખરું ધ્યાન ને ભજન ધ્યાન એટલે પિતાના શુદ્ધ સ્વરૂપમાં લીન-એકાગ્ર થવું અને જડ-અનામ ભાવને નાશ કરે. મન-વચન-કાયાની એકાગ્રતા(એકતા)થી હૃદયને સાચે સહચાર હોય તે ધ્યાન સાચું-સફળ થાય છે. તે વગરનું ધ્યાન તે કાચું-નિષ્ફળ હોય છે. મુમુક્ષુ આત્મા એક સત્યનો જ સહચારી હોય છે, માટે ધ્યાન, શુદ્ધ આત્મા સિવાય બીજા કોઈનું કરવું નહિ. તે જ સાચું–સફળ થાન છે, કે જેથી આત્મા પરમાત્મા દશાને પામી શકે છે.
શાશ્વત વસ્તુને ખરા ભાવથી ભજવું–ચાહવું અને તેની ખાતર સર્વસ્વને ભેગ આપવો તેનું જ નામ ખરું ભાવ-ભજન છે. શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમનું એ પરિણામ છે. તે વગરનું બાહ્યા દેખાવરૂપે કરંજનાથે કરાતું ભજન તે આત્મપ્રતારણા જેવું છે. જેમાં પરમાત્મા પ્રત્યે અનહદ પ્રીતિ ઉભરાય અને બાહ્ય પૌગલિક પદાર્થો પ્રત્યે કે તજજનિત સુખ પ્રત્યે ઉદાસીનતા
Page #126
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] બેપરવાપણું પ્રગટે તે જ સાચું ભાવ–ભજન લેખાય, એવા ભાવભજનયોગે આત્માની તન્મયતાથી જીવનું શીધ્ર કલ્યાણ થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૦૮ ]
મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી વિરચિત
વિચારબિન્દુમાંથી ઉદ્ભૂત. ૧. ઉત્સવભાવને પરિણામ વિશેષ સંખ્યાતાદિક ત્રિવિધ ( સંખ્યાત, અસંખ્યાત અને અનંત) સંસાર(બ્રમણ) સંભવે. અનંત તો વ્યવહાર ભાષામાં કહીએ.
૨. ઉસૂત્રભાષણાદિવડે કરેલા પાપનાં પ્રાયશ્ચિત આશ્રી પણ પરિણામવિશેષને જ અનુસરવું. પ્રત્રજ્યામાં બધાં પ્રાયશ્ચિત આવી જાય છે.
૩ અનાભેગ( અવ્યક્ત )મિથ્યાત્વ, તથા બીજા ચાર સાંશયાદિક વ્યક્ત મિથ્યાત્વ તે બધાં અભવ્ય અને ભવ્ય એ બનેને હોય.
૪. નિગોદમાં રહેનારા છ બે પ્રકારના છેઃ વ્યવહાર રાશિના અને અવ્યવહારરાશિના. તેમાં જે વ્યવહાર રાશિના જીવો છે તે નિગોદથી નીકળીને શેષ જીવરાશિ મળે ઉત્પન્ન થાય છે. તેમાંથી નીકળીને કેટલાએક ફરીને પણ નિગદ મળે આવી ઉત્પન્ન થાય છે. ત્યાં પણ ઉત્કૃષ્ટા આવળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણુ પુદગલપરાવર્તી સુધી રહી, તેમાંથી નીકળી, ફરી પાછા નિગદમાં ઉપજે છે. એમ વારંવાર વ્યવહારરાશિવાળા જેની ગતિ-આગતિ થયા કરે છે. એ વચન
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ]
શ્રી કરવિજયજી થી વારંવાર વ્યવહારરાશિવાળા જીવને અનંત પુગલપરાવર્તે પણ થવા સંભવે.
૫. બાદર નિગોદ જીવોને અવ્યવહારરાશિના ન કહેવાય.
૬. અનભિગ્રહિક મિથ્યાત્વને અભિગ્રહિક મિથ્યાત્વ સરખું ભારે ન કહેવું
૭. માર્ગાનુસારીપણું અન્ય ધર્માચરણ કરતાં ન હોય, એમ એકાન્ત ન ધારવું, એમ યોગબિન્દુ ગ્રંથમાં કહ્યું છે.
૮. પતંજલિ પ્રમુખને શ્રી હરિભદ્રસૂરિએ માગનુસારી કહ્યા છે, જે મિત્રાદિક દષ્ટિગે (ગદષ્ટિસમુચ્ચય મથે.)
૯. અપુનર્થધકાદિકથી માંડીને ૧૪ મા ગુણસ્થાનક સુધી જે જે ભાવે છે તે સર્વે શાસ્ત્રમાં અનુમોદન એગ્ય કહ્યા છે. (પંચસૂત્ર તથા ચઉસરણ પન્નાદિક મથે)
૧૦. અપક્ષપાતીને પરસમય ક્રિયાએ પણ માનુસારીપણું ન ટળે. તે મથે પણ નિશ્ચય ભાવ જેનનો છે એમ સદ્દહવું.
[જે. ધ. પ્ર. પુ. ૪૫, ૫. ૬૪ ]
=
ચોથી મધ્યસ્થ ભાવા. (શાન્ત સુધારસ-ભાવના અંતર્ગત,) ૧ જે મધ્યસ્થતાને પામી શ્રમિત જનો વિશ્રામ પામે છે અને જોગી જને પ્રીતિ પામે છે તેવું મધ્યસ્થપણું રાગશ્રેષ-કષાય દોષનો વધ કરવાથી લાભો શકે છે અને તેવું મધ્યસ્થપણું કલ્યાણરુચિ એવા અમને સદા-સર્વદા પ્રિય છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૦૯ ] ૨ જગતમાં મર્મ ભેદનારાં-ભિન્નભિન્ન કયેગે શુભાશુભ ચેષ્ટાઓ વડે વર્તનારા, ભિન્નભિન્ન પ્રકૃતિના છો રહેલા છે. તેમાં કોની કોની સ્તુતિ કરવી અથવા કેના કેના ઉપર રેષ કરે? સુબુદ્ધિ જનોએ કોઈના ઉપર રોષ–તોષ કરે ન ઘટે.
૩ વર પરમાત્મા વિપરીત પ્રરૂપણ કરનારા સ્વશિષ્ય જમાલિને પણ રેકી શક્યા નહિ. તે પછી બીજે કણ કેનાવડે પાપકર્મથી રોકી શકાય ? એમ સમજી મધ્યસ્થતા જ આદરવી હિતકારી છે.
૪ પ્રબળ શક્તિવાળા અરિહંત ભગવાન પણ શું બળાત્યારે ધર્મ–ઉદ્યોગ કરાવે છે ? નહીં જ. તેઓ તે શુદ્ધ-નિર્દોષ ધર્મોપદેશ આપે છે. જે ભવ્યાત્માઓ તે મુજબ વર્તે છેપ્રભુવચનને અનુસરે છે તે સંસારસાગરને પાર પામી જાય છે.
૫ તે માટે હે સજજને ! ઉક્ત ઓદાસિન્યરૂપ અમૃતનિરોળનું વારંવાર સેવન-આસ્વાદન કરવું. જેથી આનંદની ઊંચી લહેરમાં મહાલતે તમારો આત્મા મુક્તિ સુખ પામે.
દાસિન્ય યા મધ્યસ્થતા અષ્ટક ૧ હે આત્મા ! તું ઓદાસિન્યરૂપ ઉદાર અચળ સુખને અનુભવ કર, કારણ કે તે મોક્ષ સાથે મેળવી આપનાર, સિદ્ધાન્તના સારરૂપ અને વાંછિત ફળ દેવાવાળા કલ્પવૃક્ષ સમાન છે.
૨ પરચિતા–જાળને તું પરિહાર કર અને નિજ અવિકારી આત્મસ્વરૂપનું ચિન્તન કર. કઈ મુખથી મોટી વાત કરે છે
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૦ ]
શ્રી કપૂરવિજયજી
પણ કઇં હિતકાર્ય કરી શકતા નથી ત્યારે પુરુષાથી જના સારભૂત મહત્ત્વનું કાર્ય કરી દેખાડે છે.
૩ જે કાઇ હિત–ઉપદેશને ન સહે–ન આદરે તેની ઉપર તુ કાપ કરીશ નહીં. નકામી પરિચન્તા કરવાવડે પેાતાના સ્વાભાવિક સુખના લેાપ કેમ કરે છે ?
૪ કેટલાક મૂઢજના શાસ્ત્રના અનાદર કરી શાસ્ત્રવિરુદ્ધ ( ઉત્સૂત્ર ) ભાષણ કરે છે તે મુગ્ધજના નિર્મળ જળપાન તજી, લઘુનીતિ( મૂત્ર )તું જ પાન કરે છે એમાં આપણે શું કરીએ ? એમાં તેમના કા જ દ્વાષ છે.
૫ પેાતાની થવાની ગતિને અનુસારે મન-પરિણામ વર્તે છે, જેવી ગતિ તેવી મિત થાય છે, તે તું કેમ જોતા-સમજતા નથી ? જીવનુ જેવું પરિણામ આવવાનુ હાય છે તે તારાથી કેાઇ રીતે મિટાવી શકાય એમ નથી.
૬. આનંદદાયી સમતાને તું દિલથી રમાડ અને માયા ાળને સંકેલ, તેને ત્યાગ કર. તું પુદ્દગલપરાધીનતા નકામી ભાગવે છે. આયુ અલ્પ છે.
૭. અંતરમાં રહેલ મનેાહર ચેતન એ જ અનુપમ તી છે એ વાતને યાદ કર. ચિરકાળ શુદ્ધ પરિણામને ધારણ કરી રાખ, જેથી તું શાશ્વત મેાક્ષસુખ પામીશ.
૮. પરમાત્મસ્વરૂપને પ્રાપ્ત કરવાના નિદાન( મૂળ કારણ )રૂપ, પ્રગટ કેવળ વિજ્ઞાન આપવાવાળા વિનયવિજયજી ઉપા• ધ્યાયવડે વિવેચન કરાયેલા શાન્ત સુધારસનું પાન હૈ ભવ્યજના ! તમે પ્રેમપૂર્વક કરે. [ જૈ. . પ્ર. પુ. ૪૬, પૃ. ૨૫૬ ]
Page #130
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૧ ] ખરું સુખ ૧. જે સુખ આત્માને આધીન છે તે સ્વતંત્ર સ્વાભાવિક સુખ જ સાચું છે, બાકીનું બધું પરાધીન સુખ ફક્ત કપિત, તુચ્છ અને ક્ષણિક–જોતજોતામાં હતું–નહોતું થઈ જાય એવું વૃથા નામમાત્ર છે.
૨. મોટા તેજસ્વી રાજાઓને પણ અન્ય વસ્તુ(રાજ્યદિક)ને આધીન જે સુખ છે તે ઉપાધિમય હાઈ કણરૂપ જ છે, એમ વિચારી આત્માને આધીન જે સ્વાભાવિક સુખ છે તેને જ સ્વીકાર કરવો ઘટે છે.
૩ આત્માને આધીન તે જ સુખ અને પરાધીન સઘળું દુઃખ સમજનારા ક્ષણિક અને કલ્પિત એવા તુચ્છ વિષયાદિક સુખમાં કેમ જ મુંઝાય ? તેમાં તેઓ કેમ રતિ–પ્રીતિ-આસક્તિ ધારણ કરે ?
૪. નિ:સંગતા-વિરક્તતાથી મોક્ષદાયક ખરું સુખ સાંપડે છે અને પરમાં રતિ-પ્રીતિ–આસક્તિ કરવાથી સંસારની વૃદ્ધિ કરનારું જન્મમરણજનિત અનંત દુઃખ પ્રાપ્ત થાય છે.
૫. જ્ઞાની–વિવેકી જને ગમે તેવા સુખ–દુઃખ પ્રસંગે સિંહવૃત્તિ ધારણ કરી સમતાયેગે કર્મની ભારે નિર્જરા કરે છે અને અજ્ઞાની-અવિવેકી જને નીચ ધાનવૃત્તિવડે ન કમબંધ કરતા રહે છે.
૬. જ્ઞાની-વિવેકી જને પ્રાપ્ત પુન્યસામગ્રીને સારામાં સારે ઉપયોગ કરી પિતાનું કલ્યાણ સાધે છે પણ અજ્ઞાનીઅવિવેકી જને તેને વૃથા ગુમાવે છે અથવા સ્વછંદપણે તેને ગેરઉપગ કરે છે.
-વિવેકી જે હયાળ સાથે જપ તેને
Page #131
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ]
શ્રી કરવિજયજી ૭. મહાવીર સ્વામી પ્રમુખ પરમ પવિત્ર પુરુષનાં ચરિત્ર વાંચી-સાંભળી-તેનું મનન કરી જેમ બને તેમ શીધ્ર ચેતી, વછંદતા તજી, પ્રમાદ રહિત સત્ય સ્વાભાવિક સુખ પ્રાપ્ત કરવા માટે સુજ્ઞ જનેએ સફળ પ્રયાસ કરવાનું લક્ષ રાખવું
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૩૨૫ ]
જોઈએ.
શ્રી આચારાંગ ભાષાન્તરકારના હૃદયના ઉદ્દગાર
૧ જગતમાં રહેલા તમામ જીવો સુખ પામે, તેમના તમામ દુઃખ-દર્દ દૂર થાઓ અને તેઓમાં સત્ય જ્ઞાનને પ્રકાશ થાઓ, એ અમારી પહેલી ભાવના છે.
૨ ધર્મશાસ્ત્ર અને સાયન્સ(સિદ્ધપદાર્થ વિજ્ઞાનશાસ્ત્ર)ને જયાં પરસ્પર વિરોધ પડતું હોય, તેવા સ્થળે ધર્મશાસ્ત્રમાં વપરાયેલી ગુપ્ત (સાંકેતિક) ભાષા લક્ષમાં લઈ તેના સમ્યગ અર્થ કરવા માટે ખરેખર બુદ્ધિમાન મહાપુરુષે આ ભૂમંડળ ઉપર અવતરે, તેઓ મુગ્ધ શ્રદ્ધાએ ન દેરાતાં ખરું સત્ય શોધીને સત્યને જ કાયમ રાખવા. દરેક ધર્મશાસ્ત્રની ગુપ્ત વાણના તે તે દેશકાળને અનુસરતા ઘટિત અર્થ બતાવીને જનમંડળમાં વ્યાપી રહેલા મિથ્યાત્વ( જૂઠ અને વહેમ)ને ઉચ્છેદ કરે, એ અમારી બીજી ભાવના છે.
૩ ધર્મવિરોધ દૂર થાઓ. સઘળા ધમમાં દયાને મહિમા દઢમૂળ થાઓ. સઘળા ધર્મોમાં સત્યના મૂળ શોધાઓ અને એ રીતે સઘળા ધર્મો દયા અને સત્યના મજબૂત પાયા પર સ્થાપિત થઈ ધર્મે કયતા કાયમ થાઓ, એ અમારી ત્રીજી ભાવના છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૩ ] ૪ જૂદા જૂદા ધમનુયાયીઓમાં અરસપરસ દેખાતા ધર્મ દ્વષ દૂર થાઓ, ભ્રાતૃભાવ સ્થાપિત થાઓ, સલાહ-સંપ કાયમ રહે અને દુર્ગણે દૂર થઈ સગુણને સંચાર થાઓ, એ અમારી ચોથી ભાવના છે.
૫ દુનિયાભરમાં આલસ્યને નાશ થાઓ, ઉદ્યમની વૃદ્ધિ થાઓ, વિદ્યાને વિકાસ થાઓ, સત્યને પ્રકાશ થાઓ અને એ રીતે ધર્મનો જય થાઓ. એ અમારી પાંચમી ભાવના છે. - ૬ ભવિષ્યની પ્રજા આપણું કરતાં આગળ વધો, આપણું કરતાં વધુ જ્ઞાન મેળવે, આપણા કરતાં વધુ સત્ય શેાધન કરે, િવદુના? આપણા કરતાં બળ, બુદ્ધિ, વિદ્યા, કળા, વિજ્ઞાન, વૈભવ, સુખ-સંપત્તિ, રંગ, રૂપ, હોંશ, હિંમત વિગેરે તમામ રૂડી બાબતમાં આગળ વધીને આપણા કરતાં વધુ આયુષ્ય ભેગો અને આપણા મૂકેલાં અધૂરાં કામેને પરિપૂર્ણ કરે તથા આપણે સ્વને પણ નહિ જોયેલી અજબ શોધ કરીને જગવિખ્યાત થાઓ, એ અમારી છઠ્ઠી અથવા છેલ્લી ભાવના છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૭ ]
સમકિત-રત્નની પ્રાપ્તિ દુર્લભ છે. ૧ ક્રોધાદિક કષાયનું ઝેર ટાળવા સમર્થ ઉપશમ–અમૃતનું સેવન કરવાની રુચિવાળા જીવને સમકિત-રત્ન ભાભી શકે છે. - ૨ ક્રોધાદિક કષાયની ભયંકરતા યથાર્થ સમજાતાં એવી ઉત્તમ રુચિ પ્રગટ થાય છે અને મિથ્યાત્વનું ઝેર દૂર થતાં જ
Page #133
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪]
શ્રી કરવિજયજી સમકિત ગુણ પ્રાપ્ત થાય છે. તેનાં પાંચ લક્ષણોને બરાબર સમજી સુજ્ઞજનોએ તેને આદર કરવા દઢ પ્રયત્ન કરવો જોઈએ.
૩ પહેલું લક્ષણ-ઉપશમ આત્મામાં આવવાથી સામા અપરાધી જીવનું મનથી પણ અહિત કરવા ચિતવન થવા પામે નહીં. બની શકે તેટલું તેનું હિત ચિત્તવન જ કરે.
૪ બીજું લક્ષણ-સંવેગ આવવાથી ગમે તેવા દેવ, મનુષ્યના સુખ તુચ્છ જેવાં ભાસે અને કેવળ એક્ષ-અવિનાશી સુખની જ વાંછા-ઈચ્છા-અભિલાષા જાગે.
૫ ત્રીજું લક્ષણ-નિર્વેદ પ્રગટતાં આ સંસારના સઘળા બંધનથી છૂટી મુક્તિ થવાની મનમાં ચાહના થાય.
૬ ચેાથું લક્ષણ-અનુકંપા આવવાથી દુ:ખી જનોનાં દુખ દૂર કરવા અને ધહીન હોય તેને ધર્મ–માર્ગમાં જેડી સુખી કરવા હૃદયમાં દયાદ્રતા પ્રગટે.
૭ પાંચમું લક્ષણ-આસ્તિકતા આવવાથી વીતરાગ પ્રભુનાં એકાન્ત હિતકારી વચન ઉપર દઢ પ્રતીતિ થવા પામે, ગમે તેવા પ્રલોભનોથી ડગે નહીં એવી અચળ અડગ શ્રદ્ધા થાય અને અનુક્રમે આત્માની ખરી ઉન્નતિ સધાય.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૮ ] કલેશ–ન્યાગ કેટલે બધે હિતકારી છે? ૧. આપત્તિમાં પણ કલેશ-બેદ-શેક-પરિતાપ કરે નહીં, કારણ કે કલેશ એ જ ભારે કર્મબંધનનું કારણ છે. કલેશના પરિણામ(અધ્યવસાય)થી જ જીવ દુઃખી થાય છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૫ ] ૨. કલેશ રહિત ચિત્ત થયું એ રત્ન સમાન સ્થિર અને ઉજવળ આત્મપ્રકાશ આપનારું મહાપુરુષનું ઉત્તમ ધન છે અને તે વડે જ તેઓ અજરામર એવું મેક્ષસ્થાન પામે છે.
૩. સંપત્તિમાં ગર્વ અને વિપત્તિમાં ખેદ-કલેશ કરવો નહીં, એ જ મહાપુરુષનું લક્ષણ છે. કંઈ દ્રવ્યની પ્રાપ્તિ માત્રથી મહાપુરુષ થવાતું નથી.
૪. પૂર્વ કર્મવેગે આપત્તિઓ આવી પડે ત્યારે પ્રાણીઓનું રક્ષણ કરવા એક હૈયે જ સમર્થ છે, તે વખતે શેક કરો યોગ્ય નથી.
૫. ચિત્તના શુદ્ધ પરિણામથી જ જીવને સર્વત્ર શાન્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ ચિત્તમાં કલેશવાળા અધ્યવસાય રહેતા હોય તો અનેક ભવમાં ભ્રમણ કરવા છતાં પણ શાતિ મળતી નથી.
૬. જે ચિત્તમાં કલેશના પરિણામ વર્તતા હોય તો સંસારવૃદ્ધિ થવા પામે છે અને શુદ્ધતા વર્તાતી હોય તો તે કલ્યાણકારી થાય છે.
૭. જ્યારે તત્વજ્ઞાનીઓનું ચિત્ત વિશુદ્ધ હોય ત્યારે તેમને સર્વ આપત્તિઓ સંપત્તિરૂપ થાય છે. મહાપુરુષોને સર્વ કંઈ શ્રેયરૂપ થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૪૫ ]
તસ્વામૃતમાંથી ૧. અન્ય વ્યાપારને છોડીને નિરંતર ધર્મનું જ સેવન કરવું જોઈએ. દુર્ગતિથી બચાવી સદગતિ સાથે જોડી યાવત્ મોક્ષ પર્યત સહાય કરનાર ધર્મ જ છે. જે ભવ્યાત્માઓ
Page #135
--------------------------------------------------------------------------
________________
[૧૧૬ ]
શ્રી કરવિજ્યજી ધર્મને સેવે છે તેમને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે. દાન, શીળ, તપ અને ભાવરૂપ અથવા સાધુ અને ગૃહસ્થ ગ્ય વ્રત–નિયમને યથાવિધિ યથાશક્તિ સેવન કરવારૂપ વ્યવહાર ધર્મ શુદ્ધ સ્ફટિક સમાન ઉજવળ છે. તે નિષ્કષાતારૂપ આત્માના પરિણામને પામવારૂપ નિશ્ચય ધર્મને પ્રગટ કરવા માટે જ છે.
૨. જે એક ક્ષણ પણ સદ્ધર્મસેવન વગર વ્યતીત કરાય તે કષાય અને ઇન્દ્રિય-વિષયરૂપી ચેર આત્મસંપત્તિ ચેરી જાય એમ હું માનું છું. તેથી જ સાવધાનપણે પ્રમાદ તજી સતત સદ્ધર્મનું સેવન કરવું ઘટે.
૩. જ્યાં સુધી તારું આયુષ્ય દઢ છે ત્યાંસુધી તને ધર્મકાર્ય કરવામાં મતિ થઈ શકશે. આયુષ્યકમ ક્ષીણ થયા પછી તું શું કરી શકશે ? કંઈ પણ કરી શકીશ નહીં, માટે પ્રથમથી ધર્મકાર્યમાં મતિ રાખ.
૪ હે જીવ ! તું યત્નવડે ધર્મ આચરણ કર, કાયર ન થા, કારણ કે જેનું ચિત્ત સદ્ધર્મસેવનમાં તત્પર હોય છે તેનું જ જીવિતવ્ય સફળ છે.
૫. સદ્ધર્મ–સેવન કરનારા મૃત્યુ પામ્યા છતાં જીવતા જ જાણવા અને પાપકર્મને કરનારા જીવતાં છતાં મૃત્યુ પામેલા જેવા જાણવા.
૬. ધર્મરૂપી અમૃતના સેવનવડે દુઃખ અને વ્યાધિને નાશ થાય છે અને ઉત્કૃષ્ટ સુખ પ્રાપ્ત થાય છે, તેથી તેમાં પ્રમાદ કર ન જોઈએ.
Page #136
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૭] ૭. જે ધર્મ દયાવડે યુક્ત છત સર્વ પ્રાણીઓને હિતકર હાય તે ધર્મ જ દુતર ભવસાગરથી પાર ઉતારવા સમર્થ છે.
૮. જ્યારે આ જીવ કંઠપ્રાણ છતો મરવાની તૈયારીમાં હોય છે ત્યારે એક જિનેશ્વરે કહેલા ધમ વગર કે તેનું રક્ષણ કરી શકતું નથી.
૯અ૯૫ આયુષ્યવાળે અને ધર્મ-કર્મને નહી જાણનારે અજ્ઞાન મનુષ્ય પોતાનું મરણ ક્યારે થશે તે જાણી શકતો નથી.
૧૦. જિનેશ્વરોએ સર્વ સુખના મહાનિધાન સમાન ધર્મ કહ્યો છે. તે ધર્મને જેઓ અંગીકાર કરતા નથી તેમનો જન્મ નિરર્થક છે.
૧૧, જે મૂઢ પ્રાણ હિતકર ધર્મનો ત્યાગ કરી પાપકર્મમાં આસક્ત થાય છે, તેનું ચિત્ત પાપકાવડે બળે છે અને તેથી તે શોકગ્રસ્ત થતો રહે છે.
૧૨. જે તમને દુઃખ અપ્રિય લાગતું હોય અને સુખ પ્રિય લાગતું હોય તો જન્મ જરાને જીતનારા જિનેશ્વરે ઉપદેશેલા સદ્ધર્મને આદરો.
૧૩. પુરુષ અલ્પ પ્રયાસ વડે જ વિશુદ્ધ ભાવનાથી ધર્મ–ઉપાર્જન કરે છે.
૧૪. જીવને નિરંતર દુ:ખના સંકટથી રક્ષણ કરનાર એક ધર્મ જ છે, તેથી હે ભવ્યજને ! અનંત સુખ આપનારા તે ધર્મને વિષે જ યત્ન કરો.
૧૫. તે પ્રથમ નિરંતર મોક્ષસુખને આપનાર ધર્મનું પ્રસન્ન ચિત્ત (ઉલ્લસિત ભાવે) સેવન કરેલું નથી, તેથી જ
Page #137
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી તે આ જન્મમાં દુઃખી થયેલ છે. હવે તેમાંથી સદંતર મુક્ત થવા સદ્ધર્મનું શુદ્ધ ભાવથી સેવન કર.
[ જે. ધ. પ્ર. પૃ. ૪૭, પુ.૪૬. ].
વિષય-સુખ. ૧ વિષયસુખમાં આસક્ત બની તું જે ભયંકર પાપકર્મ કરે છે તેનો વિપાક ઉદયમાં આવશે ત્યારે તારું કોણ રક્ષણ કરી શકશે ? કઈ જ નહીં.
૨ સ્વર્ગમાં અનંતીવાર ઇચ્છિત ભેગ ભેગવ્યા છતાં જે જીવ તૃપ્તિ પાપે નહીં તે આ તુચ્છ ક્ષણિક મનુષ્યભેગથી શી તૃપ્તિ પામશે ? તેમ છતાં અજ્ઞાન ને મોહવશ પાછે તેમાં જ આસક્ત થાય છે.
૩ જ્ઞાની પુરુષો વિષયસુખને ઉગ્ર વિષ સમાન સમજી તજવા ફરમાવે છે.
૪ વિષયસુખ સાચું સુખ નથી, તેનાથી થતા કર્મબંધન વડે જીવ ભારે દુઃખમાં પડે છે.
૫ હે જીવ! ઉન્માર્ગે જતાં ઈન્દ્રિયરૂપી અને વૈરાગ્યરૂપી લગામવડે ખેંચીને નિશ્ચળ (સ્થિર) કર અને તેને સન્માર્ગે પ્રવર્તાવ.
૬ કષાયને વશ થયેલા પ્રાણીઓને વિષયમાં પ્રવર્તેલી ઈન્દ્રિયે જ દુઃખદાયી શત્રુઓ છે. તેથી જ વૈરાગ્યવડે તેનાથી વિરમવું જોઈએ.
Page #138
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૯ ] ૭ જ્યારે આ જીવ મોહ પામીને ઈન્દ્રિયોની ઈચ્છા મુજબ વતે છે એટલે કે ઇન્દ્રિયને છૂટી મૂકે છે ત્યારે પોતાને આત્મા જ પિતાના દુ:ખનું બંધન કરનાર શત્રુરૂપ થાય છે.
૮ ઈન્દ્રિયે નિરંતર વિષયોમાં પ્રવતેલી જ રહે છે, પરંતુ જેઓ આત્માનું હિત કરવામાં તત્પર હોય છે તેઓ જ સત્ય જ્ઞાનની ભાવનામાં આસક્ત થઈ તે ઈન્દ્રિયોને વિષયેથી નિવર્તાવે છે.
૯ કિપાક ફળના આસ્વાદનની પેરે પરિણામે મહાદ:ખદાયી અને જોગવતાં ક્ષણમાત્ર મધુર જણાતા એવા વિષયસુખને કેવળ મિથ્યા બ્રાન્તિથી મૂઢ જીવ સાચા માની તેમાં પ્રવતી રહે છે અને ભવચક્રમાં ભમ્યા કરે છે. એથી સુજ્ઞજનોએ ચેતવું જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૪૭ ]
શુદ્ધ ઉપદેશ ૧ અન્ય પ્રાણી ઉભાગે જો હોય તો તેને તેવા ઉન્માર્ગ થી અટકાવ એગ્ય છે તે વિષયરૂપી ઉભામાં જતાં પોતાના મનને અવશ્ય આગ્રહથી (ચીવટથી) અટકાવવું જ જોઈએ, તેમાં તો શું કહેવું?
૨ અજ્ઞાનથી કે મોહથી જે કાંઈ પણ કુત્સિત (નિઘ) કામ થઈ ગયું હોય-કરાયું હોય તો તેવા કાર્યથી મનને પાછું વાળવું જોઈએ અને ફરીને તેવા અકાર્યમાં પ્રવર્તવા દેવું ન જોઈએ, અન્યથા તેનું માઠું ફળ પણ ભેગવવું જ પડશે.
૩ જીવ પોતે કરેલા પાપકર્મને જરાક પવવા જાય છે પણ તેનું ફળ તેને ભેગવવું જ પડે છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
શ્રી કપૂરવિજયજી ૪ જે કઈ અજ્ઞાનતાને લીધે વધતા જતા અશુભ (પાપ) કર્મની શુદ્ધિ કરતું નથી તે પાછળથી મેટા દુઃખને પ્રાપ્ત થઈ, અત્યન્ત પશ્ચાત્તાપ પામે છે.
૫ સુખની પ્રાપ્તિ વખતે લાલચુ જીવ શું શું અકાર્ય કરતો નથી? સર્વ અકાર્ય કરે છે અને તેથી કરીને કોટિ જન્મ પર્યન્ત તે સંતાપને પામતે રહે છે.
૬ હું બીજાઓને ઠગું છું એમ ધારીને જે કોઈ માયાકપટ કરે છે તે આ લોક તથા પરલોકમાં પોતાના જ આત્માને ઠગે છે, એમ જાણ તેનાથી ચેતતા રહેવું જોઈએ.
૭ હે જીવ! ઉત્તમ મનુષ્યપણું પામ્યા છતાં કંઈ પણ સુકૃત્ય કર્યા વગર તું એને કેમ એળે ગુમાવી દે છે? ફરી પાછી આવી ધર્મ–સામગ્રી તને શી રીતે મળશે?
૮ જે પ્રાણી કર્મરૂપી પાશમાંથી મુકત થવા માટે કોઈપણ યત્ન કરતું નથી તે સંસારકારાગૃહમાં નિરંતર બંધાયેલો રહે છે, તેમાંથી કેમે છૂટી શકતો નથી. ( ૯ વિષયરૂપી માંસમાં લુબ્ધ થયેલા મનુષ્યરૂપી સિંહ, સ્વજન બાંધવરૂપી બંધનથી બંધાઈને આ દેહરૂપી કેદખાનામાં પડ્યા પડ્યા સદાય છે.
૧૦ હે આત્મા! આ જન્મમાં જ ગર્ભાવાસનું જે દુઃખ તું પામે છે તે હમણું શું તું ભૂલી ગયે? કે જેથી તારા આત્માનું કશું હિત કરતા નથી.
૧૧ ચોરાશી લાખ જીવાનિઓમાં પરિભ્રમણ કરતાં તે મેહને લીધે કઈ કઈ પ્રકારનાં દુ:ખે પ્રાપ્ત કર્યા છે, અનુભવ્યા
Page #140
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૨૧ ] છે, છતાં હજીસુધી વિષયસુખમાં આસકત થઇ તેથી થતા ભાવી દુઃખથી તું કેમ ચેતતું નથી ? કેમ વૈરાગ્ય પામતે નથી ? અને આત્મકલ્યાણના સુખકારી માગે કેમ ચાલતો નથી? હવે તે કંઈ ડહાપણ લાવી ભાવી દુઃખના કારમાં બંધનથી છૂટવાને સફળ પ્રયત્ન કર.
૧૨ દુઃખ કે રોગને કાંઈ ઈશ્વરે ઉત્પન્ન કર્યા નથી પરંતુ આપણે કરેલાં હોય છે. તે માટે બડબડાટ કરવો નકામાં છે.
૧૩ લોકોને રોગવશ થયા પછી રોગમુક્ત કરવા એના કરતાં તેઓ રોગી જ થાય નહીં એવા ( ગ્ય) ઉપાયો સૂચવવા એ જ ઉત્તમ વૈદ્યનો ધંધે હા જોઈએ.
૧૪ આપણું વિચારો અને કલપનાઓની હદ એજ આપણું વિકાસની હદ ( સમજવાની) છે.
૧૫ વિચારો અને ભાવનાઓની અમુક હદમાં રહી જઈને આપણે આપણું જ ઉન્નતિની આડે એવી દિવાલે બાંધીએ છીએ કે જેની પેલી બાજુ આપણાથી જઈ શકાય જ નહી. ૧૬ આનંદી સ્વભાવ શ્રેષ્ઠ ઔષધનું કામ સારે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૪૭] મુંગે સમર્પણધર્મ” અથવા “શાન્ત આત્માર્પણ”
સેવારસિક એક બાલિકાનું જીવન-ધ્યેય સાંભળી સમજી, એક કીર્તિના ભી પંડિતજી ઉપર અજબ અસર થઈ આવી. કીર્તિની ઝંખના નહીં પણ શાન્ત આત્મસમર્પણ” એ શબ્દ પંડિતજીના કાનમાં રણકી રહ્યા, તેમની છાતીમાં એ શબ્દો કોતરાઈ રહ્યા. પંડિતજીએ પુસ્તકો લખવાનું છોડી દીધું.
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૨ ]
શ્રી કરવિજયજી તેમણે કીતિને માટે વલખા મારવાનું મૂકી દીધું, તેમણે તેમને જરીને શિરપંચ અને સુવર્ણના કીર્તિપદક ઉતારી નાખ્યાં, કીર્તિની ઝંખના નહીં, પણ શાન્ત આત્મસમર્પણની સાધના તેમણે આદરી (શરૂ કરી).
કીર્તિ નહીં પણ મુંગે ત્યાગ જ આજના ભારતનું-તરુણ હિંદીઓનું જીવન ધ્યેય હોવું જોઈએ. આત્મસમર્પણની ભાવના જ આ યુગનો જીવનમંત્ર હેવો જોઈએ. એ મંત્રમાં જ આજના ઘવાયેલા, જખમી ભારતવર્ષને નવજીવન અર્પવાનું બળ રહ્યું છે, કીર્તિના કામી નહીં પણ શાન્તસમર્પણ ધર્મના જ અનુયાયી કેટલા હિન્દીએ આજે ભારતમાતાની મઢુલીમાં ચૂપચાપ સેવાકાર્ય કરવા તૈયાર છે?
સ્વાર્થ-અંધતા તજી, સ્વપર હિતકારી માર્ગ જ આદરવો જોઈએ-આપણા સૌના શ્રેય સાધન માટે એકાત હિતકારી જ્ઞાની પુરુષોએ મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતા રૂપ ચાર ઉદાર ભાવના સદા ધારવા માટે ઠેકાણે ઠેકાણે ભાર દઈને બોધ આપે છે, તે આપણે સ્વાર્થોધ બની વિસારી મૂકી, સ્વછંદપણે ચાલતા રહી, કૃતન બનવું નહી જોઈએ. તેમના નિઃસ્વાર્થ ઉપદેશનો સર્વ પ્રયત્ન આદર કરી આપણે સ્વપરહિતમાં વધારો કરવાથી જ કૃતજ્ઞ બનશું.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૮૮ ] સંયમ યતના અધિકાર. ૧ જે પડિમાવહન પ્રમુખ દુષ્કર સાધુકરણ કરી ન શકાય તે પછી સાધુગ્ય સંયમયતના કરવામાં કેમ શિથિલતા, બેદરકારી યા પ્રમાદ સેવાય છે?
Page #142
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૨૩ ] ૨ પ્રાણુત કષ્ટ પ્રાપ્ત થયે છતે સદોષ આહાર ગ્રહણ કરવારૂપ અપવાદ સેવાય; પરતુ શરીરે કંઈ પણ હરકત નહીં છતાં પ્રમાદશીલ થઈ, અપવાદ સેવવામાં આવે સંયમ શી રીતે જળવાય?
૩ શરીરમાં કંઈ વ્યાધિ પેદા થયેલ હોય તો આત્માથી સાધુએ વ્યાધિ મટાડવા ઔષધ-ઉપચાર કરવા નહીં, પરંતુ તે સહન કરી ન શકાય અથવા સ્વસંયમકરણમાં હાનિ પહોચતી હોય તો તેવા સાધુએ તેને યોગ્ય ઉપચાર (ઉપાય) પણ કરવો ઘટે.
૪ નિરંતર જેનશાસનની શોભા વધારનાર અને ચારિત્રમાર્ગને પાળવામાં ઉજમાળ એવા પ્રમાદરહિત સાધુની સેવાભક્તિ કરવામાં કોઈ રીતે આળસ-ઉપેક્ષા કરવી નહીં. સંતસાધુની સેવાભકિતથી શીઘ્ર કલ્યાણ સધાય છે.
૫ સંયમમાર્ગમાં શિથિલ છતાં વિશુદ્ધ પ્રરૂપણ કરનાર અધિક જ્ઞાનવંત સાધુની પણ સેવા હિતબુદ્ધિથી કરવી ઉચિત છે, તેમજ જૈન શાસનની લઘુતા થવા નહીં દેવા માટે પાસ
સ્થાદિકની પણ ઉચિત સેવા, માંદગી પ્રમુખ કારણે સુસાધુ પણ કરે છે. રોગાદિક પ્રસંગે અવસર ઉચિત વર્તવાનું કારણ એવું છે કે અન્ય મુગ્ધજનોને એમ વિચારવાનું કે માની લેવાનો અવકાશ ન મળે કે આ લેકે પરસ્પર દ્વેષી-મત્સરી હશે.
૬ વેશવિડંબક સાધુ સચિત્ત જળનું પાન કરે છે, તેમજ સચિત્ત ફળફૂલને ઉપભેગ કરે છે, દોષિત આહાર લે છે અને ગૃહસ્થ એગ્ય આરંભ સમારંભાદિક પાપવ્યાપાર (પાપ-કર્મ ) છૂટથી કર્યા કરે છે.
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ ]
શ્રી કપૂરવિજયજી ૭ એવા અનાચરણથી અહીં હેલના પામે છે અને પરભવમાં અધોગતિ પામે છે, ત્યાં પણ સારો માર્ગ મામ દુષ્કર થઈ પડે છે.
૮ જૈનશાસનની ઉન્નતિ કરવી એ સમકિત પામ્યાનો સાર છે. એવી ઉન્નતિ ખરા આત્માથી મુનિવરોથી જ થઈ શકે છે, સંયમમાર્ગમાં કોગે શિથિલ થયા છતાં જે આત્માથી છ ભવનરૂપણાથી સ્વાત્મનિંદાપૂર્વક મહાગુણની ખરી પ્રશંસા કરનાર હોય છે તે પ્રશંસાપાત્ર છે.
૯ જે પોતે ગુણહીન છતાં અન્ય ગુણવંતા સાધુની હડ– હરીફાઈ કરવા જાય છે અને સુસાધુજનની નિંદા-હેલના કરે છે તેનું સમકિતબીજ બળી ગયું છે એમ જાણવું.
૧૦ જિનશાસનમાં દઢભાવિત મતિવાળા સમકિતવંતને કઈ શિથિલાચારી સાધુ કે શ્રાવક પ્રત્યે પણ ઉચિત સાચવવા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવભેદે અપવાદાદિક કારણે પ્રવૃત્તિ કરવી જરૂરની હોય છે.
૧૧ સુવિહિત સંવેગી (વૈરાગ્યથી ભરેલા) સાધુએ, અન્ય પાસથ્થા, અવસાન્ના, કુશીલ, સંસકત અને યથાøદી (સ્વચ્છેદી) સાધુઓને ઓળખી તેમનાથી સાવધાનપણે દૂર રહે છે અને સ્વસંયમમાર્ગની ઠીક આરાધના કરી કલ્યાણ સાધે છે.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૨૧ ]
સુશિષ્યની પવિત્ર ફરજ. કવચિત્ ગુરુમહારાજ પ્રમાદવશ થઈ સંયમમાર્ગથી ખલિત થાય તે તેને પણ સુશિવે વિનયયુક્ત મિણ વચ
Page #144
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૧૨૫ ] નથી, જેમ સેલગસૂરિને પથક મુનિએ ઠેકાણે આયાં તેમ, ઠેકાણે આણે છે-સંયમમાર્ગમાં સ્થાપિત કરે છે.
સેલગરિ એકદા રોગગ્રસ્ત થયાથી સ્વપુત્રના આગ્રહ યોગે ઔષધ ઉપચાર કરાવવા માટે સ્થાનમાં રહ્યા, અનુક્રમે રોગમુક્ત થયા, પરંતુ રસલુપતાદિક પ્રમાદથી અન્યત્ર વિહાર કરતા ન હતા. તેથી પાંથક મુનિ સિવાય સર્વ શિષ્ય અવસર સમજી અન્ય સ્થળે વિહાર કરી ગયા. પાંથક મુનિ ગુરુમહારાજની ઈચ્છાનુસાર સેવાચાકરી કરતા ગુરુની સાથે જ રહ્યા. એકદા પર્વદિવસે, ગુરુને વંદન કરતાં, પ્રમાદવશ થયેલા ગુરુને ઊંઘમાં અંતરાય થવાથી, રોષયુક્ત થઈ તેનું કારણ પૂછતાં, પાંચકે નમ્રતાપૂર્વક ક્ષમા માગી કહ્યું કે–આજે પર્વ દિવસે પ્રતિક્રમણ પ્રસંગે ખામણાં ખામતાં મેં આપનો ચરણસ્પર્શ કર્યો, તેમાં આપને અશાતા ઉપજાવી હેય તે માફ કરશે.” એવાં નમ્ર અને મિષ્ટ વચનથી પ્રસન્ન થઈ, ગુરુમહારાજ તરત ઠેકાણે આવી, સંયમમાં સાવધાન થઈ, પ્રમાદ તજી પાંથક સાથે અન્યત્ર વિહાર કરી ગયા. અનુક્રમે બીજા સર્વ શિષ્ય પણ આવી મળ્યા. યાવત્ શત્રુંજય ઉપર અનશન આદરી એક્ષપદ પામ્યા.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૩] કર્મની અકળ ગતિ. ૧. દશ દશ જણને પ્રતિબોધવાની લબ્ધિ-શક્તિવાળા નંદિષેણ મુનિ કર્મથી પણ છૂટી શક્યા નહિ.
૨. બદ્ધ, નિધન, નિકાચીત અને સ્પષ્ટ એવા અનેક પ્રકારન કર્મ–મળગે મલિન થયેલે આત્મા જાણતે છતો
Page #145
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ ]
શ્રી કરવિજયજી વિષયાદિક પ્રમાદમાં મુંઝાઈ દુઃખી થાય છે. બદ્ધ કર્મ કલષિત (ડેલાયેલ) જળ જેવું અથવા દેરાવતી બાંધેલ સોના સમૂહ જેવું, નિધત્ત કર્મ દઢ બંધનથી બાંધેલું, નિકાચીત કર્મ અત્યન્ત આકરા અધ્યવસાયથી ભેગવ્યા વગર છૂટી ન શકે એવું બંધાયેલું અને ઋષ્ટ કર્મ તો કેરા વસ્ત્ર ઉપર ચૂંટેલી રજ જેવું ઢીલું બંધાયેલું સમજવું.
૩. નિકાચીત કર્મના ગે, કૃષ્ણ વાસુદેવની પેઠે વસ્તુ તત્વને જાણતાં છતાં જીવ સંયમાદિક મેક્ષમાર્ગને આદરી શકતે નથી.
૪. કંડરીક મુનિ-એક હજાર વર્ષ સુધી વિશાળ ચારિત્ર કરણ કર્યા છતાં અંતે કિલષ્ટ પરિણામ એગે સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈ દુર્ગતિગામી થયા અને તેના જ વડીલબંધુ પુંડરીક ઉચ ભાવના ગે સંયમમાર્ગને અંગીકાર કરી ઘણું જ ઊંચી ગતિને પ્રાપ્ત થયા.
૫. મલિન પરિણામથી ચારિત્રને ડેલી નાખ્યા પછી પુન: ચારિત્રની શુદ્ધિ કરવી દુષ્કર છે, તો પણ જે કોઈ શુભ અવસર પામી, પાછળથી પુરુષાતન ફેરવે તો સ્વચિત્ સ્વશુદ્ધિ પણ કરી શકે છે.
૬. જે જીવ સંયમ ગ્રહણ કરી તેને અતિચાર અને અનાચાર દોષથી ખંડિત કરે છે તે સુખલંપટ થયા પછી ઠેકાણે આવો મુશ્કેલ છે. નિર્વસ પરિણામી તે ઉદ્યમ કરી શકતો નથી.
૭. ચક્રવતી સ્વરાજ્યને વૈરાગ્યમે સુખે તજી શકે છે, પણ શિથિલાચારી શિથિલાચારને તજી શકતા નથી.
Page #146
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૨૭ ] ૮. તેથી સુદુર્લભ સંવરાદિક પામી, પ્રમાદાચરણથી તેને વિનાશ નહીં કરો જેથી ભવાન્તરમાં સુલભબેધાદિક સહેજે પ્રાપ્ત થઈ શકે છે. [જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૪]
આત્માથી જનોએ ભાવવા યોગ્ય દ્વાદશ ભાવનાનું
સંક્ષિપ્ત સ્વરૂપ. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિવ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લકસ્વરૂપ, સદ્ધર્મસ્વરૂપચિન્તન અને સમ્યકત્વ-બધિદુર્લભતા એ વિશુદ્ધ દ્વાદશ ભાવના કહી છે.
૧ ઈષ્ટજન સંગ, સમૃદ્ધિયુક્ત વિષયસુખસંપદા તથા આરોગ્ય, દેહ, યૌવન અને જીવિત એ સર્વે અનિત્ય છે.
૨ જન્મ, જરા અને મરણના ભયથી વ્યાસ અને વ્યાધિવેદનાથી ગ્રસ્ત એવા લેકને વિષે શ્રી જિનેશ્વર ભગવાનના વચનથી અન્યત્ર કયાંય શરણુ નથી.
૩ સંસારચક્રમાં ફરતાં એકલા આત્માને જન્મમરણ કરવાં પડે છે અને શુભાશુભ ગતિમાં જવું પડે છે, તેથી આત્માએ એકલા પોતે જ પોતાનું અક્ષય આત્મહિત સાધી લેવું યુક્ત છે.
૪ હું સ્વજનથી, પરિજનથી, વૈભવથી અને શરીરથી જુદ છું, એવી જેની નિશ્ચિત મતિ છે તેને શેકસંતાપ સંભવતો નથી.
૫ અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી વૃદ્ધિ પામેલા અને અન્ય પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરનારા એવા દેહને અશુચિભાવ દરેક સ્થાને ચિન્તવવા યોગ્ય છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૮ ]
શ્રી કરવિજયજી ૬ માતા થઈને પુત્રી, બહેન અને ભાર્યા પણ આ સંસારમાં થાય છે તેમજ પુત્ર થઈને પિતા, ભાઈ અને શત્રુ પણ થાય છે.
૭ જે જીવો મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યેગને વિષે રુચિવંત છે, તેનામાં કર્મને પ્રવાહ ચાલે આવે છે તે માટે તેને નિરોધ કરવા યત્ન કરવો યુકત છે.
૮ પુન્ય પાપને નહિ ગ્રહણ કરવામાં જે મન-વચન-કાયાની પ્રવૃત્તિ તે આમ પુરુષોએ ઉપદેશેલે છે, અત્યન્ત સમાધિવાળો અને હિતકારી સંવર ચિંતવવા ગ્ય છે. ( ૯ જેમ વૃદ્ધિ પામેલે નવરાદિક દેષ લંઘન કરવાથી યત્નવડે ક્ષીણ થાય છે તેમ એકઠાં થયેલાં કર્મ સંયુક્ત પુરુષ તપવડે ક્ષીણ કરી નાંખે છે.
૧૦ ઊર્ધ્વ, અધે અને તિર્થો લેકનું સ્વરૂપ, તેને વિસ્તાર, સર્વત્ર જન્મમરણ, રૂપ અરૂપી દ્રવ્ય અને અનેકવિધ ઉપગેનું ચિન્તવન કરવું જોઈએ.
૧૧ જેમણે અંતરંગ (અંતરના રાગ દ્વેષ મહાદિક) શત્રુઓને જીત્યા છે એવા જિનેશ્વરોએ જગતના હિતને માટે આ શ્રુતચારિત્રધર્મ રૂડી રીતે પ્રરૂપે છે, તેમાં જે રકત થયા છે તે ભવ્યાત્માઓ સંસારસમુદ્રને લીલામાત્રમાં પાર પામ્યા સમજવા.
૧૨ મનુષ્યપણું, કર્મભૂમિ, આર્ય દેશ, ઉત્તમ કુળ, આરોગ્યતા અને દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થયે છતે, તેમજ શ્રદ્ધા, સદ્ભાગ અને શાસ્ત્રશ્નવણાદિ સામગ્રી વિદ્યમાન છતે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ અતિ દુર્લભ છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ ઃ ૮:
| ૧૨૯ ]
૧૩ સેંકડા ભવે દુર્લભ એવું સમ્યકત્વ પામીને પણુ મેહથી, રાગથી, કુમાર્ગના અવલેાકનથી અને રસાદિક ગૌરવને પરવશ થઇ જવાથી ચારિત્ર પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. કષાય, ગોરવ જીવને વૈરાગ્ય
૧૪ ચારિત્રરત્નને પામ્યા છતાં ઇન્દ્રિય, અને પરિષહુરૂપ વૈરીઆથો વિષ્ણુળ થયેલા મામાં વિજય મેળવવા એ અત્યંત કઠીન છે.
૧૫ તેટલા માટે પરીષહેા, ઇન્દ્રિયા અને ગોરવાના નાયક એવા કષાય શત્રુઆને ક્ષમા, મૃદુતા, ઋજીતા અને સાષવડે વીર પુરુષાએ જ કરવે જોઇએ.
૧૬ જે જે નિમિત્ત કારણેાથી કષાયા ઉદય પામે અને ઉપશમ પામે ( ઉષશાંત થાય ) તે તે નિમિત્ત કારણેાને સારી રીતે વિચારીને ત્રિકરણશુદ્ધિથી તેના અનુક્રમે ત્યાગ ને આદર કરવે જોઇએ. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૭, ૪, ૨૮૬ ]
- દુવિધ યતિ-ધર્મ,
ક્ષમા, મૃદુતા, ઋજુતા, પવિત્રત્તા, સયમ, સતાષ, સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ રીતે દવિધ ધર્મ વિધિ સેવવા--આદરવા મેગ્ય છે,
૧ ધર્મનુ મૂળ દયા છે, ક્ષમા રહિત મનુષ્ય દયાને સારી
રીતે આદરી શકતા નથી, તે માટે જે ક્ષમા-મારીી આપવામાં તત્પર હાય છે તે ઉત્તમ ધર્મને સાધી શકે છે.
૨ સર્વે ગુણેા વિનય ગુણને આધીન છે અને વિનય મૃદુ
を
Page #149
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
શ્રી કષ્ફરવિજયજી તાને આધીન છે. જેનામાં સંપૂર્ણ મૃદુતા વસી છે તે સર્વ ગુણસંપન્ન થાય છે.
૩ જુતા-સરલતા વિનાને કેઈ શુદ્ધિને પામતા નથી, અશુદ્ધ આત્મા ધર્મ આરાધી શકતું નથી, ધર્મ વિના મોક્ષ નથી અને મોક્ષ વિના બીજું કઈ પરમ સુખ નથી.
જે ઉપકરણ, આહાર, પાણી અને દેહને આશ્રીને દ્રવ્ય શોચ કરો ઘટે તે ભાવ શૌચ(આંતરશુદ્ધિ)ને બાધક ન પહોંચે તેમ સાવધાનતાથી કરે યોગ્ય છે. - ૫ હિંસાદિક પંચાઠવ(પાપ-સ્થાનકેથી વિમવું, પાંચે ઈન્દ્રિયોનો નિગ્રહ કરે, ચાર કષાયેન જય કરે અને મનવચન-કાયાના ત્રણ દંડથી વિરમવું એમ ૧૭ પ્રકારે સંયમ કહ્યો છે.
૬ બાંધવ, ધન અને ઈન્દ્રિય સુખના ત્યાગથી જેણે ભય અને વિગ્રહ તેમજ અહંકાર અને મમકાર તજ્યા છે એવા ત્યાગી સાધુ જ ખરા નિગ્રંથ કહેવાય છે.
૭ પૂર્વાપર અવિરુદ્ધ વચનો ઉચ્ચાર કરવો અને તન-મન વચનની એકતા-અકુટિલતા આદરવી એમ ચાર પ્રકારનું સત્ય શ્રી જિનેશ્વરના શાસનમાં કહ્યું છે, અન્યત્ર કહેલું નથી.
૮ અનશન (આહારત્યાગ), ઊનાદરી (એછા આહારથી સંતેષ કર ), વૃત્તિ સંક્ષેપ (નિયમિત વસ્તુથી નિવાહ કરી લેવો), રસત્યાગ, કાયકલેશ( શતતા પાદિક સમભાવે સહવા ) અને સંલીનતા (રિથર આસને રહેવું) એ છ પ્રકારને બાહ્ય તપ કહ્યો છે,
Page #150
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩૧ ] ૯ પ્રાયશ્ચિત્ત (શલ્ય રહિત કરેલાં પાપની ગુરુ પાસે આલેચના કરવી), ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, કાયેત્સર્ગ અને સ્વાદયાય એ રીતે અત્યંતર તપ છ પ્રકારને કહ્યું છે.
૧૦ દેવતા તથા મનુષ્ય તિર્યંચ સંબંધી દિવ્ય અને ઔદારિક કામગના સુખથી ત્રિવિધે ત્રિવિધે નિવર્તવું. એવી રીતે બ્રહ્મચર્ય ૧૮ પ્રકારનું છે.
૧૧ અધ્યાત્મ જ્ઞાનીઓ નિશ્ચયથી મૂછ-મમતાને જ પરિગ્રહ કહે છે, તેથી વૈરાગ્યના અથી જનેને અપરિગ્રહ-નિરીહતા–નિ:સ્પૃહતા એ પરમ ધર્મ છે.
૧૨ ઉપર કહેલા દવિધ ધર્મનું સદા સેવન કરનારને અત્યંત નિબિડ થયેલા એવા પણ રાગ, દ્વેષ અને મેહને અ૮૫ કાળમાં ક્ષય થવા પામે છે.
૧૩ અહંકાર અને મમકારના ત્યાગથી અતિ દુર્જય, ઉદ્ધત અને પ્રબળ એવા પરીષહ, ગૌરવ, કષાય, મન-વચન-કાયાના દંડ અને ઇન્દ્રિયોના સમૂહને ત્યાગી દેગી પુરુષે હણે છે.
૧૪ પ્રવચન ભક્તિ, શ્રુત-સંપદાને માટે ઉદ્યમ, ગીતાર્થ સાથે પરિચય એ વૈરાગ્ય માર્ગના સદ્દભાવમાં સાચી બુદ્ધિ અને સ્થિરતા પેદા કરે છે.
૧૫ ઉન્માર્ગનો ઉછેર કરવાને સમર્થ રચનાવાળી અને શ્રોતાજનોના કાન અને મનને માતાની પેઠે પ્રસન્ન કરનારી આક્ષેપણ, વિક્ષેપણ, સંવેદની અને નિર્વેદની એ ચાર પ્રકારની ધર્મકથા સદાય કરવી અને સ્ત્રીકથા, ભક્તકથા, ચારકથા અને દેશકથાને દૂરથી જ તજી દેવી.
Page #151
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૨ ]
શ્રી કપૂરવિજયજી ૧૬ જ્યાં સુધી મન પારકા ગુણદોષ કથામાં ચપળ રહે ત્યાં સુધી તે મનને વિશુદ્ધ ધ્યાનમાં પરોવી દેવું શ્રેયકારી છે.
૧૭ શાસ્ત્રાધ્યયન અને અધ્યાપનમાં ( શાસ્ત્ર ભણવા ભણાવવામાં), આત્મચિન્તવનમાં તથા ધર્મોપદેશ દેવામાં સદા સર્વદા પ્રયત્ન કરવો હિતકારી છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૨૮૮]
સવિવેક.” તુચ્છ વિષયસુખાદિક બાહા ભાવને ઈછત અને તેની પાછળ લાગતે જીવ સદ્દવિવેકથી સૂકે છે અને ઉચ્ચ પ્રકારના આત્માના શુદ્ધ સ્વભાવની ગવેષણા-વિચારણા-અભિલાષાભાવનાપૂર્વક અભ્યાસ (પુનઃ પુન: રટણ) કરનારો જીવ વિવેકથી ચૂકતા નથી.
જે કુશળ આત્મા આત્માને વિષે આત્માના ષ કારકોને સારા પ્રકારે જોડી રાખે છે તેને જડ–પુદ્ગલના સંગ-પ્રસંગ કે આસક્તિ જનિત અવિવેક-જવર પરાભવ પમાડી શક્તા નથી. તે જળકમળની પેરે ન્યારે-નિલેપ રહી સહેજે આત્મરમણતા સાધી શકે છે.
તથાવિધ આત્માના છ કારક ૧ રાગદ્વેષ કષાયથી દૂર રહી, સચિદાનંદરૂપ નિજ સ્વભાવમાં
રમણ કરનાર અંતર આત્મા યા વિવેકાત્મા. ( કર્તા). ૨ રાગ-દ્વેષ-કષાયપરિણતિરૂપ બહિરાત્મ ભાવને તજ
તે (કર્મ).
Page #152
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩૩ ] ૩ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ સત્તાધનસેવન વડે (કરણ). ૪ સ્વરૂપ રમણતારૂપ શુદ્ધ નિજ આત્મલાભ પામવા અને
વિકસાવવા માટે. ( સંપ્રદાન ). છે અનાદિકાળથી સુવર્ણ–પાષાણુ ન્યાયે આત્મામાં સંચિત થઈ રહેલા પાપમળરૂપ અશુદ્ધ ભાવને પુરુષાતનથી દૂર કર.'
( અપાદાન છે. ૬ પ્રત્યેક આત્મામાં સત્તા-શક્તિરૂપે વિદ્યમાન છતાં કર્મમળથી આછાદિત થઈ ઢંકાઈ રહેલ અનંત જ્ઞાનાદિ ગુણરૂપ નિજ સહજ સમૃદ્ધિને તથાવિધ ભવ્યત્વપરિપાકાદિક પાંચ કારણો વેગ પામીને પ્રગટ કરે છે (આધાર-અધિકરણ)
રહસ્ય-એ રીતે આત્માના છ કારકોનો સમન્વય– સહયોગ જે મેક્ષગામી મહાત્મા યથાર્થ સાધીને આત્મામાં અનાદિ કાળથી એકઠા થયેલા સર્વ પાપમળ( કમેકચરા )ને, તથાવિધ શુદ્ધ પરિણામરૂપ પુરુષાતનવડે, પરમાત્મ ભાવ પ્રગટ કરવાના એક અનન્ય લક્ષને સાધી, સર્વથા દૂર કરે છે તે જ મહાનુભાવી વિવેકામાં તેમાં સંપૂર્ણ જય મેળવી, અક્ષય-અવિનાશી નિજ સત્તાગત શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી, સહજ સ્વાભાવિક અનંત અવ્યાબાધ સુખમાં મહાલ્યા કરે છે.
વિક–સરાણુથી સજજ(ઉત્તેજિત) કરેલ નિર્મળ પરિણામની ધારવાળું સંયમરૂપી અમોઘ શસ્ત્ર ધારણ કરી, જે મુનીશ્વર પ્રમાદ રહિત સાવધાનપણે વતે છે તે સુખેથી કર્મ શત્રુને વિદારી શકે છે. સદ્વિવેકવડે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવાદિકને સારી રીતે સમજી, સંયમમાર્ગ યથાર્થ આરાધી
Page #153
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
આ કરવિજs શકાય છે. તેના વગર સંયમમાર્ગમાં પગલે પગલે ખલન થવા પામે છે, માટે સવિવેક જ સર્વદા સેવવા-આદરવા યોગ્ય છે.
અમુક વારે અમુક દિશાએ ગમન-વજન. ૧ સોમવારે ને શનિવારે પૂર્વ દિશા તરફ ગમનવર્જન, ૨ મંગળવારે ને બુધવારે ઉત્તર દિશા તરફ ગમનવર્જન, ૩ ગુરુવારે દક્ષિણ દિશા તરફ ગમનવર્જન. ૪ થકવાર ને વિવારે પશ્ચિમ દિશા તરફ મનવર્જન એ સામાન્ય સૂચના છે.
બ્રહ્મચર્ય " બ્રહ્મચર્યની રક્ષા અર્થે નવ બ્રહ્મગુક્તિઓ (વાડે) નિર્માણ કરી છે. ૧ સ્ત્રો, તિર્યંચ ને નપુંસકવાળા સ્થાનથી અલગ રહેવું. ૨ કામગને ઉત્તેજે-દીપાવે એવી વાતચિતેથી દૂર રહેવું. ૩ સ્ત્રી પ્રમુખનાં આસન-શયનને સ્વછ સેવવાં નહીં. ૪ સ્ત્રી પ્રમુખનાં અંગ ઉપાંગ સરાગ દષ્ટિથી જેવાં નહીં, ૫ એક જ ભીંત કે કનાતને એથે થતા કામવિલાસન
સ્થાને વસવું નહીં. ૬ પૂર્વની અવસ્થામાં કરેલી કામક્રીડાને સંભારવી નહીં. ૭ રસકસવાળે માદક આહાર વગર કારણે કરવો નહીં. ૮ લૂખો સૂકો આહાર પણ વધારે પડતા ખાવે નહીં, ૯ સ્વપરને કામની ઉત્તેજના થાય તે વેષ-શુગાર ધારણ
નહીં, શરીરની શોભા-વિભૂષા કરવી નહીં.
Page #154
--------------------------------------------------------------------------
________________
લેખ સમય : ૮ :
[ ૧૩૫ ]
આ ઉપરાન્ત અનુકૂળ ( મનગમતા ) શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પમાં અતિપ્રીતિ-આસકિત અને તેથી વિપરીત શદાદિકમાં અપ્રીતિ-દ્વેષ-તિરસ્કાર નહીં કરવા, તેમાં સમભાવે રહેવું.
ટૂં કાણુમાં રત્ન ચિન્તામર્માણુ સમાન બ્રહ્મચર્ય નું પાલન યથાર્થ રીતે કરવા ઇચ્છતા ત્યાગી-સંચમી સાધુ કે ગૃહસ્થે સારી રીતે સાવધાન રહેવુ', જેથી તેના ભંગ-ખંડનના પ્રસગ આવવા પામે નહીં. મનુજીએ પણ ઠીક કહ્યું છે કે–માતા, બહેન અને પુત્રી સંગાત પણ એકાન્તમાં બેસવું નહીં. કેમકે બળવાન એવા ઇન્દ્રિયાને સમૂહ વિદ્વાનને પણ વિષય-વિલાસ તરફ ખેંચી જાય છે. એટલા માટે શ્રીઉત્તરાધ્યયન સૂત્રના સાળમા અધ્યયનમાં દશ સમાધિસ્થાન બતાવવામાં આવ્યાં છે.
સદ્ધ-સાધન માર્ગમાં આ રીતે આદર કરવા.
દયાળુ-માયાળુ સ્વભાવ સેવવા.
કેાપાટેાપ કરવાની ટેવ તજવી
ઝૂ ડું' ખેલવાની કુટેવ તજી દેવી. પરાયું છીનવી લેવાની બુદ્ધિ ન રાખવી. પરસ્ત્રીની ઇચ્છા-લાલસા નીવારવી.
દુ:ખીજનને દુ:ખમુક્ત કરવા ઇચ્છા રાખવી.
દેવ અને સ ંઘ( અથવા દેવ-સમૂહ )ને વંદન કરવું. પરિજનાને ચેાગ્ય સતાષ ઉપજાવવા.
મિત્રવર્ગ ને અનુસરી ચાલવુ’.
Page #155
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬
પરના ગુણ ગ્રહણ કરવો. કોઈએ કરેલે થોડો પણ ઉપકાર સંભાર. મહાજન-મોટા માણસનો ગ્ય સરકાર કરે. પરના મમ ઉઘાડવાં નહીં. કેઈનો તિરસ્કાર ન કર. દુર્જનના સંસર્ગથી દૂર રહેવું. ગુણાનુરાગ વધા, મિથ્યાભિમાનને ત્યાગ કરે ઘન વિગેરેને ગર્વ તજવે. ગુરુજનોને યોગ્ય સત્કાર કરા
નેહીવર્ગના મનનું સમાધાન કરવું. પરના અવર્ણવાદ ન બોલવા. નિજગુણપ્રશંસા કરતાં સંકેચ ધારવે, પરોપકાર કરવા લક્ષ રાખવુ. ધાર્મિકજનોના ગુણોનું અનુમોદન કરવું. સારો વેષ અને આચાર રાખતાં રહેવું. સંયમધારી સાધુને ભિક્ષા અને આહાર કરવાના
શાસ્ત્રોક્ત છ કારણે.” (૧) વધારે વખત ભૂખ સહન થઈ ન શકે તેથી સુધા શાત કરવા માટે, (૨) વૃદ્ધ, શ્વાન, રોગી, નવદીક્ષિતની કે ગુવોદિકની સેવા કરવા માટે, (૩) સંયમ પાળવાને શક્તિક
Page #156
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩૭ ] સંપાદન કરવા માટે, (૪) પિતાના શરીર અને પ્રાણને નિર્વાહ કરવા માટે, (૫) રસ્તામાં ચાલતાં ઈયસમિતિ શોધવા ને આંખનું તેજ ટકાવી રાખવા માટે અને (૬) સુખેસમાધે ધર્મનું આરાધન કરવા માટે.
ઉક્ત છ કારણે સંયમધારી સાધુજનને ભિક્ષા લેવી કે આહાર કર ઉચિત લેખાય છે, અન્યથા ઉચિત નથી. એ છ કારણે વગર જુદી દષ્ટિથી વેચ્છા મુજબ કરવામાં આવતી ભિક્ષા સ યમ માર્ગથી ભ્રષ્ટ કરનારી છે.
દયાન–ોગની સ્થિતિ. પૂર્વ દિશા કે ઉત્તર દિશા કે ઈશાન કોણ તરફ મુખ રાખીને યાચિત (અનુકૂળ-નિશ્ચિત) સમયે સુખ આસને બેસી પ્રસન્ન મુખ એવા વિક્ષેપ રહિત તેમજ પ્રમાદવર્જિત મુનિએ નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થાપીને-નેત્ર સ્થિર કરીને ધ્યાન શરૂ કરવું.
જે વખતે શારીરિક કે માનસિક કશે ઉપદ્રવ નડે નહીં એવો બનતાં સુધી પ્રભાતનો સમય ધ્યાનને માટે સર્વોત્તમ લેખી નક્કી કરી લે. સ્થાન પણ એવું જ શાન્ત-નિરુપદ્રવ પસંદ કરવું અને સુખે કરી શકાય એવા એકાદ સ્થિર આસને રહી ધ્યાનની શરૂઆત કરવી.
' યાનને ચગ્ય સ્થાન, ઉદ્યાન, કેળનું ઘર, પર્વત ઉપરની ગુફા, દ્વીપ, બે નદીઓને કે સમુદ્રને સંગમ થતો હોય તે સ્થાન, શૂન્ય-એકાન્ત ઘર, પર્વતનું શિખર, વૃક્ષઘટા અને સમુદ્રતટ વિગેરે કે જ્યાં સ્ત્રી,
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
શ્રી કપૂરવિજય પશુ, નપુંસકાદિકનું આવાગમન ન હોય તેમજ કઈ જાતને કોલાહલ થતો ન હોય તેવી જાતનું શાન્ત એકાન્ત સ્થળ સંયમી સાધુ જનોના ધ્યાનની સિદ્ધિ માટે ઉત્તમ છે
ધ્યાન માટેના અનુકૂળ પ્રતિકૂળ સંગે. હગપ્રદીપિકામાં કહ્યું છે કે-અત્યન્ત આહાર, પરિશ્રમ, બકવાદ, નિયમને અનાદર, મનુષ્યોને સમાગમ અને ચંચળ વૃત્તિ એ છે દોષોથી વેગોને વિનાશ થાય છે અને ઉત્સાહ, સાહસ, વૈર્ય, તત્વજ્ઞાન, નિશ્ચય તથા લેકપરિચયનો ત્યાગએ છ નિયમેથી ગની સિદ્ધિ થાય છે. આ ઉપરોક્ત વસ્તુ સ્થિતિમાં ઉપદ્રવ રહિત, શાન્ત, એકાત સ્થાનનો જ મહિમા દર્શાવવામાં આવ્યું છે. ઉક્ત અનુકૂળ એવા એકાન્ત સ્થાને રહી સાધકે ગાભ્યાસ કરે . ધ. પ્ર. પુ. ૪, પૃ. ૩૮]
સજન્ય-સજ્જનતાનું માપ.” બહારના દેખાવ પૂરતા ગુણવડે નહીં પણ અંતરના ગુણોના વિકાસવડે થાય છે. અંતરની આદ્રતા હૃદયને વિકાસ થતાં જે ખરી ક્ષમા, દયા, નમ્રતા, સરલતા અને સંતોષાદિક સદગુણે ખીલી નીકળે છે તેનામાં જે સાચો નિ:સ્વાર્થ પ્રેમ પ્રગટી નીકળે છે અને તેના પરિણામે જે આત્માપણુતા જાગે છે, તેનામાં જે ધૈર્ય અને ગંભીરતા સાથે ભકિતા, વિનીતતા, દાક્ષિણ્યતા, લજજાધુતા, સમદષ્ટિ-મધ્યસ્થતા, ગુણ રાગિતા, દીર્ઘદ્રષ્ટિતા, કૃતજ્ઞતા, પરોપકારશીલતા અને કાર્ય દક્ષતા વિગેરે સદ્દગુણે પ્રગટે છે તે સદગુણવડે સજજનતાનું માપ થાય છે. તેનું આબેહુબ વર્ણન જેવા-જાણવા ઈછા
Page #158
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩૯ ] હોય તેમણે તે વિષય ઉપર મોતીચંદભાઈએ સવિસ્તર લખેલું જૈન ધર્મ પ્રકાશના પૂર્વના અંકમાંથી જોઈ લેવું અને એવી ઉત્તમ સજજનતા આદરવા અને વિસ્તારવા ખપ કરે, જેથી સર્વત્ર શાતિ થાય.
શુક જ્ઞાન કરતાં સજ્જનતા ચડી જાય છે.
શુષ્ક જ્ઞાન સાથે દંભ, અભિમાન, ફૂડ-કપટ, પ્રપંચ અને ક્રોધ, લોભ પ્રમુખ અનેક દુર્ગણે વાસ કરી રહેલા જણાશે કેમકે માત્ર દેખાવવાળું આડંબરી જ્ઞાન ગમે તેટલું હોય તે પણ તેથી આત્મલાભ નહીં પણ આત્મવંચના થવા પામે છે. એથી તે ઊલટો અનર્થ થાય છે, પરંતુ સાચી સજજનતામાં એવા ઉત્તમ સદગુણે રહ્યા હોય છે કે જેની મીઠી સુવાસ પામી અનેક ભવ્યાત્માએ પ્રસન્ન થાય છે.
મનસિ વચસિ કાયે પુણ્યપિયૂષપૂર્ણ ઈ. ” વિચાર-વાણ અને આચારમાં પુન્ય-અમૃતથી ભરેલા, અનેક ઉપકારની કેટિએવડે ત્રિભુવનને પ્રસન્ન કરતા અને પરના અ૯૫ માત્ર ગુણને પર્વતસમાં લેખી પિતાના હૃદયમાં પ્રમોદને ધારણ કરતા એવા કઈક વિરલ સન્ત-સજજને પણ જગતીતળ ઉપર વિદ્યમાન છે, જેને અનુલક્ષી ઉત્તમ જને એવી સજજનતા આદરે. [ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૨૩ }
| ધર્મધ્યાનનું સ્વરૂપ. આજ્ઞાવિચય અને અપાયવિચય એવા ધર્મધ્યાનને પામીને બરા વૈરાગ્ય પામેલા મુનિજનો વિપાકવિચય અને સંસ્થાનવિચય ધર્મયાનને પ્રાપ્ત થાય છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
શ્રી કરવિજયજી | સર્વથા રાગ-દ્વેષરહિત એવા સર્વજ્ઞના વચન એ પ્રવચન, એના અર્થનો નિર્ણય તે આજ્ઞાવિચય ધર્મધ્યાન આશ્રવ, વિકથા, ગૌરવ તથા પરીસહાદિકને વિષે પ્રમાદાચરણવડે અપાય એટલે ભાવી દુઃખ દેખાવારૂપ અપાયરિચય ધર્મધ્યાન, શુભાશુભ કર્મના વિપાકનું અનુચિંતન કરવા વિપાકચિય ધર્મ. ધ્યાન અને દ્રવ્યક્ષેત્રાકૃતિને વિચારવારૂપ સંસ્થાનવિય ધર્મધ્યાન સમજવું.
ઉક્ત ધર્મયાનને ધધાતાં તેમજ નિત્ય ભવભી, અત્યંત ક્ષમાયુક્ત, અભિમાનરહિત માયાદોષમુક્ત હોવાથી નિર્મળ, સર્વ તૃષ્ણાવજત, ગ્રામ અને અરણ્ય તથા શત્રુઓ ને મિત્રમાં સમચિત્ત, વાંસલાવડે અંગછેદન કરનાર પ્રત્યે સમભાવી, આત્મરમણ, તૃણ, મણિ ને કનક, પત્થર ઉપર સમભાવી, સ્વાધ્યાયધ્યાનમાં તપુર, અત્યંત અપ્રમત્ત, પ્રશસ્તગવડે અધ્યવસાયની વિશુદ્ધિથી વિશુદ્ધ થતા અને ચારિત્રની અતિવિ. શુદ્ધિને તથા લેશ્યાવિશુદ્ધિને પામીને કલ્યાણમૂર્તિ એવા મુનિને ઘાતકર્મને એક દેશના ક્ષયથી ઉત્પન્ન થયેલું મહાપ્રભાવવાળું અપૂર્વકરણ પ્રાપ્ત થાય છે.
અનેક ઉત્તમ લબ્ધિપ્રમુખ સંપદા પામીને પ્રશમસુખમાં આસક્ત થયેલા એવા મુનિ તેવી સંપદામાં મુંઝાતા નથી. વિસ્મયકારી એવા સુરવોની સાહેબી લક્ષ-કોટીગુણી કરી હોય તે તેવા મુનિની દ્ધિના અનંતમા ભાગે પણ આવતી નથી. ઇતિમ
[જે. ધ. પ્ર. પુ ૯, પૃ. ૧૦૮ ]
Page #160
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૪૧ ] “સમકિતમૂળ બાર વ્રત પળાઇ શકે તેવી ક યાદી.”
સમકિત–શુદ્ધ નિર્દોષ દેવ શ્રી જિન-અરિહંત, શુદ્ધ નિર્દોષ ગુરુ શ્રી નિગ્રંથ સાધુ અને શુદ્ધ નિર્દોષ ધર્મ શ્રી સર્વજ્ઞ–વીતરાગભાષિત અહિંસા, સંયમ અને તપલક્ષણ પરીક્ષાપૂર્વક અંગીકાર કરી શુદ્ધ શ્રદ્ધાથી માનવા યોગ્ય છે. બાકીના રાગાદિ દોષવાળા દેવ-ગુરુ-ધર્મ તવથી માનવા ગ્ય નથી. શ્રી જિનેશ્વર દેવે ભાખેલા શુદ્ધ ધર્મતત્વમાં શંકા, કંખા ને ફળને સદેહ કરવાની કશી જરૂર જ રહેતી નથી; કેમકે વીતરાગ-સર્વજ્ઞ યથાસ્થિત યથાર્થ વસ્તુવાદી હોય છે.
૧ સહુ કોઈ જીવને સ્વજીવિત બહુ વ્હાલું હોય છે, તે કેઈને દવલું હોતું નથી, તેથી યથાશકય સહુ જીવોની રક્ષા
સ્વજીવિતની જેમ કરવી જોઈએ. જીવદયાવડે–જયણાથી સ્વકર્તવ્ય કર્મ કરવાથી આપણે સુખી અને નિરોગી થઈ શકીએ છીએ.
૨ સત્ય વદવું એ ખરેખરૂં મુખનું મંડન-ભૂષણ છે. સામાને પ્રિય અને હિતરૂપ થાય એવું સત્ય વચન વદવાથી સજજને શોભી નીકળે છે. સર્વજ્ઞશાસ્ત્રનો મર્મ યથાર્થ સમજ્યા વગર અન્યને આપમતે સમજાવવા જતાં જીવ પગલે પગલે દંડાય છે.
૩ પૈસો અગિયારમાં પ્રાણ લેખાય છે. બીજાને પૈસો અનીતિથી હરી લેતાં તેના પ્રાણ હરી લેવા જે દેષ છે. અનીતિનું દ્રવ્ય લાંબું ટકતું નથી. સમય પાકતાં તે આગળના દ્રવ્યને પણ ઘસડી જાય છે અને તેને સંઘરનારની બુદ્ધિ બગડે છે, તેથી સુજ્ઞજનેએ ન્યાય—નીતિવડે જ સ્વકુટુંબનિર્વાહગ્ય
અગિયાએ પણ કરી લેવાની આગળના
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૨ ]
શ્રી કરવિજયજી દ્રવ્ય ઉપાર્જન કરવું જોઈએ. “આહાર પ્રમાણે ઓડકાર' એ
ન્યાયે ન્યાયદ્રવ્યથી ભાવના-બુદ્ધિ સુધરે છે, તેને સર્વ ઠેકાણે ઉપયોગ થઈ શકે છે. વળી તે લાંબે વખત ટકી રહે છે અને તે વડે ધર્મની રક્ષા-પુષ્ટિ ને પ્રભાવના દ્વારા પરંપરાએ ભારે–મોટો લાભ મળે છે.
૪ આપણી માતા, બહેન કે પુત્રી સાથે કુચેષ્ટા કરનાર માટે આપણને કેવા વિચાર આવે છે? ઘણા જ માઠા તે પછી એવું જ દુષ્કર્મ કરવા ઈછતા આપણે માટે પણ સામાને કયાંથી સારા વિચાર આવે ? ન જ આવે, તે પછી
સ્વી સિવાય અન્ય સ્ત્રી મેટી હોય તેને માતા સમાન, સરખી વયવાળી હોય તેને બહેન સમાન અને લઘુવયની હોય તો તેને પુત્રી સમાન લેખી ચાલવામાં જ હિત–ભા છે. સ્ત્રીઓએ પણ એ જ રીતે પરપુરુષને નિજ પિતા, બંધુ કે પુત્ર સમાન લેખી ચાલવામાં જ હિત સમજવાનું છે. એથી જ સમાજની રક્ષા ને ઉન્નતિ સધાય છે, કેમકે તેથી વ્યવહારશુદ્ધિ ઠીક પળાય છે. વ્યવહારશુદ્ધિ વગરના માણસે પવિત્ર ધર્મને લાયક જ કયાં છે ? પાત્રતાથી જ તે પામી શકાય છે.
૫ ગમે તેટલી અનર્ગળ લક્ષમી છતાં લેભી માણસ મમ્મણ શેઠની પેઠે દુઃખી જ રહ્યા કરે છે, અને અલ્પ ઋદ્ધિ છતાં સંતોષી માણસ પુણીયા શ્રાવકની પેઠે સદા સુખી-આનંદી રહે છે, એમ સમજી શાણુ સ્ત્રી-પુરુષોએ નવવિધ પરિગ્રહમાં ઈચછા–પ્રમાણ બાંધી સંતોષવૃત્તિ સેવવી જોઈએ. એથી ઘણા પાપ અને આરંભ-સમારંભથી સહેજે બચી શકાય છે, તેમજ ન્યાયમાગે મળતા ને બચતા દ્રવ્યને સદ્દભાવના ગે સુખ
Page #162
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૪૩ ] પૂર્વક સદ્વ્યય યથાસ્થાને થઈ શકે છે. બાકી લોભને કંઈ થેભ નથી. ઈછા આકાશ જેવી અનંતી છે તેથી તેને કેમે પાર આવતા નથી. આશા-તૃષ્ણામાં અધિકાધિક તણાતાં દુઃખને પાર આવતો નથી તેથી તે ત્યાજ્ય છે.
૬ આજીવિકાદિ જરૂરી કારણે જવા-આવવા જેટલી દિશાભૂમિની છૂટ રાખી, બીજી બધી દિશા–ભૂમિની આવતી પાપરાશિ (પાપક્રિયા) અટકાવવા માટે ખાસ દિશામર્યાદા બાંધવી જોઈએ. ચાર દિશા, વિદિશા ને ઊંચ-નીચે મળી દશ દિશા કહેવાય.
૭ મહાપાપ-આરંભવાળા ૧૫ કર્માદાનના વ્યાપારવડે વૃત્તિઆજીવિકા બને ત્યાં સુધી નહિ કરતાં, અ૮૫ આરંભવાળા ન્યાયયુક્ત વ્યવહારવડે જ જીવન-નિર્વાહ કરી લેવો શ્રાવકને ઊંચિત છે. ગોપભેગના સંબંધમાં પણ ભયાભઢ્ય, પેથાપેયને વિવેક અવશ્ય સાચવવા યોગ્ય છે. થોડી નિયમિત અને નિર્જીવ વસ્તુવડે સ્વ-નિર્વાહ કરી લેવો.
૮ અનર્થદંડથી વિરમવું, જેમાં પોતાનું કે સ્વ-કુટુંબાદિકનું હિત સમાયેલું ન હોય તેવી નકામી બાબતમાં માથું ન મારવું, પાપોપદેશ ન આપ, પાપ-અધિકરણ એકઠાં કરી અન્યને ન આપવાં, પાપી-હિંસક જાનવરો પાળવાં નહીં, અસતીષણ કરવું નહીં, કુવ્યસન સેવવાં નહીં, કુસંગતિ કરવી નહીં, કામઉન્માદ જાગે એવાં આસને સેવવા નહીં તેમજ તેવાં પુસ્તકે, સિનેમા વિગેરે જેવા વાંચવા નહીં, જેથી અનેક જીવોને વિનાશ થાય તેવાં અનાચરણે કે પ્રમાદાચરણ સેવવાં-કરવાં નહી, તથા નારદની પેઠે નકામાં કલેશ-યુદ્ધ કરવા-કરાવવા નહીં. ઈત્યાદિક અનર્થકારી બાબતેથી સાવધાનપણે સદા દૂર રહેવું.
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪]
શ્રી કપૂરવિજયજી ૯ દરેક શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાએ હરહંમેશ જેમ સમતાગુણની વૃદ્ધિ થાય તેમ શુદ્ધ ભાવથી સામાયિક, પ્રતિક્રમણ, પ્રભુદર્શન, પૂજા-સેવા, ભક્તિ, દેવવંદન, ગુરુવંદન, શાસ્ત્રશ્રવણ, મનન, નિદિધ્યાસન, વિનય, વૈયાવચ્ચ, સત્સંગ, તીર્થયાત્રા, પ્રભાવનાદિ ઉત્તમ ધર્મકરણું સ્વકર્તવ્યધર્મ સમજી જાતે કરવી, કરાવવી અને અનુમોદવી; તથા છ ટિ શુદ્ધ સમતા–સામાયિક કરવાનું તે સુવ્યસન જેમ બને તેમ ચીવટથી વધારવું.
૧૦ પૂર્વોક્ત છઠ્ઠી વ્રતમાં જીવિતપર્યન્ત માટે રાખેલી છૂટ, બે ઘડીથી માંડી પહેર, દિવસ, માસ કે વર્ષ સુધી પાળવા માટે સંક્ષેપી તેમાં યથાશય ધર્મકરણ અધિક આદરથી કરવી.
૧૧ ઉક્ત કરણી ઉપરાંત અષ્ટમી, ચતુર્દશી પ્રમુખ પર્વતિથિજેગે અનાદિ આત્મગુણેની પુષ્ટિ થાય તેવા પૌષધવતનું ઉલ્લાસપૂર્વક પાલન કરવા સવિશેષ લક્ષ રાખવું. યથાશય વ્રતપચ્ચખાણ રુચિપૂર્વક આદરવા અને તે અતિચારાદિ દોષરહિત સાવધાનપણે બરાબર પાળવા. ધર્મશાસ્ત્ર ગીતાર્થ જ્ઞાની ગુરુ સમીપે આદર-બહુમાન સહિત વાંચવાં, ભણવાં કે સાંભળવાં. પ્રમાદ તજી પાંચ પ્રકારનો સ્વાધ્યાય અવશ્ય કરે. ચાર પ્રકારના પૌષધવ્રતમાં બનતાં સુધી ઉપવાસ, આયંબિલ, નીવી કે એકાસનાદિ તપ કરે, શરીરશોભા તજવી, શુદ્ધ શિયળ પાળવું અને સર્વથા પાપ-વ્યાપારનો ત્યાગ કરે. એ રીતે નિજ ગુણની પુષ્ટિ માટે આત્માથી ભાઈ-બહેનોએ પૌષધ ચાર કે આઠ પહેરને કરો. છેવટે તે તે પર્વદિવસે તેમાંથી બને તેટલી શુભ કરણી તે જરૂર કરવી.
૧૨ ઉક્ત પૌષધ વ્રત પાળનાર શ્રાવક-શ્રાવિકાનું આ પણ
Page #164
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૪૫] એક ઉત્તમ ધર્મ-કર્તવ્ય છે કે તેમણે ક્ષમાદિક દશ પ્રકારના યતિધર્મને સેવનારા, પાંચ મહાવ્રત પાળનારા, સંસારની સઘળી ખટપટથી દૂર રહેનારા, સદાય સમતા-રસમાં ઝીલનારા અને સર્વત નિર્દોષ મોક્ષમાર્ગમાં ચાલનારા, નિર્ગથ સાધુસાધ્વીઓને નિર્દોષ ને પ્રાસુક(નિર્જીવ) આહાર-પાણી, ઔષધભેષજ, વસ્ત્ર-પાત્ર અને નિવાસસ્થાનાદિક આદરસહિત નિ:સ્વાર્થ. ભાવે આપવાં અને તેમની પાસેથી અમૂલ્ય ધ મેળવી તેને દરેક રીતે સફળ કરો. સહુને આત્મવત્ લેખવાં.
[જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૧૭]
શુદ્ધ પ્રેમ ને સંકલ્પશક્તિ. શુદ્ધ નિઃસ્વાર્થ પ્રેમ-સદગુણોનું મૂળ પ્રેમ છે. આ પ્રેમ દેહની સુંદરતા કે ધનની અધિકતાને લીધે નહીં, અધિકાર કે સારી લાગવગ ધરાવનારા ઉપર નહીં, ભવિષ્યમાં ઉપયોગી–મદદગાર થશે તે માટે નહીં પણ કેવળ સત્તાગત અનંત શક્તિવાન આત્મા છે અને આત્મા એ પરમાત્મા છે એમ જાણે આત્મદષ્ટિએ આત્મા ઉપર પ્રેમ કરવાનો છે.
તે સિવાયનો પ્રેમ તે પ્રેમ નથી પણ મેહ છે-રાગ છે– નેહ છે. બીજાને શાન્તિ આપીને પોતાને સુખ માનવું તે પ્રેમ છે. પ્રેમી બીજાને પવિત્ર બનાવવાનું કામ કરે છે. પ્રેમના વિશાળ રાજ્યમાં સદગુરૂપી અનેક નાનાં રાજ્યને સમાવેશ થાય છે. પ્રેમ છે ત્યાં આત્મભાન છે. પ્રેમના પ્રમાણમાં શુદ્ધ આત્માને અનુભવ થાય છે.
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી કપૂરવિજયજી જે સત્તા રાજ્યમાં, ધનમાં કે અધિકારમાં નથી તે સત્તા પ્રેમી ઉપદેશકર્તાના વચનમાં રહેલી છે. જે તે ઉપદેશકમાં પ્રેમ નહીં હોય તે તેનો ઉપદેશ ગમે તેટલે મોહક કે પંડિતાઈભર્યો હશે છતાં ખાલી કાંસાના રણકારથી તેમાં વિશેષ અધિકતા અનુભવાશે નહીં. તે ઉપદેશ લાગણી, આત્મભાન અને અંતરના પ્રેમ વિનાને હોવાથી તદ્દન ખે-અસર વિનાને નિવડશે અને તેની અસર તરતમાં ભુંસાઈ જશે.
શ્રદ્ધા સાધન જેવી છે પણ પ્રેમ તો સાધ્ય હોવાથી સાધનના ફળરૂપે છે. પ્રેમને બહાર કાઢવાનો–પ્રગટ કરવાને એક જ માગે છે કે બીજાને આપવું. દાન એ પ્રેમની નીક છે. તે દ્વારા પ્રેમનું પાણી બહાર આવીને બીજાને શાન્તિ કરે છે. માગવા આવેલા યાચકને એક પૈસો કે અન્નને ટુકડે ફેંકે એ બહુ કઠણ કામ નથી, પણ પ્રેમ તો ગરીબાઈનાં મૂળ કારણે, દુઃખીઆનાં દુઃખ અને અજ્ઞાનીઓનાં અજ્ઞાન દૂર કરવામાં રહેલો છે.
પ્રભુ મહાવીરે કષ્ટ સહન કરીને-હંસ સહન કરીને ચંડકોશીયાને તેની ભૂલ બતાવી, સન્માર્ગે દોરી, સત્ય વસ્તુ પ્રગટ કરાવી આપી, પિતામાં રહેલે પ્રેમ પ્રગટ કરી બતાવ્યું હતું.
આ જગત દયા-શુદ્ધદયા–ભાવદયા કરનારના અભાવે જ દુઃખી દીસે છે. તે જીવોને તાત્વિક આત્મિક બોધ નહીં મળવાથી જ તેઓમાં આત્માની અનંત શક્તિ છુપાયેલી પડી રહેલી છે. દયાળુ પ્રેમી મહાત્માઓની સમાચિત મદદથી તેઓની શકિત ઘણું ઝડપથી બહાર આવે છે. પ્રેમ કદિ નિષ્ફળ થતું નથી.
Page #166
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૪૭ ]
“ દૃઢ સ’કલ્પશક્તિ '. સાચામાં સાચુ', ખરામાં બરૂ ડહાપણુ દઢ સંકલ્પ છે.
‘ જેનામાં દઢ સંકલ્પશકિત નથી તેનામાં ડહાપણ નથી. ’
‘ જ્યાં દૃઢ-નિણું યાત્મક આત્મા જોવામાં આવે છે ત્યાં માણસની આજીખાજી જગ્યા કેવી મેાકળી થઈ જાય છે અને તેને જગ્યા અને સ્વાતત્ર્ય મળે છે તે જોતાં આશ્ચય થાય છે. ’
* લેાકેામાં બળની ન્યૂનતા હાતી નથી પણ તેમનામાં સકલ્પશક્તિની ન્યૂનતા હાય છે. '
“ જીવવું' કે મરવું” એવા જેણે નિશ્ચય કર્યો છે તેને ભાગ્યેજ કેાઇ જીતે છે. આવી ઉમદા નિરાશા મુશ્કેલી સાથે નાશ પામે છે. ’
‘ ફતેહ મેળવવા માટે જે શક્તિ અને સંકલ્પ જોઇએ તે નહીં બતાવવાથી જીવનની મહાનમાં મહાન નિષ્ફળતાએ ઉત્પન્ન થાય છે. ’
ગર્દીમાં આગળ વધતા માણસ માટે જેમ લેાકેા સ્વાભાવિક રીતે જગ્યા કરી આપે છે તે જ પ્રમાણે જેના હેતુ પેાતાના કરતાં આગળ હાય છે તેને આગળ વધવા માટે માનવજાતિ જગ્યા કરી આપે છે. ”
"
6
મૂર્ખ માણુસ નિરર્થક ઇચ્છાઓમાં પ્રમાદથી પડી રહે છે. ઇચ્છાશક્તિવાળા ડાહ્યા માણુસને માર્ગ મળે છે.
>
“જે માણસને કામ કરવાની ઇચ્છા છે તેને કશું અશક્ય નથી.’
Page #167
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ ]
શ્રી કરવિજયજી સમય મળે તેને સદપાગ”—જ્યારે યૌવન અને આરોગ્ય જોઈએ તેવાં હોય ત્યારે ભૂતકાળ માર્ગદર્શક થાઓ, ભવિષ્ય આશાજનક રહે પરંતુ તમારી વધારેમાં વધારે ચિન્તાને ગંભીર વિષય વર્તમાન રહો. દરેક શકિતની ખીલવણીથી, સુધારણાની દરેક તકની તપાસ ગરૂડની તીક્ષણ દષ્ટિ રાખીને, વખત બચાવીને, લાલચને તરછેડીને, વિષયસુખને ત્યાગ કરીને, પોતાની જાતને ઉપગી, સન્માનપાત્ર અને સુખી કરવી એ માણસના પિતાના હાથમાં છે.
પિતાનું કામ નક્કી થવા માટે જે રાહ જોઈ બેસી રહે છે તે મૃત્યુ પામશે એટલે તેનું કામ અપૂર્ણ રહી જશે.”
કુદરતી જે કંઈ તમે છે તે જ રહેવા પ્રયત્ન કરો. તમારી પિતાની બુદ્ધિ, પિતાની વૃત્તિને માર્ગ છોડતા નહીં. કુદરતથી તમે જેને માટે નિર્માણ થયા છે તે જ થશે તો તમે ફતેહ પામશે. તેનાથી બીજું કાંઈ થવા યત્ન કરશે તે તમે દરેક રીતે નિષ્ફળ અને નાલાયક નીવડશે.
જે પ્રમાણમાં તમે તમારું કર્તવ્ય કરવા ધારતા હશે તે પ્રમાણમાં તમારામાં શું પાણી છે તે જણાઈ આવશે.”
“ઉચ્ચ કાર્યો કરે. આખો દિવસ માત્ર તેના સ્વપ્નામાં રહેશે નહીં. આથી જીવન, મૃત્યુ અને જગત્ સર્વ એક મહાન, મધુર, ભવ્ય સંગીત બનશે.'
તમારું ખરું ભાવિ તમારા ચારિત્ર્યમાં જ છે. ” “તમે જે કાંઈ કરવાનું માથે તે તેમાં સર્વોપરી–શ્રેષ્ઠ બને.”
Page #168
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮:
[ ૧૪૯ ] પિતાને માટે કંઈ સ્થાન મેળવી, મૌન, અવલોકન, નિમકહલાલી, ખંતભર્યો ઉદ્યમ અને સભ્યતાથી આગળ વધી શકાશે.”
“ શકિતઓની એકાગ્રતા ”—લક્ષ વગર ઘણી ચીજો કરવી નહીં પણ દઢતા અને આગ્રહ સાથે એક જ ચીજ કરવી એ જરૂરની–મહત્વની છે.
“ખુશમિજાજ”—આનંદી મનુષ્ય લાંબું જીવન ભગવે છે અને આપણે પ્રેમ પણ તેમના ઉપર લાંબા વખત સુધી રહે છે. ”
“ખુશમિજાજમાં અભુત બળ રહેલું છે. તેની જીવનશકિત અખૂટ છે. કોઈપણ જાતના પ્રયાસ કાયમ રીતે કરવા હોય તો તે સમાન રીતે આનંદ યુક્ત હોવા જોઈએ. તેમાં આનંદ, આનંદનું લાવણ્ય અને પ્રકાશનું સૌન્દર્ય હોવું જોઈએ.
કામથી માણસ મરતા નથી, કામના કંટાળાથી કે મરે છે. કામ તે આરોગ્ય આપનાર છે. અગ્રચિન્તા કરતા નહીં. હમેશાં આનંદમાં રહો.”
માણસે ફતેહ મેળવવી હોય તે ત્યાં તેણે પોતાના શરીરના અને મનના સઘળા ઉત્સાહથી કૂદી પડવું જોઈએ.”
સ્વમાન સ્વવિશ્વાસ ” “ સ્વમાન, આત્મજ્ઞાન અને આત્મનિગ્રહ–આ ત્રણ સદ્દગુણેથી માણસનું જીવન સર્વોપરી સત્તા મેળવી શકે છે.”
“સઘળા ગુણ-સદગુણેની ચાવી સ્વમાન.”
Page #169
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]
શ્રી કરવિજયજી આપણી જાતને બેઆબરૂ કરનાર આપણે જ છીએ.”
પોતાની જાતને અવિશ્વાસ એ પણ ઘણીખરી નિષ્ફળતાનું કારણ છે. ”
‘બળની ખાતરીમાં બળ રહેલું છે. આત્મવિશ્વાસ વગરના માણસ નબળામાં નબળા છે.”
પવિત્ર અને વાજબી સ્વમાનવૃત્તિથી દરેક વખાણવા યોગ્ય અને લાયક સાહસ ઉદ્દભવે છે. ”
તમે તમારા મિત્ર થાઓ એટલે બીજાઓ થશે.”
તમે બધાં માણસને છેડે વખત છેતરી શકો, થોડાક લોકોને સઘળે વખત છેતરી શકે, પણ બધા જ લોકોને સઘળે વખત છેતરી શકે નહીં.”
સેનેટરી વચને મને વખત મળતો નથી, મને તક મળતી નથી, એ નબળા અને અદઢ મનુષ્યનું જ હમેશનું બહાનું છે. દરેક મનુષ્યને જીવનમાં અનેક તક મળે છે.”
“માણસ ઝુંપડીમાં જન્મેલો હોય કે મહેલમાં જન્મેલો હોય તે કંઈ મહત્ત્વનું નથી. દઢ હેતુને આવેશ તેનામાં હશે અને તે સ્વાશ્રય રાખશે તે માણસ, દેવ કે દાનવ પણ તેને આગળ વધતાં અટકાવી શકશે નહીં. ”
“તમારે શું કરવું તે વિષે જગત કંઈ કહેતું નથી, પણ તમે જે કંઈ માથે લે તેમાં સર્વોપરી-શ્રેષ્ઠ બને એમ તેનું કહેવું છે.”
Page #170
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૫૧] તમે શું જાણે છે અગર તમે કેણ છે તે હાલના ! જમાનામાં પૂછવામાં આવશે નહીં. તમે શું કરી શકે એમ છો તે જ આ જમાનાને પ્રશ્ન છે. ”
પાત્રતા મેળવવા પામર જીવે બીલકુલ લક્ષ આપતા નથી તેથી તે સીદાય છે. ખરી પાત્રતા–લાયકાતવાળા જ્યાંત્યાં પૂજાય છે, વિજય મેળવે છે.”
પાત્રતા વગર પ્રાપ્તિ નથી, માટે ખરી પાત્રતા મેળવવા સારી રીતે મથવું જ જોઈએ.”
જેવી ભાવના એવી સિદ્ધિ” જે મનુષ્ય જેવી ભાવના સેવે છે તેને તેવી જ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મનુષ્ય પોતે જ પોતાના ભાગ્યને સા યા સર્જનહાર છે. અત્યારે જે સારી કે નરસી સ્થિતિ જોગવી રહ્યો છે તે તેણે પોતે જ રચેલી છે અને પિતાની ભવિષ્યની સ્થિતિને પણ તે પોતે જ પોતાની હાલની ભાવનાવડે રચી રહ્યો છે. જાણીને કે અજાણપણે તેણે જેવા સંસર્ગ, સંસ્કાર, માન્યતા, આદર્શ, ઈચ્છા, ભાવના અને પ્રયત્ન આગળ ઉપર સેવ્યા છે તેવી જ સ્થિતિ અત્યારે તેને આવી મળી છે અને અત્યારે પણ સમજીને કે વગર સમયે જેવા સંસર્ગ, આદર્શ, ભાવના અને યત્ન સેવશે તેવી જ સ્થિતિ તેને ભવિષ્યમાં આવી મળવાની છે. “બીજ તેવું વૃક્ષ, વાવે તેવું લણે એ પ્રમાણે હોવાથી કુદરતના અને જીવનના મુખ્ય સિદ્ધાન્તનું જ્ઞાન એક મનુષ્ય જેટલું વધારે મેળવ્યું હોય છે એટલે તે સરકારમાં, સમજણમાં, આદશમાં,
Page #171
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
શ્રી કપૂરવિજયજી શ્રદ્ધામાં, ભાવનામાં, યત્નમાં, સામર્થ્યમાં અને સફળતામાં વધારે ઉન્નત અને વધારે વિશાળ બને છે અથવા બનતે આવે છે.
“અજ્ઞાનભરી બાદશાહી કરતાં જ્ઞાનગર્ભિત નિધન નતા ચડીયાતી કહેવાય છે.” “ખોટી-અવળી દોડ મૂકી દઈને સાચી સવળી સ્વાભાવિક, અને સુખદાયી દિશા તરફ જ્ઞાન અને ચારિત્ર તરફ વળે અને યથેચ્છ સુસ્થિતિને પ્રાપ્ત કરી.” નીતિ, આરોગ્ય, પુરુષાર્થ, એકનિષ્ઠતા વિગેરે બાબતે જેટલી લોકિક ઉન્નતિમાં ઉપયોગની છે તેટલી જ તે આધ્યાત્મિક ઉન્નતિમાં પણ ઉપયોગની છે. “આ આત્મા જેવા તેવા બળહીન નિસર્વને પ્રાપ્ત થઈ શકતો નથી.'
ટુંકાણમાં કહેવાને સાર એ છે કે-સફળતા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારે દઢતાપૂર્વક પિતાનું સ્થાન સાચવી, સપ્ત પરિશ્રમ કરી આગળ વધવું જ જોઈએ. દુર્બળ અને ચંચળ ચિત્તના માણસને જે વસ્તુઓ વિનરૂપ અને અપયશ અપાવનારી થાય છે તે વસ્તુઓ સશકત અને નિશ્ચયવાન મનુષ્યને ઊંચે ચઢવાના પગથિયાંરૂપ અને યશદાતા થાય છે.
અનિશ્ચિત મનના માણસે કઈ પણ મહાન કાર્ય કર્યું જાયું નથી. ”
લક્ષ્મી-જયમાળા સાહસિક માણસને જ પ્રાપ્ત થાય છે, બીકણ-શંકાશીલને તે પ્રાપ્ત થઈ શકતી નથી.
જે ઘર સંકટમાંથી તમે મુક્ત થઈ શકતા ન હો તેવે સ્થળે હસતે ચહેરે ઊભા રહેવું એમાં જ બહાદુરી છે. ”
અમુક કાર્યને અશક્ય માનવું-ધારવું એ જ તેને અશક્ય
Page #172
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૫૩ ] બનાવવા સમાન છે. હિમ્મત એ જ વિજય અને ભીરુતા એ જ પરાજય છે.”
“માણસ અને તેને મળતી તક ”—બતક તકાસવાની સાવધાનતા, તક પકડી લેવાની કુશળતા અને હિમ્મત, વધારેમાં વધારે ફળ મેળવવા જેટલે દરજે તકને ઉપગ કરવાનું બળ અને આગ્રહ આ એવા મર્દાનગીના ગુણે છે કે જે વડે વિજય-સફળતા મળ્યા વગર રહે જ નહીં.'
કોઈ પણ માણસ જ્યાં સુધી કોઈ (નિશ્ચિત) વસ્તુ માટે પરિશ્રમ ન ઉઠાવે ત્યાં સુધી તે વસ્તુ તેની મેળે તેની આગળ આવી પડતી નથી.”
કાં તો હું રસ્તો શોધી કાઢીશ અગર રસ્તે કરીશ.” એવો ઉત્સાહ હોવો જોઈએ.
કામ કરવાની તમારી મરજી છે ? એમ હોય તે આ જ ક્ષણને ઉપગ કરે. તમે જે કંઈ ( હિતકાર્યો કરી શકો અગર જે કંઈ કરવાની તમને જરા પણ ખ્યાલ હોય તેનો પ્રારંભ કરો. '
કરવા જેવું કામ જગતમાં ઘણું છે. માનવ સ્વભાવની ઘટના એવી છે કે એક સારો શબ્દ અગર જુજ મદદ અનેક સમયે પોતાના જાતિબંધુઓ ઉપર આવતી આપત્તિને ધસારો અટકાવી શકે અગર ફતેહને તેને માર્ગ મોકળે કરી આપે ”
“તક માટે રાહ જોતા નહીં, તમારી તક તમે ઉત્પન્ન કરો.” સેના જેવી તકે પણ સુસ્તોને ઉપયેગી થતી નથી પણ ઉદ્યોગીને સાધારણમાં સાધારણ તક સેનાની થઈ પડે છે
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી કરવિજય માનવ જીવનમાં અમુક એવા સંગ આવે છે કે જેને ખરે વખતે લાભ લેવામાં આવે તે નશીબ ખુલી જાય છે. જે તે સંગ વિસારી દેવામાં આવે તો પછી કંઈ વળતું નથી. જે વખતે સંગ લાભજનક હેય તે વખતે આપણે તેનો ઉપગ કરે જોઈએ, નહીં તે આપણું કામ નિષ્ફળ જાય છે. ”
તક બે વાર મળતી નથી માટે જ્યારે તથી દેવ અનુકૂળ દેખાતું હોય અને કર્તવ્યની દષ્ટિએ અમુક માર્ગ ઈષ્ટ માલમ પડતો હોય તે સમયે તેનો ઉપયોગ કરો. ભયરૂપી પડછાયાથી ડરી જઈ, બચવા માટે વેગળા ખસી જતા નહીં, પરંતુ બહાદુરીથી, હિમ્મત સાથે નક્કી કરેલા લક્ષ્ય તરફ આગળ વધો.”
ગરીબી”—“કાળામાં કાળી ભેંયમાં જ સુંદરમાં સુંદર ફળ ઉત્પન્ન થાય છે.” ગરીબી કડવી અને તિરસ્કારપાત્ર હોય છે છતાં તે કલ્યાણકારક હોય છે. તેના ગુણ સમજવામાં આવતા નથી પણ જેને વિચાર આવો અશક્ય છે એવી અનેક બાબતે ગરીબીથી જ–તંગીથી જ સંપૂર્ણ થઈ શકે છે. માણસના હૃદયમાં હિમ્મત તેથી જ ઉત્પન્ન થાય છે, તેનાથી બુદ્ધિ તીણ બને છે, આગ્રહ ઉત્પન્ન થાય છે, તેનાથી એકદમ દીર્ધદષ્ટિ ઉત્પન્ન થાય છે, તેનાથી આવે છે અને તેને જે સહનશીલતાથી નિભાવી લેવામાં આવે તે જીવન સુધરી જાય છે.” [જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૧૨]
દ્રશ્ય અને સદ્દગુણ. દ્રવ્ય (લક્ષમી) સુધારે છે તેના કરતાં વિશેષ બગાડે છે, જ્યારે સદગુણ જીવનને નર્યું ઉચ્ચ ઓજસ્વી બનાવે છે. એની
Page #174
--------------------------------------------------------------------------
________________
સુધારણા મામલેશિ શંકા નથી. દ્રવ્યના ઘડતરમાં અંદાજ–અડસ–વીમે છે; જ્યારે સદગુણની સુધારણામાં સોએ સો ટકા પ્રતીતિ છે, અટલ વિશ્વાસ છે અને અડેલ નિશ્ચય છે. સશુણના ખોળે માથું મૂકતાં પૂરેપૂરી નિશ્ચિતતા છે જ્યારે દ્રવ્યને મેળે સૂતાં વિચાર કરવો પડે-ચિન્તા રહ્યા કરે. શ્રીમંતને ત્યાં જન્મ થે એમાં પતનને સંભવ છે જ્યારે યોગીના ગૃહે જન્મ થાય તો ત્યાં જીવનનો ધ્રુવ વિકાસ છે–આત્માની નિશ્ચિત પ્રગતિ છે.
દ્રવ્ય પ્રાપ્ત થયા પછી હાથમાંથી ચાલ્યું જાય એ દ્રવ્ય પ્રાપ્ત ન કર્યું હોય તેના કરતાં વિશેષ દુ:ખદ છે અને સદ્ગુણ પ્રાપ્ત કર્યા પછી એને બેઈ નાંખવા એ તો ખરેખર અત્યન્ત દુ:ખદાયી છે. દ્રવ્ય જવાથી દેહનાં શણગાર અને મોજશોખ નાશ પામે છે, પણ સદગુણ જવાથી તે અંતરનો વૈભવ લૂંટાઈ જાય છે અને સાથે જીવન નિ:સત્વ-નિર્માલ્ય બની જાય છે.
દ્રવ્ય એ જીવનની (બાહ્ય) શોભા છે જ્યારે સગુણ એ જીવનની સુગંધ છે. દ્રવ્ય વિના મનુષ્યતા નભી શકે પણ સદુગુણ વિના માનવતા રહી શકે જ નહિ. Vice follows Wealth દ્રવ્ય જ્યાં પડાવ નાંખે છે ત્યાં ભેગવિલાસ–મોજશોખથી માંડીને અનાચાર-વ્યભિચારની વૃત્તિ જામે છે અને અભિમાનને દુષ્ટ પવન જેસબંધ કુંકાય છે અને જ્યાં સદગુણને પડાવ પડે છે ત્યાં ધર્મવૃત્તિ જાગે છે, સદ્વિચાર અને સદાચાર જાગૃત થાય છે અને સમાન ભાવને મીઠે પવન વેગસહિત વાય છે. દ્રવ્યને અંગે દુર્ગુણનો ભય રહે છે અને તે ક્યારે ફાટી નીકળશે તે કહી શકાય નહિ, જ્યારે સદગુણને સત્કાર અંતર
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૬ ]
શ્રી કપૂરવિજયજી ગૃહમાં થાય છે કારણ કે તે નિર્દોષ-નિરામય અતિથિ છે. જ્યાં પદ ધરે ત્યાં જીવનને પાવન કરે જ છે.
દ્રવ્યથી બધું મળે પણ ખાનદાની અને સાધુતા સાંપડતી નથી, જ્યારે સદ્દગુણથી બંને સાંપડે છે. દ્રવ્યથી દેહ પિોષાયપુષ્ટ બને પણ એથી કંઈ અંતરની સમૃદ્ધિ વધતી નથી, જ્યારે સદગુણથી માનસ કેળવાઈ ઉન્નત બને છે અને જીવન તપમયતેજસ્વી બને છે.
દ્રવ્યના ભેગે સદ્દગુણનો સંચય એ ખરેખર માણસાઈ છે અને સદ્દગુણનાં ભેગે દ્રવ્યની પ્રાપ્તિ એ તે ચેખી હેવાનિથત-ધાનવૃત્તિ છે.
દ્રવ્ય વખણાય ખરું પણ વંદાય નહિ, જ્યારે સદગુણ વખણાય અને વંદાય પણ ખરો. દ્રવ્યમાં શક્તિ છે તે રાજસી દંભ ને આડંબરની જનની. તે માણસને સેતાન બનાવે છે.
જ્યારે સદગુણમાં શક્તિ છે તે શુદ્ધ સાત્વિક, સત્ય ને આદર્શની જનની. તે માણસને દેવરૂપ બનાવે છે. સદ્દગુણને પ્રકાશ પૂર્ણિમાના નિર્મળ ચંદ્ર જે છે તે જીવનમાં સુધા સિંચી ઉજ્વળ ને ઉલ્લસિત કરે છે.
“ચારિત્ર ( CHARACTER)” બહ શાસ્ત્રપાઠી વિદ્વાન કે વિદ્યાથી પિતાનું ચારિત્ર અણીશુદ્ધ ઉજ્વળ રાખે, મનમાં–હૃદયમાં તેવી શુદ્ધ લાગણી-આત્મપ્રેરણા જે બની રહે તે તેનું ભર્યું લેખે, અન્યથા અફળ. વિદ્યા વિજ્ઞાન અને કળાના અભ્યાસનું પરમ ફળ ચારિત્ર જ છે અને તે પિતાને એકલાને જ નહીં પણ સહુ સમાજને પણ
Page #176
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૫૭ ] ઘણું ગુણદાયક છે. એટલે જેનું ચારિત્ર ગુલાબના અત્તર સમું સુવાસિત છે તે જ ખરું ભણ્યો અને તે જ સાચું ધન કમાયે.”
શ્રેષ્ઠ–ઉજવળ ચારિત્ર જ માણસને દેવદુર્લભ વૈભવ છે. શુદ્ધ નિર્દોષ ચારિત્ર વગરનો ગમે તેટલે બાહ્ય વૈભવ કેસુડાનાં ફૂલ જે નિર્ગધનહિવત છે. એ જ વ્યક્તિનું મહાવળ તપ અને પરમ બળ અનેકને આકર્ષે છે–નમાવે છે. તેવું ઉજવળ ચારિત્ર પ્રાપ્ત કરી લેવું તે સહુ સજજનનું પરમ કર્તવ્ય છે. બહુ ભણેલા સૌ ચારિત્રસંપન્ન જ હોય તેમ કહી ન શકાય અભણ કે ઓછું ભણેલા સહુ ચારિત્રહીન જ હોય તેમ કહેવાની, ધૃષ્ટતા ન જ કરાય. અભણમાંથી પણ કંઈક વ્યક્તિઓ ઊછળ ચારિત્રશીલ થઈ જાણું છે. ચારિત્રને હદય સાથે ગાઢ સંબંધ છે, કેવળ બુદ્ધિ સાથે નહિ. દેહ નીરોગી કે બળવાન બને અને બુદ્ધિ તીક્ષણ–તેજસ્વી બને એ ઈચ્છવાજોગ છે, પણ ઉજવળ ચારિત્ર વગર તે સંધ્યાના રંગસમા ક્ષણિક-આકર્ષક છે. ચારિત્ર વગરનું કેવળ બુદ્ધિબળ વિશ્વાસલાયક નથી. તે અધર્મ – અનાચારમાં પરિણમી ભારે અનર્થ પણ કરી બેસે. એટલે ચારિત્ર જ સર્વસ્વ છે. તે વગર બુદ્ધિબળ કે દ્રવ્ય-સંપત્તિ નિર્માલ્ય અને નિસ્તેજ જેવાં દેપાય છે. ચારિત્રને એવો ઉજવળ પ્રભાવ જાણી તેને અવશ્ય આદર કર ઘટે છે.
પ્રેમ. પ્રેમ એ હૃદયની વસ્તુ છે, આત્માનું સત્વ છે. એ કંઈ બાહા ચેષ્ટારૂપ નથી. એ તે અંતરની દિવ્ય સમૃદ્ધિ છે. ” એથી એ અપનાવવા ગ્ય છે.
Page #177
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી ગમે એવી કારમી મુશ્કેલીઓ કે વિષમ વેદનાઓ વચ્ચે પણ અણનમ અખંડ રહે છે એટલું જ નહીં પણ વિશેષ બળવાન અને જવલંત બને છે.
સ્વર્ગનો વૈભવ પણ પ્રેમને આકર્ષી શકે નહિ તો પછી પૃથ્વીવભવનું શું ગજું? પ્રેમ તો કેવળ પ્રેમથી આકર્ષાય છે. શુદ્ધ પ્રેમને સત્તા પણ ન નમાવી શકે.”
પ્રેમ શરત કે સારું કરે નહિ. પ્રેમ સદા ને સર્વત્ર વિજયી બને છે. કંઈ મેળવી લેવું એવું એના સ્વભાવમાં નથી. પ્રેમ લેવા કરતાં દેવાનું, મારવા કરતાં હસતે મુખડે મરવાનું શિખે છે. જાતે સહન કરવું એ પ્રેમને સ્વભાવ છે, અને દિનરાત એકધારું અપણ કરવું એ પ્રેમને આત્મા–જીવનમંત્ર છે. પ્રેમના અવાજની ગતિને કઈ પણ રૂંધી શકતાં નથી. પ્રેમની મુંગી આશિષ, પ્રેમને છુપે સંદેશ જડ ચેતનના હૈયાને પણ હચમચાવી મૂકે છે. પ્રેમ કઈ પાર્થિવ પદાર્થની નહીં પણ શુદ્ધ પ્રેમની જ આશા કરે છે. તે આશાથી જીવે છે અને તેમાં જ પરિણમે છે. પ્રેમ કઈ બજારૂ વસ્તુ નથી કે જેને દ્રવ્ય ખરીદી શકે. પ્રેમને કોઈ સત્તા પણ નમાવી ન શકે, પ્રેમ પોતે નિર્ભય છે, પ્રેમ અમર્યાદ છે, તે કઈ મર્યાદા સ્વીકારતા નથી. પ્રેમ પ્રભુ સ્વરૂપ છે, શુદ્ધ-વિશુદ્ધ સર્વ દોષવર્જિત છે.
સાર ભાવના–ઉક્ત પવિત્ર ગુણ રત્નોનું સુંદર રહસ્ય શાન્તિથી સમજી લઈ, તેમને અંગાંગી ભાવે આદરી આપણું જીવનને સાર્થક-સફળ કરવું ઘટે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૪]
Page #178
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૫૯ ] બેધદાયક વાક્યો. ૧ પુરૂષમાં શિરોમણિ તે જ કે જે ધર્મનું ભલીભાતે આરાધન કરવા ન ચૂકે.
૨ દરેક ધર્મક્રિયામાં શુભ ભાવનારૂપ અમૃતનું સિંચન કરતા રહેવાથી તે યથાર્થ ફળદાયક થશે.
૩ સર્પ જેમ કાંચળી છોડી દેવા માત્રથી નિર્વિષ થતો નથી તેમ બાહા પરિગ્રહનો ત્યાગ માત્ર અંતરની મમતા મટ્યા વગર કલ્યાણસાધક થઈ શકતો નથી.
૪ જ્યાં સુધી ધર્મ અસ્થિમજામાં કહે કે અંતરમાં સ્પર્યો નથી ત્યાં સુધી તેને યથાર્થ સ્વાદ–અનુભવ આવી શકતો નથી.
૫ શું મધુર અને કોમળ વચન વૈરીના અંતરને પણ ભેદી નથી શકતા?
૬ અપરાધ કર્યા છતાં પણ કેપે નહીં એવા પુરુષો દુનિયામાં કોઈ વિરલા હોય છે.
૭ દષ્ટિરાગ તજી ગુણાનુરાગી થઈ રહેવામાં જ ખરું હિત રહેલું છે.
૮ જસ-કીતિના લેભી થવા કરતાં આત્મહિત સંભાળી રાખવાથી જ ખરે લાભ છે.
૯ પાપથી ડરી, નીડરપણે સત્ય માર્ગે ચાલવાથી જ આ મહિત સધાશે.
૧૦ ક્રોધને ટાળવા ક્ષમા-સમતા-મસહિષ્ણુતાનું ઠીક સેવન કરવું ઘટે.
Page #179
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦ ]
શ્રી કરવિજયજી ૧૧ માન-અભિમાનને ટાળવા મૃદુતા-નમ્રતાને સારી રીતે આદર કરવો ઘટે. ( ૧૨ માયા-કપટવૃત્તિ તજવા એક નિર્દોષ બાળક જેવી સરલતા આદરવી ઘટે.
૧૩ લેભ-તૃષ્ણને અંત કરવા અમૃત સમી સુખકારી સંતોષવૃત્તિ સેવવી ઘટે.
૧૪ રાગ-દ્વેષના વિકારને વારવા સુવિવેકભરી સમતાનું જ સેવન કરવું ઘટે.
૧૫ દાવાનળ સમા ક્રોધથી જીવ ક્ષણમાં કરી કમાણી ગુમાવી બહુ દુઃખી થાય છે.
૧૬ મિથ્યા અભિમાનથી જીવ રાવણની પેઠે જગતમાં દુઃખી દુખી થઈ જાય છે.
૧૭ માયાજાળ ગૂંથનાર જીવ પોતે જ તેમાં સપડાઈ અંતે ભારે દુઃખી થાય છે.
૧૮ લેભ-તૃષ્ણાને અમર્યાદ પણે સેવનારને અંતે દુઃખને પાર રહેતો નથી.
૧૯ રાગ-દ્વેષની કલુષતા કાયમ રહેવાથી અમૃતસમું શમસુખ સાંપડતું નથી.
૨૦ તત્વજ્ઞાનયુક્ત વૈરાગ્યના અભ્યાસથી ઉક્ત દોષપરંપરા દૂર થઈ શકે છે.
૨૧ સ્વચ્છેદે ચાલનારા કોના મનોરથ પૂરા થઈ શકે છે અને દુર્નિવાર્ય કાળની વિટંબનાથી કયાં બચી શકાય છે? તેનાથી કોઈ બચી શકતું નથી.
Page #180
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૬૧ ]
૨૨ શુદ્ધ ધર્મનુ સેવન કરનાર જ સ રીતે સુખી થઈ શકે છે માટે ખરા સુખના અથીજનાએ તે શુદ્ધ-નિદોષ ધર્મનું જ શરણુ ને સેવન કરવાની જરૂર છે.
૨૩ જ શુદ્ધ આત્મલક્ષ પામવા ઇચ્છે તે નિંદા-સ્તુતિમાં સમભાવ રાખતા શિખા.
૨૪ ખરી નમ્રતા, નયજ્ઞતા, નિભતા અને નીરાગતા એ ઉત્તમ પુરુષામાં લાભ છે.
૨૫ ધીરજ, ધાર્મિકતા અને શુભ ધારણા એ ત્રણ શુભ ગતિનું સૂચન કરે છે.
૨૬ ધર્માંવાદઃ તત્ત્વબુદ્ધિથી મધ્યસ્થભાવે કરાય તે સારા પણુ શુષ્ક વાદવિવાદ સારા નહિ.
૨૭ એક કામવાસના જીતાય તેા સર્વ દુઃખના અંત અને સર્વ સુખની પ્રાપ્તિ સહેજે થવા પામે, તેથી તેને જીતવા ઢ પ્રયત્ન કરવા.
૨૮ ચેાગસાધનમાં પણ છેવટ ધ્યાનસિદ્ધિની દશા અતિ ઊંચી ને અનેાખી છે. સાકરની મીઠાશની જે ખાય તેને જ ખબર પડે. કેવળ વાર્તા કરનારને તેની મીઠાશની કયાંથી ખબર પડે?
૨૯ અટવી મધ્યે ધ્યાનારૂઢ થઇ રહેતા ચેાગી પુરુષને હરણીયાનાં નાનાં નાનાં પચ્ચાં ખેાળામાં એસી નિ:શ કપણે ગેલ કરતા હાય અથવા મુઠ્ઠાં હરણેા તેમની સ્થિર-નિશ્ચળ કાયાને ઝાડનું હું...હું સમજી ખાજ ખણુતા હાય છતાં જરા પણુ
૧૧
Page #181
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૨ ]
શ્રી કપૂરવિજયજી અરુચિ ન થાય. આવા નિર્મોહી મહાત્મા પુરુષને ખરેખર ધન્યવાદ ઘટે છે.
૩૦ આ તે કઈ જાતને રાગ કે મેરુપર્વત કરતાં અધિક ભેજન અને સમુદ્ર કરતા અધિક જળ આપણે ભવાંતરથી ખાતા–પીતા આવ્યા છતાં તેના ઉપર અરુચિ આવતી નથી? કયારે તેનાથી તૃમિ વળે? ખરી ત્યાગ વૈરાગ્યદશા જાગવાથી વળે.
૩૧ જે તમે મહત્વતાને અખંડિત જ રાખવા ચાહતા હે તે કઈ પાસે જઈને કઈ ઐહિક ક્ષણિક વસ્તુની યાચના કરશે જ નહિ.
૩૨ ધર્મકરણે તેના પ્રવેશકને સહજ અઘરી લાગે ખરી પણ નિત્ય અભ્યાસગે તે સુલભ થઈ શકે છે અને ભવિષ્યમાં ઠીક ફળદાયક બને છે. - ૩૩ જે સદગુરુઓએ આ જન્મમાં અમૂલ્ય બોધ આપી આપણી ઉપર પરમ ઉપકાર કર્યો છે તેને બદલો તેમની ગમે તેટલી તાબેદારી કર્યા છતાં વળે નહીં. એ જ રીતે માતાપિતાદિકના ઉપકાર આશ્રી સમજી લેવાનું છે.
૩૪ દૂધમાં ઘીની પેઠે આપણા દેહમાં આત્મા ગુપ્તપણે રહેલ છે
૩૫ ધર્મનું મૂળ વિનય અને પાપનું મૂળ લોભ-વ્યસન સમજી રાખે
૩૬ જ્યાં સુધી જરાવસ્થા આવી નથી, વ્યાધિઓ વધી નથી અને ઇન્દ્રિયની શક્તિ ઘટી નથી ત્યાં સુધી ચેતી લઈ બને તેટલું ધર્મસાધન કરી લેવું ઉચિત છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૬૩ ] ૩૭ આત્માથી જીએ ચઢતાના દાખલા જ લેવા પડતાના લેવામાં સાર નથી. , ૩૮ જેમાં પાછળ દુઃખ રહેલું હોય તેને ખરી રીતે સુજ્ઞજને સુખ લેખવતા નથી.
૩૯ વૈરીનું પણ દુઃખ દેખી રાજી ન થવું, પણ બની શકે તો તે ટાળવા પ્રયત્ન સેવ.
૪જેમ સારા વૈદ્યના કહેવા પ્રમાણે પચ્ચ સાથે ઔષધ સેવન કરવાથી જલદી રોગને અંત આવે છે તેમ વિનય બહુમાનપૂર્વક સદગુરુનાં એકાંત હિતવચનેને અનુસરવાથી જન્મમરણરૂપ ભાવ-વ્યાધિઓને જદી અંત આવે છે.
૪૧ અંત:કરણથી સર્વે પ્રાણી ઉપર અનુકંપા, વિનય, બહુમાનપૂર્વક સદ્દગુરુની સેવા અને શુદ્ધ મન-વચન-કાયાથી શીલવ્રતનું પાલન કરવામાં તત્પરતા-એ ત્રણે આત્માની ઉન્નતિમાં ભારે સહાયક બને છે.
૪૨ શીલવતની રક્ષા માટે નવ વાડે વખાણું છે તે સારી રીતે સમજી રાખવી.
૪૩ મનમાં નબળા-હીણા–સંકલપ કરવાથી ધાતુ વિષમ થવા પામે છે. ધાતુ વિષમ થવાથી તેની ખરાબ અસર શરીર ઉપર થાય છે તેથી તેનાથી ચેતતા રહેવું જોઈએ.
૪૪ મન જેટલું સવળું એટલું સહાયક અને અવળું તેટલું વિઘાતક સમજવું.
૪૫ ઉન્મત્ત સ્ત્રી-પુરુષને પાશમાં ન અવાય તેમ ચેતીને
Page #183
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪ ]
શ્રી અરવિજયજી ચાલતા રહેવું, જેથી અમૂલ્ય શીલ-રત્નને આંચ ન લાગે. મોહથી પરવશ બનેલને એકાએક વિવાસ ન કરવો.
આત્માથી માટે બોધવચને ૧ કેવળ મહાપુરુષે જ સંસર્ગદષથી વિકાર પામતા નથી. ચંદનના વૃક્ષો સર્ષથી ઝેરી થઈ જતા નથી, પરંતુ સામાન્ય જએ તે તેનાથી જરૂર ચેતીને ચાલવું.
૨ જેમ સમુદ્ર મર્યાદા ન જ તજે તેમ સજજન પુરુષે પણ સજજનતા ન જ મૂકે.
૩ ક્ષમારૂપી ખડગને પાસે જ રાખનારને ક્રોધરૂપી દુર્જન કંઈ પણ હાનિ કરી શકતો નથી.
૪ દરેક પ્રસંગે પિતાનામાં અનુકંપાગુણને બહુ કાળજીથી સાચવી રાખવે.
૫ જે એક વિદ્યામાં સારી નિપુણતા મેળવે છે તેને બીજી વિદ્યાઓમાં તેવી નિપુણતા મેળવતા વાર લાગતી નથી. ફકત ખંત ને ધીરજભર્યો શ્રમ કર ઘટે.
૬ મનમાં કંઈક જાતના તરંગ ઊઠે તે તેમને વિવેકીએ જ્ઞાનવડે શમાવી દેવા ઘટે.
૭ પરિશ્રમજીવી થવું પણ પરની આશા ન કરવી. નિર્મુહતા બને તેટલી સેવવી.
૮ ગમે તેવા વિષમયેગે પણ શેકનિમગ્ન ન થશે, નહીં તે બુદ્ધિ, હિંમત ને ધર્મ ગુમાવશે.
૯ અનુકંપાદાનને કઈ જગ્યાએ નિષેધ કર્યો નથી. ભગવાન
Page #184
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૯૫] મહાવીર પ્રભુના જીવન દાખલે લઈ વિચારવાથી મનની બેટી ખળખંચ મટી શકશે.
૧૦ રાગ-દ્વેષાદિક ભાવ-રાગે સજ્ઞાનથી મટે છે અને ચિત્તની શુદ્ધિ ને પુષ્ટિ સક્રિયાથી થઈ શકે છે, તેથી જ સદુજ્ઞાન અને ક્રિયા બંનેને આદરવા ગ્ય કહ્યાં છે.
૧૧ સમ્યક્ત્વધારી પાપક્રિયામાં પાછો અને ધર્મક્રિયામાં આગળ પડતો રહે છે.
૧૨ જ્યાં રહેવાથી લાભને બદલે હાનિ જ થવા પામે તે સ્થાને વધારે રહેવું ન જોઈએ.
૧૩ બ્રહ્મચર્ય યા શીલવ્રતને મહિમા અજબ છે તેથી વધારે પરિચિત થવા માટે બ્રહ્મચર્યવિચારાદિક શાન્તિથી વાંચી બને એટલું જીવન સફળ કરે. અનેક ઊગતા રોગોથી બચવા એ અકસીર ઉપાય છે. બીજા મુગ્ધ ભાઈ બહેનને તેની કિંમત સમજાવી જેમ તેઓ તેનો લાભ લેતા થાય તેમ સુજ્ઞ જજોએ પ્રયત્ન કરવો.
૧૪ આપણામાં લુબ્ધતા ને લંપટતા પ્રવેશી ભારે હાનિ કરે તે પહેલાં ચેતવું.
૧૫ તમારું દુઃખ ટાળવા સશકત જણાય તેની પાસે જ ખરી હકીકત પ્રકાશજે.
૧૬ જે ક્ષણિક સુખ પાછળ ભારે દુઃખ સહેવાં પડે તેવા સુખથી દૂર રહેજે.
૧૭ સાત્વિક ગુણને બહુ સંભાળપૂર્વક સાચવી રાખજે.
૧૮ નિર્દભપણે ધર્મસાધન કરનારને જગતમાં કંઈ પણ વસ્તુ અસાધ્ય નથી.
Page #185
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૬ ]
શ્રી કપૂરવિજયજી ૧૯ પ્રથમ શુદ્ધ સત્ય ધર્મ જાણવાની રુચિપૂર્વક તેનું સેવન થાય તે જીવ સમકિતરન પામી શકે અને શુદ્ધ દેવગુરુની સેવા તથા પરમાર્થ સેવા પણ પ્રેમથી કરી શકે.
૨૦ સામે જ્યારે આગ થાય, કુપિત થાય ત્યારે તમે ક્ષમા-સમતાજળને આદર કરશે તો તેથી તમારું હિત સચવાશે અને સામાનું પણ હિત થવાને અમૂલ્ય પ્રસંગ હાથ લાગશે.
૨૧ જે તમારે ધર્મને શીધ્ર નિશ્ચય કરે જ હોય તો સમજ મેળવી સદાચારને સે.
૨૨ કડવું વચન, કુમતિ, કૃપણુતા ને કુટિલતાને દૂર કરવાથી ખરી ધર્મવૃત્તિ જાગશે.
૨૩ જિનેશ્વર દેવની શાન્ત નિર્વિકારી મુદ્રાને શાંતિથી અવેલેકતાં અને તેમની પૂર્વ અવસ્થાને ભાવતાં અપૂર્વ વિવેક જાગશે અને એના શુદ્ધ આલંબનથી જીવને અપૂર્વ લાભ થશે.
૨૪ જિનેવર દેવની આજ્ઞાને સમજીને આરાધવાથી તે નિચે ફળદાયક થાય છે.
૨૫ વિતરાગ દેવની શાન્ત મુદ્રા કોને ઉપકારક ન થાય? સર્વને થાય. તેથી તેને બનતે લાભ લે.
૨૬ પ્રભુના એકાન્ત હિતવચનને યથાશક્તિ આદરવાથી જહદી સર્વ દુઃખને અંત આવે છે.
૨૭ પરમ ઉપગારી પ્રભુનાં કેવળ હિતવચનોમાં શ્રદ્ધા થતાં શંકાદિક દેષોથી સદંતર દૂર રહેવું ઘટે.
[જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૪૩]
Page #186
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] અધ્યાત્મ ભાવના, અહે પ્રભુ ! મને એવી દશા અપેનિશ ક્યારે જાગ્રત થશે કે તારા ગુણને અખલિત પ્રેમ ઉતપન્ન થાય અને તારા પ્રત્યે અત્યંત ભક્તિ પેદા થાય કે જેના પસાયથી આ દુનિયા ઉપર રાગ ઓછો થાય ? તારાં વચને પર પૂર્ણ શ્રદ્ધા
ક્યારે થશે કે જેથી તારી આજ્ઞા ફૂલની માળાની પેઠે હું મસ્તક ઉપર ધરું ? તારી કરુણા, તારી ક્ષમા, તારી શાન્તિ, તારું જ્ઞાન, તારું ધ્યાન, તારું યથાર્થ કથન, તારી અપૂર્વ પરોપકારવૃત્તિ અને તારી અત્યંત સહનશીલતા જોઈ તેવા સદ્દગુણે વડે ક્યારે વાસિત થઈશ ? અને પરપુદ્ગલ પર ઉદાસીનવૃત્તિ ક્યારે ઉત્પન્ન થશે કે જેથી હું નિજ સ્વરૂપમાં જ રમું? –તેનો ભેદભાવ ભૂલી હું તે તું અને તું તે હું આવી અખંડ એક્યતા ક્યારે ઉત્પન્ન થશે? અને તેના અપૂર્વ સુખને અનુભવ ક્યારે પ્રાપ્ત થશે ? તારી ક્ષમા જે તારા જેવી ક્ષમા કરવા હું જ્યારે ભાગ્યશાળી થઈશ ? તારી દયા જોઈ મારામાં એવા દયાના અંકુરો ક્યારે પ્રગટ થશે ? તારી પોપકાર બુદ્ધિ જોઈ મારા હૃદયમાં સર્વ જીવને શાસનરસિક કરવાની ઈચછા-ભાવના ક્યારે જાગ્રત થશે ?
તું જ ધ્યેય તું જ સેવ્ય, તું જ આરાધ્ય, તું જ પૂજ્ય, તું જ દેવ, તું જ ગુરુ, તું જ ધર્મ, તું જ તરણતારણ, તું જ પિતા, તું જ માતા, તું જ બંધુ, તું જ કુટુંબ, તું જ જ્ઞાતિ, તું જ વિશ્વ, તું જ સૃષ્ટિ અને તું જ મારું સર્વસ્વ એમ ક્યારે થશે ? તું અને હુંનો ભેદ તૂટી અભેદ ચિંતવન ક્યારે થશે ? તુહિ, તૃહિ, તુંહિ અને તું
Page #187
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૮]
શ્રી કપૂરવિજયજી જ એમ અખંડ ચિંતવન રોમરોમમાં ક્યારે આવિર્ભાવ પામશે? ત્વમેવાણું, ત્વમેવાઉં, ત્વમેવાણું–આવી અભેદતા પ્રાપ્ત કરવા હું ક્યારે ભાગ્યશાળી થઈશ? તારા વિના આ દુનિયા વિષરૂપ, પથરરૂપ, દુઃખરૂપ, બંધનરૂપ, કારાગૃહરૂપ તથા તજવા
ગ્ય જાણી, તેના ઉપર નીરાગીપણું તથા ઉદાસીનપણું ક્યારે થશે ? તારામાં જ અખંડ પ્રેમ, તારામાં જ અખંડ ભક્તિ, તારામાં જ અખંડ પૂજ્યબુદ્ધિ, તારામાં જ પિતા બુદ્ધિ, તારામાં જ વિવબુદ્ધિ ક્યારે થશે ? તારા વિના અન્ય સ્થળ અસાર અને વૈરાગ્યમય ક્યારે લાગશે ? તારી પેઠે સર્વ જીવ પર મિત્રતા, તારી પેઠે દુ:ખીયા પર દ્રવ્યથી અને ભાવથી દયા, તારી પેઠે પ્રમોદતા, તારી પેઠે મધ્યસ્થતા, તારી પેઠે નિઃસ્વાર્થ બુદ્ધિ, તારી પેઠે પરોપકાર બુદ્ધિ, તારી પેઠે અત્યંત કરુણા અને તારી પેઠે અત્યંત વીતરાગીપણું મારા હૃદયમાં ક્યારે જાગૃત થશે?
ધનની, સ્ત્રીની, યશની અને વિષયસુખની ઈચછા કયારે નિવૃત્ત થશે? એક તારા વિના જ આ બધા સુખ ઝેર જેવાં કયારે લાગશે? પરની નિંદાને અને પરના ગુણ ઢાંકી દોષ પ્રગટ કરવાનો ત્યાગ કરવા હું કયારે ભાગ્યશાળી થઈશ? તથા પિતાની ભૂલ તરફ દષ્ટિ કરતાં ક્યારે શિખીશ? હું સર્વથી અધિક અધમાધમ છું એવો નિશ્ચય કયારે થશે અને કયારે અહંભાવથી રહિત થઈશ?
આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા પોતાના કર્મને ભક્તા છે, આત્માને મોક્ષ છે અને મોક્ષને ઉપાય છે. આ છ મહાવાક્યો મારા હૃદયમાં નિરંતર કયારે જાગૃત થશે ? અને હું તે પ્રમાણે સમજી સર્વ જીવોને કયારે સમજાવીશ?
Page #188
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮
[ ૧૬૯ ] મારું સ્વરૂપ અહિંસામય છે, મારું સ્વરૂપ સત્યતામય છે, મારું સ્વરૂપ પ્રમાણિક્તામય છે, મારું સ્વરૂપ બ્રહ્મચર્યમય છે અને મારું સ્વરૂપ પરિગ્રહ રહિત છે, એમ ચિંતવી વસ્વરૂપમય કયારે થઈશ ? હિંસા ન કરવી એ મારી ફરજ છે, સત્ય બલવું એ મારી ફરજ છે, પ્રમાણિકપણે વર્તવું એ મારી ફરજ છે, બ્રહ્મચર્ય ધારણ કરવું એ મારી ફરજ છે અને પરિ ગ્રહ રહિત થવું એ જ મારી ફરજ છે, એ જ મારો સ્વભાવ છે, એથી વિપરીત ચાલવું એ મારો વિભાવ છે એમ મને કયારે જણાશે? આશ્રવ એ જ સંસાર છે, આશ્રવ એ જ બંધન છે, આશ્રવ એ જ દુઃખ છે અને આશ્રવ એ જ ત્યાગવા ગ્ય છે, એવી ખબર પાકે પાયે ક્યારે પડશે? અને સંવર એ જ સુખ છે એમ ક્યારે જાણવામાં આવશે?
હું મારા સ્વરૂપમાં છું કે નહિ? શુદ્ધ ઉ ગમાં છું કે નહિ? એમ જ્યારે વિચારણા થશે.? મારામાં ક્ષમા-સહનશીલતા, માર્દવતા અને કરુણા છે કે નહિ એમ ક્ષણે ક્ષણે જેવા હું કયારે ભાગ્યશાળી થઈશ ?
આત્મા એ જ દેવ, આત્મા એ જ ગુરુ, આત્મા એ જ સુખ, આત્મા એ જ મેક્ષ, આત્મા એ જ અખંડ આનંદ અને આત્મા એ જ પરમાત્મા છે, તે યથાર્થ કયારે જાણવામાં આવશે?
સંતનું શરણ, સંતની સેવા, સંતની મન, વચન અને કાયાથી ભક્તિ, સંત પર પ્રીતિ, સંત પર શ્રદ્ધા, સંત પર ગુરુબુદ્ધિ અને અહોનિશ સંતના સંગની જ ઈરછા કયારે જાગૃત થશે? સદ્દગુરુ એ જ તરણતારણ, સદ્દગુરુ એ જ દેવ, સદ્દગુરુ એ જ મોક્ષમાર્ગના દાતા, સદગુરુ એ જ પરમમિત્ર,
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી કરવિજયજી સદગુરુ એજ પરમગુરુ અને સદ્દગુરુ એ જ પ્રત્યક્ષ અરિહંત સમાન છે, એમ કયારે યથાર્થભાવે જાણવામાં આવશે?
મારા પિતાના દેષ જેવાની અને અન્યના ગુણ ગ્રહણ કરવાની બુદ્ધિ કયારે ઉત્પનન થશે ? મારા આત્મદ્રવ્યની અને પરમાત્માના આત્મદ્રવ્યની એક્યતા, જિનપદ અને નિજ પદની એકયતા અને પરમાત્માના ગુણ જોઈ મારામાં તે ગુણેની ઉત્પત્તિ ક્યારે થશે? સર્વ જીવ સરખા છે, સર્વ જીવ નિશ્ચયથી સ્વભાવે શુદ્ધજ્ઞાન સ્વરૂપ, શુદ્ધ ચારિત્ર સ્વરૂપ અનંત ઉગમય અને અનંત શકિતવંત છે પણ કર્મરૂપ શત્રુના સંગથી મલિન દેખાય છે, એમ જાણું કર્મને નાશ, કર્મને ત્યાગ ને કર્મ ઉપર અભાવ જ્યારે ઉત્પન્ન થશે ? ને સર્વ જીવ ઉપર સમભાવ કયારે આવશે?
હે પ્રભુ! આ ભાવનાઓ, આ મનોરથો ને આ વિચારે ક્યારે પૂર્ણ થશે ? ને મનુષ્યભવનું સાર્થકપણું કયારે થશે ? નવ તત્તવમાંથી બે જાણ, ચાર છાંડી, ત્રણને ગ્રહણ કરવા કયારે યત્ન કરીશ? હું હમણા સંવરમાં છું કે આશ્રવમાં છું? હું હમણું નિર્જરા કરું છું કે નહિ ? હું હમણું આશ્રવને ત્યાગ કરું છું કે નહિ ? હું હમણાં અનિત્ય અશરણાદિ ભાવનાનું ચિંતવન કરું છું કે નહિ? એમ વારંવાર મને કયારે ભાન થશે? હું કોણ છું? હું કયાંથી થયે? મારું સત્ય સ્વરૂપ શું છે? હું કયાંથી આવ્યો ને કયાં જઈશ? મારું શું થશે? આ શરીર શું છે? આ દુનિયા શું છે? આ કુટુંબ કોણ છે ? ને મારા સંબંધ કેમ થયે? એ સંબંધ સત્ય છે કે અસત્ય ? એ ત્યજું કે રાખું ? આવા વિચારો
Page #190
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] વિવેકપૂર્વક અને શાંતભાવે કયારે કરીશ? આધ્યાત્મિક જ્ઞાનના તાવિક સિદ્ધાંતનો અનુભવ ક્યારે કરીશ? ને કર્મને સત્વર નાશ કયારે કરીશ?
હે ભગવાન્ ! નવ તત્વ ભયે પણ નવતત્વમય ન થયા, ક્ષેત્રસમાસ ભર્યો પણ અંતર શત્રુને સમાસ કરતાં ન શિખ્યા,
વીશ દંડક વાંચ્યાં-વિચાર્યા અને અવલોકયા પણ અંદરના દંડ મેં ન તજ્યા, જીવનના પાંચશે ત્રેસઠ ભેદ વાંચ્યા, વિચાર્યા પણ અભેદમય ન થયા, કર્મગ્રંથ વાંચ્યા, પણ કર્મની પ્રકૃતિને અહોનિશ વિચાર કરી પોતાનામાંથી તે પ્રકૃતિઓને ત્યાગ કરવા સમર્થ ન થયે, ઘણું સિદ્ધાંત અને શાસ્ત્રો વાંચ્યાં પણ તે બધા ભારરૂપ થયાં, સત્સંગ કર્યો પણ સત્ય જ્ઞાન ન થયું, સદ્દગુરુ મળ્યા પણ સ્વચ્છેદે ચાલી કદાગ્રહ ન તળે, હે સર્વજ્ઞ ! આપના ચારિત્ર વાંચ્યાં, સાંભળ્યાં પણ તે વાંચનશ્રવણ માત્ર થયું, કારણ કે ભ પણ ગળે નહિ તેની માફક જાણ્યું પણ આદર્યું નહિ તેથી શું થાય ?
સર્વજ્ઞ હિંસા કરે નહિ તે હું સર્વસને ઉપાસક થઈ કેમ કરું ? સર્વજ્ઞ અસત્ય બેલે નહિ તે હું કેમ અસત્ય બેલું ? સર્વજ્ઞ અદત્ત લે નહિ તે હું સર્વસને પુત્ર થઈ અદત્ત કેમ લઉં ? સર્વજ્ઞ બ્રહ્મચર્યને ભંગ કરે નહિ તે હું કેમ કરું ? સર્વજ્ઞ દ્રવ્યથી ને ભાવથી પરિગ્રહ રહિત હતા તો હું પરિગ્રહ કેમ રાખું ? સર્વજ્ઞ ક્રોધાદિક કષાય કરે નહિ તે હું કેમ કરું ? સર્વજ્ઞ અઢાર પાપસ્થાનક સેવે નહિ તે હું તેમને પુત્ર થઈ તેમના શત્રુરૂપ એવા અઢાર પાપસ્થાનકની સેવા કેમ કરું ? અહાહા? કેટલી બધી મારી ભૂલ છે ? કે
Page #191
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી કરવિજયજી મારા પિતાના શત્રુઓને હું માન આપું છું, તેને સંગ કરું છું, પણ હવે તેમ નહિ કરતાં મારે તેમને ત્યાગ કરવો જોઈએ.
હે પ્રભુ તું કમળ હું ભ્રમર તું ચંદ્ર હું ચકર, તું સૂર્ય હું સૂર્યવિકાસી કમળ, તું સેવ્ય હું સેવક તું ધ્યેય હું યાતા; તું પિતા હું પુત્ર; તું ગુરુ હું શિખ્ય; તું દેવ હું ઉપાસક, એમ તારી અનન્ય ભક્તિ મને જ્યારે પ્રાપ્ત થશે ? હે પરમાત્મા ! આ સંસારમાં તારા વિના મારું કઈ સગું નથી, તારા વિના અન્ય કોઈ મિત્ર નથી, તારા વિના અન્ય કઈ રક્ષક નથી, તારા વિના અન્ય કેઈ સત્ય માર્ગદર્શક નથી; માટે હું તારું જ શરણ ગ્રહણ કરીશ ને હું તારી જ સેવા કરીશ. ' હે પ્રભુ ! તારાં વચને સત્ય છે, પ્રિય છે ને હિતકર છે. વળી તે મને પ્રમાણભૂત છે. હું તેને ક્યારે ગ્રહણ કરીશ ? આ કેમ આમ નથી કરત? એવો વિચાર મને આવશે ત્યારે હું વિચારીશ કે એ કર્માધીન છે. આ કેમ નથી ભણતો? આ કેમ આવાં કામ કરે છે ? એવા વિચાર આવશે ત્યારે હું તે કર્માધીન છે એમ વિચારી તેની ઉપેક્ષા કરીશ, પણ નિંદા નહિ કરું. હું બહારને ડેળ ધારણ કરી દાંભિકપણું ધરીશ નહિ. હું શુદ્ધ ભક્ત થઈશ, પણ ખાટે ઠગ થઈશ નહિ. હું શુદ્ધ કર્મ કરીશ પણ બહારની દેખાદેખીથી સમજ્યા વિના માત્ર નામનાની ખાતર ને ગાડરીઆ પ્રવાહની માફક ધર્મકરણીને મલિન કરીશ નહિ. હે પ્રભુ ! તારા આશ્રમને કલંક લગાડીશ નહિ. તારી વાણીને નિંદાવીશ નહિ. તારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ નહિ. તારી સેવાનો અનાદર કરીશ નહિ ને અશુદ્ધ પ્રરૂપક બની નર્કને રસ્તો લઈશ નહિ. સ્યાદ્વાદના રહસ્યનું સ્વરૂપ જાણવાનો પ્રયત્ન કરીશ. તારી આશાતના તજ
મળી
છે. તારી વારે સવા
લઈ
Page #192
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૮૧] બહેનેએ મુખ આગળ અષ્ટપટ રૂમાલને ઉપયોગ જરૂર રાખો.
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૨૪૬ ]
સારા ગ્રંથોની કિંમત ઉત્તમ પુસ્તકોના વાંચન-શ્રવણ-મનન કરવાથી ગમે તે મનુષ્ય પણ પોતાના જ્ઞાનમાં, ચારિત્ર્યમાં અને સામર્થ્યમાં કેટલે બધો વધારો કરી શકે છે ? તમે તેને લાભ લે અને તમારાં બાળકોને પણ લેવા દ્યો. જે બાળકોના હાથમાં સારાં ઉપયોગી પુસ્તકો આવે છે તેઓ ગરીબમાં ગરીબ હોય તો પણ તેનાં વાંચન-મનનથી બહુ સારું શિક્ષણ મેળવી શકે છે. એથી ગમ્મત સાથે જ્ઞાન મળે છે અને સારો આનંદ પણ ઉપજે છે.
સારા વાંચનાર કેવા હેય જે માણસ ઉત્તમ અને વિશેષ જ્ઞાન મેળવીને તેને પોતાના વર્તનમાં ઉતારે છે તે જ ખરો વાંચનાર છે. બીજા તે શબ્દો જ યાદ રાખી અંદરનું સત્વ પચાવતા નથી. જે એક પુસ્તકને સરસ ઉપયોગ કરી જાયે હોય તો તેનાથી અભુત લાભ મળી શકે છે. અને કાર્યશક્તિનું યથાર્થ ભાન થાય છે અનેક નટો પાઠ ભજવે છે પણ તેનું હૃદય કઈક જ જાણે છે તેની પેઠે મહાન ગ્રંથકારોના હૃદય યથાવત્ થોડા જ ઓળખે છે.
[જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૭૨ ]
સાચેસાચ સુખી થવાના સૂચનો ૧ મનુષ્યના વિકાસમાં આડે આવનાર માત્ર તેનું અજ્ઞાન છે.
Page #193
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજયજી
૨ કુદરતના નિયમાનું અજ્ઞાન કે અવગણના સર્વ રોગદુ:ખનું કારણ છે. સર્વ દુ:ખ-દારિદ્રને માનવી પાતે પેદા કરે છે. ૩ રાગી થયા પછી રાગ ટાળવા એ કરતાં રાગ જ થાય નહી એવી રીતભાત સૂચવવી એ જ વૈદ્યના ખરા ધંધા હોવા જોઇએ.
૪ મનુષ્યને તેની જાતનું અને તેનાથી અજાણી રહેલી તેની શક્તિઓનું જ્ઞાન આપવું એના જેવા માનવસેવાના ઉત્તમ માર્ગ બીજો નથી, તેવુ જ્ઞાન મેળવવા પ્રથમ પહેલાં લાયક થવુ જોઇએ. ૫ જ્યાં સત્યની ઇચ્છાને સ્વીકાર નથી ત્યાં તે જતુ પણ નથી,
૬ સત્યને સંપૂર્ણ જાણવુ હાય તે તેના સિવાયની બીજી બધી ઇચ્છાઓ અને ખટપટોને દૂર કરેા અને સત્યને જાણીને અમલમાં મૂકે.
છ તમારી શક્તિએ જાણવા માટે પ્રથમ તા પરમાત્માને ઓળખા.
૮ જેનું મન પરમાત્મામાં લીન રહે તે પાતે પરમાત્મા થઈ શકે.
૯ જેવા મિત્રાને તમે શેાધશેા તેવા જ મિત્રા તમને પણ શેાધશે.
૧૦ આપણી કલ્પનાની હદ એ જ આપણા વિકાસની હદ છે. ૧૧ મનુષ્ય કેવા મનુષ્યના સમાગમમાં આવે છે તે ઉપર તેની ચડતી કે પડતી થવાના આધાર છે.
૧૨ સારી વસ્તુ લાયકાત વગર મળતી નથી.
૧૩ સશાસ્ત્રની આજ્ઞાને જે જાણે અને પાળે તે ધન્ય છે.
Page #194
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૮૩ ]. ૧૪ મનમાં એક વાત અને બેલવામાં બીજી વાત એવી કુટિલતા જવા દઈ મનમાં હોય તે જ કહી દેવાની ટેવ પાડો.
૧૫ શ્રેષનો નાશ ષથી નહીં પણ પ્રેમથી થાય છે.
૧૬ બીજાનું ભલું કરવામાં તમે તમારી જાતને જેટલી જતી કરો તેટલું તે કામ વધારે સારું થાય અને પરિણામ પણ વધારે સારું આવે.
૧૭ દયા વિનાનું જીવન એ સાચું જીવન નથી પણ જીવતું મરણ છે. ૧૮ બીજાઓનું ભલું કરવામાં આપણું પણ ભલું થાય છે. .
૧૯ પ્રાપ્તશક્તિને પૂરો સદુપયોગ થાય તો જ શુભ ભાવના પૂરી ફળે છે.
૨૦ આપણી ભાવિ સ્થિતિનો આધાર આપણું અત્યારના વર્તન પર છે.
૨૧ એવી એક પણ વસ્તુ કે સ્થિતિ આ વિશ્વમાં નથી કે જેના તરફ એકનિષ્ઠા અને સર્વ ભાવથી ચાલનારો તેનાથી વંચિત રહે.
૨૨ જે કામ રામકૃષ્ણ કરી શકે તે કામ બીજે પણ લાયક થાય તે કરી શકે.
૨૩ આત્મશક્તિનો સર્વત્ર એક સરખો નિયમ વ્યાપી રહેલ છે.
૨૪ એવી એક પણ ટેવ નથી કે જે જીતી શકાય નહીં.
૨૫ તમારું જીવન કેમ દોરવવું અને ખીલવવું તે માત્ર તમે અને તમારા ધયેય વચ્ચેનો સવાલ છે, છતાં તમે
Page #195
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪]
શ્રી કપૂરવિજયજી સાધારણ લેકથી દોરવાતા હે તે જરૂર તમે બેટે માર્ગે ચઢવાના ભયમાં છે.
૨૬ બહારનો વિવેક ને આડંબર નિર્બળ માણસો જ કરે છે–રાખે છે.
૨૭ જેમને આત્મશક્તિનું ભાન થયું હોય તેઓ તો લેક જુએ-જાણે ને વખાણે એવી રીતે ભાગ્યે જ-ન છટકે જ કામ કરે છે.
૨૮ કતૃત્વ અભિમાનથી નહીં પણ સાક્ષીભાવે રહીને જ આત્મજ્ઞાની-તત્ત્વજ્ઞાની જન સ્વકર્તવ્ય કર્મ કરતા રહે છે.
૨૯ કુદરતના એ શ્રેષ્ઠ નિયમમાં અને પરમાત્માને જેને વિશ્વાસ આવશે તેનામાં કશી દીનતા-હીનતા રહેવા નહીં પામે.
૩૦ સોયના છિદ્રમાં ઉંટને પેસવું જેટલું અશક્ય છે તેટલું જ મિથ્યાભિમાન જીવને આત્મ-ઉન્નતિ કરવી અશક્ય છે. - ૩૧ આપણે બધા માત્ર અપાર સામર્થ્યરૂપ પરમાતમાને વહેવાની નીક છીએ, એટલે જે કોઈ જેટલા પ્રમાણમાં દિવ્ય પ્રવાહને પિતામાં વહેવા દેશે તેટલા પ્રમાણમાં તે મહાતમા બનશે, આત્મ-ઉન્નતિ સાધી શકશે એ નિઃશંક છે.
[જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૭૯ ]
પ્રતીત્ય વચન કેને કહેવાય અને તે શા માટે?
[ સન્મતિ ત ] જે વચન વર્તમાન પયયને ભૂત અને ભવિષ્ય પર્યાય સાથે સમન્વય કરે છે અને જે વચન ભિન્ન દ્રવ્યમાં રહેલ સામાન્ય
Page #196
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૮૫ ] ને સમન્વય કરે છે તે પ્રતીત્ય વચન છે, કારણ કે જે સમયમાં જે દ્રવ્ય જે રૂપે પરિણામ પામ્યું હોય તે સમયમાં તે તે રૂપે જ છે. ભૂત અને ભવિષ્ય પર્યાયે સાથે તે ભજના એટલે ભેદ પણ છે. | ભાવાર્થ-જે વચન પ્રતીતિપૂર્વક અર્થાત્ વસ્તુના વાસ્તવિક બેધપૂર્વક બોલવામાં આવે તે પ્રતીત્ય વચન એ જ વચન આપ્રવચન છે. આમ હોવાથી જ વર્તમાન પયયન ભૂતભાવી સાથે અને ભૂત-ભાવી પયોધનો વર્તમાન સાથે સમન્વય દર્શાવનાર વાક્યને જ પ્રતીત્ય વચન કહેલ છે.
વાદભૂમિમાં ઉતરનાર વાદી જે અનેકાંતદષ્ટિ રાખ્યા વિના તેમાં ઉતરે તો તે કદી સફળ ન થાય. ઊલટું અસવાદી ઠરે, હારે અને શિષ્યની નિંદાનું પાત્ર બને. એનું આમાં સમર્થન છે. કેઈ વાદી પૂર્વપક્ષ કરતાં હેતુથી સિદ્ધ કરવા ધારેલ પિતાના સાધ્યને જે એકાન્તરૂપે જે તે પ્રતિવાદી તેની ખામી જોઈ તેના પક્ષને તોડી પાડે છે અને તે હાર ખાય છે. આવી વસ્તુસ્થિતિ છે. હવે જે એ જ પૂર્વપક્ષીએ પ્રથમથી જ પોતાના પક્ષમાં ખામી ન રહે તે માટે એકાન્તદષ્ટિએ સાધ્ય કર્યું હોત તે ગમે તેવા પ્રબલ પ્રતિવાદીથી પણ તેને હાર ખાવી ન પડત એ ખુલ્લું છે, માટે વાદમાં ઉતરનાર અનેકાન્તદષ્ટિએ જ સાધનો ઉપન્યાસ કરે કે જેથી તે કદી ન હારે. વળી તેને અનિશ્ચિત-સંદિગ્ધરૂપે વાદગાઝીમાં મૂકવામાં આવે તો તે વાદી વ્યવહારકુશળ અને શાસ્ત્રકુશળ એવા બધા સભ્યોની દષ્ટિમાં ઉતરી પડે છે, તેથી માત્ર અનેકાન્તદષ્ટિ જ રાખવી એટલું જ બસ નથી પણ તે સાથે અસંદિગ્ધ વાદીપણું પણ વાદાકીમાં આવશ્યક છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
[૧૬]
શ્રી વિજયજી તત્વમરૂપણની યોગ્ય રીત પદાર્થોની પ્રરૂપણાને માર્ગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાય, દેશ, સંજોગ અને ભેદને આશ્રીને જ એગ્ય થાય છે. | ભાવાર્થ –પદાર્થોની અનેકાન્તદષ્ટિપ્રધાન પ્રરૂપણા યોગ્ય રીતે કરવી હોય તો જે જે બાબતે તરફ અવશ્ય ધ્યાન રાખવું ઘટે, તે તે બાબતને અહીં નિર્દેશ છે. એવી બાબતે આઠ છે, તે આ પ્રમાણે –
૧ દ્રવ્ય-પદાર્થની મૂળ જાતિ, ૨ ક્ષેત્ર-સ્થિતિક્ષેત્ર, ૩ કાળ સમય, ૪ ભાવ-પદાર્થગત મૂળશક્તિ, ૫ પયય-શક્તિના આવિર્ભાવ પામતા કાર્યો, ૬ દેશ-વ્યવહારિક જગ્યા, ૭ સંજોગઆજુબાજુની પરિસ્થિતિ અને ૮ ભેદ-પ્રકારે. દાખલા તરીકે ધ્યાન, ત્યાગ આદિ કોઈ પણ ચારિત્રનું કે તેના અધિકારનું નિરૂપણ કરવું હોય અગર આત્મતત્ત્વનું સ્વરૂપ બતાવવું હોય તે ઓછામાં ઓછું ઉપરની આઠ બાબત ઉપર બરાબર લક્ષ રાખવાથી જ તે વિશદ રીતે અને અબ્રાન્ત રીતે થઈ શકશે. માત્ર એક એક નયાશ્રિત સૂત્રમાં સંપૂર્ણ સૂત્રત્વની
માન્યતાથી આવતા દેશે ભાવાર્થ –કેઈપણ એક વસ્તુ પર જેઓ બધી દષ્ટિએને વિચાર કર્યા વિના એકાદ દષ્ટિને પકડી લે છે અને તે દષ્ટિના સમર્થક સૂત્રનો અભ્યાસ કરી પિતાને સૂત્રધર માની તેટલામાં જ સંતુષ્ટ થઈ જાય છે તેમાં અનેકાન્તદષ્ટિગ્ય વિદ્વત્તાનું સામર્થ્ય નથી જ આવતું અને તેથી તેઓનું જ્ઞાન માત્ર શબ્દપાઠ પૂરતું વિશદ હોય છે, તેમાં સ્વતંત્રપ્રજ્ઞાજન્ય વિશદતા
Page #198
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૧૮૭ ] નથી આવતી. એટલે તેઓ થોડામાં ઘણું માની ફુલાઈ જાય છે અને પોતાની બડાઈ હાંકતા છેવટે અનેકાન્તદષ્ટિનો નાશ જ કરે છે. શાસ્ત્રપ્રરૂપણના અધિકારી થવા માટે આવશ્યક ગુણ
ભાવાર્થ –કોઈ માત્ર શાસ્ત્રભકિતથી પ્રેરાઈ તેની પ્રરૂપણાને અધિકાર પતામાં માને છે અને કોઈ ડું જ્ઞાન થયું એટલે તેનો અધિકાર પાતામાં માને છે તે બંનેને લક્ષીને ગ્રંથકાર કહે છે કે શાસ્ત્રની યથાવત્ પ્રરૂપણાનો અધિકાર મેળવવા માટે તનું પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન જોઈએ. એ કાંઈ શાસ્ત્રની ભક્તિથી કે તેના થોડાઘણું જ્ઞાનથી સિદ્ધ થતું નથી, કારણ કે ભક્તિ છતાં ઘણામાં શાસ્ત્રનું જ્ઞાન નથી હોતું અને શાસ્ત્રનું જ્ઞાન ધરાવનાર બધા જ કાંઈ નિયમથી પ્રરૂપણા કરવાની લાયકાત શાસ્ત્રજ્ઞોમાં પણ વિરલને જ હોય છે કે જેઓ અનેકાન્તદષ્ટિને સ્પશનારા હોય છે. તોના પૂર્ણ અને નિશ્ચિત જ્ઞાન માટે શું કરવું ?
ભાવાર્થ સૂત્રજ્ઞાન એ અર્થનું પ્રતિપાદક હાઈ તેને આધાર છે ખરે પરંતુ માત્ર સૂત્રપાઠથી અર્થનું પૂર્ણ અને વિશદ જ્ઞાન થઈ શકતું નથી. એવું જ્ઞાન ગહન નયવાદ ઉપર આધાર રાખતું હોવાથી તેને મેળવવું કઠણ છે. જે નયવાદમાં બરાબર પ્રવેશ થાય તો જ એવું જ્ઞાન સુલભ થાય તેથી જે તોનું પૂર્ણ અને વિશદ જ્ઞાન મેળવવા ઈ છે તેણે સૂત્રપાઠ શીખી લીધા પછી તેનો નયસાપેક્ષ પૂર્વાપર અવિરુદ્ધ અર્થ જાણવા માટે પ્રયત્ન કરવો જ જોઈએ. જેઓ એમ નથી કરતા અને અકુશળ છતાં ધૃષ્ટ થઈને શાસ્ત્ર પ્રરૂપણ કરે છે તેઓ પ્રવચનને બીજાની દ્રષ્ટિમાં ઉતારી પાડે છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮]
શ્રી કપૂરવિજયજી ગંભીર ચિંતન વિનાના બાહ્યાડંબરમાં આવતા દોષો
અર્થ_સિદ્ધાન્તમાં નિશ્ચિત નહીં થયેલે કેઈ જેમ જેમ બહુશ્રુતરૂપે મનાતે જાય અને શિષ્યસમુદાયથી વીંટળાતે જાય તેમ તેમ તે સિદ્ધાંતને શત્રુ બને છે.
જેઓ વ્રત અને તેના પિષક નિયમોમાં મગ્ન છે અને સિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તના ચિત્તનનું કાર્ય છેડી બેઠા છે તેઓ નિશ્ચય દષ્ટિથી શુદ્ધ એવું વ્રત-નિયમનું ફળ જ જાણતા નથી.
વ્રત-નિયમો અને તેને લગતા વિવિધ આચામાં રત થઈ તવચિન્તનને છોડનારા એ વ્રત-નિયમ અને આચારના લાભથી વંચિત રહી જાય છે, એનું ફળ તત્ત્વનું યથાર્થ જ્ઞાન મેળવી, તે પ્રમાણે વિશદ રુચિ કેળવવી અને આત્મશુદ્ધિ કરવી એ છે.
હવે જે શાસ્ત્રચિન્તન જ છોડી દેવામાં આવે તો તેનું સામાન્ય જ્ઞાન પણ ન સંભવે. તે વગર તનું વિશદ જ્ઞાન વિશેષરૂપે કયાંથી જ સંભવે? એના વિના સમ્યગદર્શન અને આત્મશુદ્ધિ પણ અટકે, તેથી આત્મશુદ્ધિના અથી જીવોએ તત્વચિન્તન કદી પણ ન છોડવું.
જે સ્વતંત્રપણે તત્ત્વચિન્તન કરી ન શકે એવા હોય તેમણે છેવટે તેવા કોઈ યોગ્ય સમર્થ જ્ઞાનીની નિશ્રાસંનિધિ જરૂર સેવવી ઘટે.
એટલે તેવા ગ્ય ગુરુ વિગેરેને આશ્રય લઈ તત્વચિન્તનના વાતાવરણમાં જીવન વ્યતીત કરવું. એના વ્રત-નિયમને સફળ કરવાને એ રાજમાર્ગ છે. ગ્રંથકાર કહે છે કે-સિદ્ધાન્તના ચિન્તન વિનાને પુરુષ જેમ જેમ તેવા લોકોમાં બહુશ્રત
Page #200
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૮૯ ] તરીકે માન્ય થતો હશે અને તેવા જ શિને એકત્રિત કરી તેઓનો નેતા થતો જશે તેમ તેમ તે જેન સિદ્ધાંતને શત્રુ જ થશે.
બહતિ પણાની છાપ કે મેટો શિષ્ય પરિવાર એ કાંઈ સિદ્ધાંતના નિશ્ચિત જ્ઞાનના કારણ નથી. ઊલટા બાહ્ય આડંબર અને દંભ તેવા નિશ્ચિત જ્ઞાનના બાધક જ થાય છે. એકલા જ્ઞાન અને એકલી ક્રિયાનું અનુપયોગીપણું - ક્રિયા વિનાનું જ્ઞાન અને જ્ઞાનશૂન્ય ક્રિયા એ બંને એકાતરૂપ હોઈ જન્મ-મૃત્યુના દુઃખથી મુકત કરવા અસમર્થ છે. પાછલી ગાથામાં ક્રિયા સાથે જ્ઞાનનું આવશ્યકપણું બતાવ્યું છે. અહીં એ બંનેનો સમન્વય સાધવા અનેકાંતદષ્ટિને ઉપચોગ કરવાની સૂચના છે.
આમાની શકિતઓનો એકસરખે વિકાસ સાધ્યા વગર કેઈપણ ફળ પ્રાપ્ત કરી શકાય નહીં. એ આત્માની શક્તિએ મુખ્ય બે છે: એક ચેતના અને બીજી વીયર. એ બંને શક્તિ પરસ્પર એવી સંકળાયેલી છે કે એકના વિકાસ વગર બીજીને વિકાસ અધૂરો જ રહી જાય છે, તેથી બંને શકિતઓને સાથે જ વિકાસ આવશ્યક છે. ચેતનાને વિકાસ એટલે જ્ઞાન મેળવવું અને વીર્યનો વિકાસ એટલે એ જ્ઞાન પ્રમાણે જીવન ઘડવું. સૂઝ-જ્ઞાન–ભાન ન હોય તે જીવન એગ્ય રીતે કેમ ઘડાય ? અને જ્ઞાન હોય છતાં તે પ્રમાણે વર્તવામાં ન આવે તે તેથી જીવનને શો લાભ થાય? એટલે જ કહેવામાં આવ્યું છે કે જ્ઞાન અને ક્રિયા એ બંને એકાંત અર્થાત્ જીવનના છટા છુટા છેડાઓ છે. એ બંને છેડાઓ યોગ્ય રીતે ગોઠવાય તે જ
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
શ્રી રવિજયજી તે ફળસાધક બને, અન્યથા નહીં. આ બાબતમાં અંધ-પંગુ ન્યાય પ્રસિદ્ધ છે.
જિનવચનની કુશળ કામના અર્થ–મિથ્યાદર્શનના સમૂહમય ને અમૃત (અમરપણું) આપનાર તથા મુમુક્ષુઓ વડે અનાયાસથી સમજી શકાય એવા પૂજ્ય જિનવચનનું ભદ્ર-કલ્યાણ હો!
ભાવાર્થ–અહીં જિનવચનની કુશળ કામના કરતાં ગ્રંથકારે એને ત્રણ વિશેષણે આપ્યાં છે. ૧ મિથ્યાદર્શનના સમૂહમય એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે જેનદર્શનની ખૂબી કે વિશેષતા છૂટી છૂટી અને એક બીજીને અવગણતી હોઈ ખોટી ઠરતી અનેક વિચારસરણીઓને યોગ્ય રીતે ગોઠવી, તેની ઉપયોગિતા સાધવામાં જ છે. ૨ સંવિજ્ઞ સુખાધિગમ્ય એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે જેના દર્શન એ અનેક પરસ્પર વિરોધી દષ્ટિઓને સમુચિત સરવાળો હે ગમે તેટલું જટિલ હોવા છતાં પણ એ મુમુક્ષુજનોને વગર મહેનતે સમજી શકાય તેવું છે, કેમકે સમજવાનો અધિકાર કલેશશાંતિ (મુમુસુપણા )માં રહેલે છે. ૩ અમૃતસાર એ વિશેષણથી એમ સૂચવ્યું છે કે જેમાં મધ્યસ્થપણું કેન્દ્રસ્થાને છે અને તેથી જે મધ્યસ્થ વડે જ સમજી શકાય તેવું છે તે જિનવચન કલેશને નાશ કરવા દ્વારા અમરપણું મેળવી આપવાની જે અધિકારી ઉપયોગ કરવા ધારે તે, શકિત ધરાવે છે. આ ત્રણ વિશેષજેને લીધે જ એની પૂજ્યતા છે.
ખાસ સૂચના-સન્મતિ પ્રકરણના ત્રણ કાંડેનું દહન તેના છઠ્ઠા વિભાગ તરીકે તેની સવિસ્તર પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ
Page #202
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૯૧ ] થયેલ છે. તેમાંના ત્રીજા કાંડના પાછલી થોડીક ગાથાઓને કંઈક સાર ઉપરના છટા લેખમાં જિજ્ઞાસુ વાચક જોઈ શકશે અને તેનું સારું દહન જેવા ઈચ્છા જાગે તો તે સમગ્ર જેવાને લાભ લઈ પોતાની તત્વજિજ્ઞાસાને સંતોષી શકશે.
[ જે. ધ. પ્ર. પુ. ૫ર પૃ. ૧૫ ]
આત્મા સંબંધી વિચાર અને ભિક્ષુના આચાર
૧. વાણી ત્યાંથી પાછી ફરે છે, ત્યાં કઈ તર્ક પહોંચતો નથી અને બુદ્ધિ પેસી શકતી નથી. જે આત્મા છે તે જ વિજ્ઞાતા છે અને જે વિજ્ઞાતા છે તે જ આત્મા છે. જેનાથી જણાય છે તે આત્મા છે. તેને લીધે આ મનુષ્ય આતમવાદી કહેવાય છે. સમભાવ એ તેને સ્વભાવ છે. તે ભેગ પદાર્થોના આલંબન વગર રહી શકે છે. ( લેકસાર)
૨. સંશયામાં મનુષ્ય સમાધિ પામી શકતું નથી–વિનાશ પામે છે.
૩. કેટલાક સંસારમાં રહીને જિનેને અનુસરે છે અને કેટલાક ત્યાગી થઈને જિનેને અનુસરે છે, પણ તે બંનેએ જિનેને નહીં અનુસરતા લોકો પ્રત્યે એમ માનીને અસહિષ્ણુ ન થવું કે “જિનેએ જ સત્ય અને નિઃશંક વસ્તુ જણાવી છે.” કારણ કે જિન પ્રવચનને સત્ય માનતા, શ્રદ્ધાવાળા, સમજણ પામેલા અને બરાબર પ્રત્રજ્યાને પાળતા એવા મુમુક્ષુને કઈ વાર આત્મપ્રાપ્તિ થાય છે અને કઈ વાર જિનપ્રવચનને સત્ય માનનારાને આત્મપ્રાપ્તિ નથી પણ થતી; તેમજ કેટલાક એવા હોય છે કે જેમને શરૂઆતથી જ જિનપ્રવચન સત્ય
Page #203
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી કરવિજયજી નથી ભાસતું અને છતાં ય આત્મપ્રાપ્તિ થાય છે, તે કેટલાક એવા હોય છે કે જેમને જિનપ્રવચન સત્ય નથી ભાસતું અને આત્મપ્રાપ્તિ પણ નથી થતી.
૪. આમ આત્મપ્રાપ્તિ થવાની વિચિત્રતા બરાબર સમજીને સમજદાર પુરુષે અણસમજુને કહેવું કે “ભાઈ ! તું તારે આત્માનું સ્વરૂપ જ વિચાર. એમ કરવાથી બધા સંબંધને નાશ થશે.” ખરી વાત એ છે કે માણસ પ્રયત્નશીલ છે કે નહિં; કારણ કે કેટલાક જિનાજ્ઞાના વિરાધક હોવા છતાં ઉદ્યમવંત હોય છે, અને કેટલાક જિનાજ્ઞાના આરાધક હોવા છતાં ઉદ્યમહીન હોય છે.
ભિક્ષુક (સાધુ) સંબંધી આચાર ૧. સર્વ બાબતેમાં રાગ-દ્વેષ વગરના થઈને તથા પોતાના કલ્યાણ માટે તત્પર થઈને હમેશાં સંયમપૂર્વક વર્તવું એ જ ભિક્ષુ (સાધુ) કે ભિક્ષુણ(સાધ્વી)ના આચારની સંપૂર્ણતા છે.
૨. ભિક્ષુએ ક્ષત્રિયકુળ, ઈવાકુકુળ પ્રમુખ તથા વાળ, સુતાર વિ. અતિરસ્કૃત અને અનિંદિત કુળોમાં ભિક્ષા માગવા જવું.
૩. ભિક્ષુએ ભિક્ષા માગવા કોઈ અન્ય સંપ્રદાયના માણસ સાથે, ગૃહસ્થ સાથે કે પોતાના જ ધર્મના પણ કુશીલ સાધુ સાથે ન જવું આવવું, તથા તેમને આહાર ન દેવો કે દેવરાવવો. આ જ નિયમ સ્વાધ્યાયમાં, દિશાએ અને ગામ-પરગામ જતી આવતી વખતે પણ સમજી રાખવે.
૪. ભિક્ષુએ ગૃહસ્થના ઘરને બંધ કરેલા દરવાજે તેની રજા વગર તથા જીવજંતુ જોયા તપાસ્યા વગર ઉઘાડે નહીં કે અંદર દાખલ થવું નહીં. પ્રથમ તેની રજા લઈને તથા જેઈ–
Page #204
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૯૩ ] તપાસીને, સાવધાનતાથી ઉઘાડીને અંદર દાખલ થવું કે બહાર નીકળવું.
૫. ભિક્ષા માગવા જતી વખતે ગૃહસ્થને ઘેર બ્રાહ્મણ વિગેરે યાચકાને પોતાની અગાઉ દાખલ થયેલા જોઇ, તેમને વટાવીને અંદર જવુ કે માગવું નહીં. ત્યાંસુધી એકાન્ત સ્થળમાં કોઇની નજરે ન પડાય તેમ ઊભા રહેવુ. જ્યારે જણાય કે તે સહુ આહાર લઈને કે લીધા વગર પાછા ચાલ્યા ગયા છે ત્યારે સાવધાનતાથી અંદર જવુ' અને હારવું.
૬. ત્યાં પણ ભિક્ષા માગતી વખતે કેાઈ શંકિત સ્થાન સામે જોયા કરવુ નહીં.
૭. સાવધાનતાથી મર્યાદાસર ઊભા રહી ભિક્ષા માગવી. જો શુદ્ધ પ્રેમભાવે ભિક્ષા આપે તે તે ગ્રહણ કરી ચાલ્યા જવું, તેમજ કદાચ ન આપે તે પણ ત્યાં કોઇને કઠાર વચન કહેવું નહીં. મર્યાદાસર રહીને જ ભિક્ષા માગવી.
૮. કોઈ ગામમાં વૃદ્ધાવસ્થાને કારણે સ્થિરવાસ કરનારા કે મહિના મહિના રહેનારા ભિક્ષુકા ગામેગામ ફરતા સાધુને એમ કહે કે < આ ગામ બહુ નાનુ છે અથવા સૂતક આદિને કારણે ઘણાં ઘર ભિક્ષા માટે બંધ છે; માટે આય બીજા ગામે પધારો ’ તા સાધુએ તે સાંભળી તે ગામમાં ભિક્ષા માટે ન જતાં ખીજા ગામે ચાલ્યા જવુ' અને ત્યાંથી ભિક્ષા મેળવી લેવી.
૯. ભિક્ષુએ અમુક ઠેકાણે જમણવાર છે એમ જાણી તેની આશાએ ભિક્ષા માટે ન જવુ, પરંતુ બીજી માજી નિર્દોષ
૧૩
Page #205
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૪]
શ્રી કરવિજયજી ભિક્ષા માટે ચાલ્યા જવું પણ નિર્ગથ સંયમી મુનિએ જમણવારમાં ભિક્ષાથે સદેષ જાણુને ન જવું.
૧૦. જમણવારમાં વધારે પડતું કે ધૃષ્ટ ભેજન ખાઈ-પીને બરાબર પચી ન શકવાથી ઝાડા, ઉલટી કે શૂળાદિક રોગો પણ પેદા થાય.
૧૧. વળી જ્ઞાનધ્યાનમાં વ્યાઘાત-અંતરાય પડે તેમ પણ ન કરવું.
૧૨. આમ ભગવાને જમણવારમાં ભિક્ષા જતાં અનેક દે બતાવ્યા છે તેથી ભિક્ષુએ જમણવારમાં ભિક્ષા માગવા ન જવું, પરંતુ થોડે શેડો નિર્દોષ આહાર અનેક ઘરેથી માંગીને (નિ:સ્પૃહભાવે) વાપરો.
૧૩. સારો કે નરસે પણ પ્રાસુક (અચેત) અને નિર્દોષ આહાર મળી આવે તે વખાણ્યા કે કવાડ્યા વગર-રાગદ્વેષ કર્યા વિના સમભાવે વાપર.
૧૪. પ્રાસુક ને નિર્દોષ આહાર પણ કેઈને બાધા-પીડાઅંતરાય કર્યા સિવાય મેળવી, અન્ય સાધુ-સંતને તેમાંથી લેવા પ્રાર્થના કરી અને તે સાથે જ વાપરો.
૧૫. વિષયરસાસક્તિ જ અનર્થકારી છે એમ જાણી તેમાં થતી આસક્તિ તજવી.
૧૬. વૃદ્ધ-બાળ–લાન-તપસ્વી સાધુ સંતેની યોગ્ય સેવાભક્તિ કરવા પૂરતું લક્ષ રાખવું.
૧૭. એની યોગ્ય કરશું અભિમાન રહિત કેવળ સેવાભાવે આત્મલક્ષથી કરવી.
જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૫૨]
Page #206
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૯૫ ] ધની વાનગી
જીવનસુધારણા માટે ઉત્તમ
૧ સામાન્ય સ્નેહ કરતાં શુદ્ધ નિ:સ્વાર્થ પ્રેમ ઉચ્ચ છે, તે કરતાં પણ ફરજનું યથાર્થ ભાન અતિ ઉચ્ચ છે.
૨ અંતરંગ ગુણુ ઉપર વધારે લક્ષ આપવું, તેને જ વધારે ખીલવવુ કે જેથી સંસારનું શાંત સુખ મેળવતાં કાયમના મેાક્ષસુખ માટે અવકાશ મેળવી શકાય.
૩ મૈત્રી, પ્રમાદ, કરુણા અને મધ્યસ્થતા એ ચારે ભાવના ધર્માંની પ્રાપ્તિ, રક્ષા ને પુષ્ટિ માટે અપૂર્વ રસાયણનું કામ કરે છે. એથી દુ:ખ માત્ર દૂર થાય છે અને સ્વપરહિતમાં વૃદ્ધિ થવા પામે છે. ચેાગશાસ્ત્રાદિકમાંથી તેનુ સવિસ્તર વર્ણ ન વાંચી-વિચારી જીવનમાં ઉતારનારનુ શ્રેય થાય છે.
૪ ખરી મિત્રતા એટલે ગાંઠ-જોડાણુ. તે જો તૂટે તે મિત્રતા શેની કહેવાય ?
૫ પેાતાની પત્ની પણ મિત્રવત્ એક જ અંગરૂપ હાઇ, તેના વિચાર ભેગા જ આવે.
૬ સાર એ છે કે-સમજીએ સહનશીલતાનું સેવન કરવું, સ્વાત્યાગને પાસે ને પાસે જ રાખવા. આવી ઉત્તમ ભાવના જ દાંપત્ય અને મૈત્રીના યથાર્થ નમૂના ઉપજાવી શકે છે.
૭ શુદ્ધ પ્રેમ સૂક્ષ્મ વિષયને અવલંબે છે. અને ઉચ્ચ સ્થિતિ તરફ્ લઈ જાય છે. વળી વધતાં વધતાં સૂક્ષ્મ વિષા ઉપરથી સર્વ જીવ તરફ સમષ્ટિ રાખવા તરફ્ દ્વારી જાય છે તેવી રુચિ-લાગણી રાખવી એ સુજ્ઞાનુ કર્તવ્ય છે અને ભવ તરવાના અનેક કારણેામાંનુ એક કારણ છે.
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૬ ]
શ્રી કપૂરવિજયજી ૮ ધૈર્ય, હિમ્મત અને ખંતભર્યા સુપ્રયત્નથી અશક્ય જેવા જણાતાં કાર્યો પણું શક્ય બને છે.
૯ દરેક માણસની એક પવિત્ર ફરજ છે કે પોતે પિતાને માટે તેમજ જગતને માટે કાંઈક કરવું જ જોઈએ. જે ન કરે તે તેને બેજે અન્યને શિરે પડે છે અને પોતે પૃથ્વીમાં ભારરૂપ ગણાય છે. - ૧૦ જે ફરજનું ભાન ભૂલાશે તે ઘાંચીના બળદની માફક એકની એક સ્થિતિએ રહેશે અથવા તદ્દન નીચે ગબડી પડશે, માટે દરેક માણસે પોતાના આત્માને ઉન્નત કરવા સારુ સામગ્રી એકઠી કરવી જોઈએ. અને આપણા તેમજ આસપાસનાઓ પ્રતિ ફરજ બજાવવી જોઈએ.
૧૧ સભ્યતાથી વિનયપૂર્વક સર્વની સાથે વર્તવું, પણ તેને અતિયોગ થાય તે ખુશામતખોરોમાં ખપીએ. મનુષ્યને સત્યવાદી થવા કરતાં પ્રિયવાદી થવાનું વધારે ગમે છે કે જેથી અન્યને ખોટું ન લાગે.
૧૨ સત્યના પાલનથી ધર્મનું રક્ષણ નહિ થાય તો શું સત્યના ઉલ્લંઘનથી થશે? નહિ જ. ભળતું બોલવાથી કદાચ બીજા માણસની પ્રીતિ આપણા ઉપર થાય તો તે કેવી-શું સાચી?
૧૩ સત્ય પણ પ્રિય અને હિતકર હોય તે જ વચન ઉચ્ચારવું જેથી સ્વપરનું અહિત થવા ન પામે. - ૧૪ પ્રિયનો આશ્રય કરી હિતકર ને સત્ય છોડી દેવાથી જ દેખાતે બધો દંભ પ્રવેશ પામે છે.
૧૫ જરૂરી સદ્દગુણ ધારણ કરીને, અન્ય જનેને અનુકરણ યોગ્ય બને એવું આચરણ સેવવું.
Page #208
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૭ ] ૧૬ ઊંઘ, આળસ ને ગપ્પા છોડી પ્રાપ્ત સમયને સદુપયોગ કરો. વખતની કીંમત સમજી લેવી.
૧૭ યત્ન કરે પણ નકામી ચિન્તા કરવી તે ખરેખર આપણી ભૂલ છે. ઘણા તે ભૂલના ભેગા થઈ પડે છે. . .
૧૮ ઉદ્યમ તથા ફળ બંને જુદી જ વસ્તુ છે. ઉદ્યમ આપણું હાથનું કાર્ય છે. ફળ અન્ય નિમિત્તાધીન છે.
૧૯ મનુષ્યસ્વભાવના બે જુદી દષ્ટિવાળા વલણ છે. અમુક ભાગ સર્વ સ્થળે સારું જ જોયા કરે છે, બીજાને સર્વત્ર દુ:ખની જ કલ્પના થયા કરે છે. તેમાં કંઈ પણ ફેરફાર થઈ શકે ખરે પરંતુ તે તથા પ્રકારના ઉદ્યમથી થઈ શકે. "
૨૦ જે કામ ડૂબતું હોય તેને મૂકી દેવું તેમાં મોટાઈ કે માણસાઈ નથી. તેવી પડતી સ્થિતિમાંથી ઉચ્ચ સ્થિતિએ આપણું પ્રેમી વસ્તુઓને આણવી તેમાં અપૂર્વ બળ, સ્વાર્થત્યાગ ને ધીરજની જરૂર છે
૨૧ મેહની કર્મ ભૂલ ખવરાવે છે. એવે પ્રસંગે મિત્ર કે વિશ્વાસુ સાથીને ખપ પડે છે.
૨૨ એકબીજાના ધર્મ-કર્મ સામે આક્ષેપ કરી અંટસ વધારો ન જોઈએ. એકબીજાના સામાન્ય લાભ માટે કાંઈ કરવું હોય ત્યારે બધાએ ભેગા મળી કાર્ય કરવાની ખાસ જરૂર છે. કાંઈ જુદાઈનો અંશ હોય તેને કાપી નાંખી એક પ્રજાજન તરીકે બનવાની ખાસ આવશ્યકતા છે. તે વગર આર્યાવર્તન આ સ્થિતિમાંથી ઉદ્ધાર થે શક્ય નથી. સંપના અભાવે થતી પધવડે સ્વાર્થીઓએ આપણને પાયમાલ કર્યા છે. એથી આપણે નબળા પડ્યા છીએ એ સ્વત: સિદ્ધ છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી
૨૩ જાપાનના સર્પ શુ શુ કાર્યો કર્યા છે ? તે જાણી તેમનું ઉચિત અનુકરણ કરવુ એ જ પ્રથમ કન્ય છે.
૨૪ દેશના ક્રોહમાં કેઇ દિવસ ધમ સમાએલેા હાય એમ સમજવુ' નહિ, તેથી દેશહિત શિખા ને ઉચિત કરી, જે. ધ પ્ર. પુ. ૫૩, પૃ. ૨૩૮.]
રહસ્યમય ચૂકતા
૧. શરદ ઋતુમાં મેઘ ગાજે છે, વ તા નથી. વર્ષાઋતુમાં તે ગાજ્યા વગર વર્ષે છે; તેમ દુલ્હન ખેલે છે તે પ્રમાણે કરતા નથી ત્યારે સજ્જન થાડુ ખેલે છે અને કામ ઘણું' કરે છે.
૨. નીચ-દુનને કરેલે ઉપકાર પણ અપકારરૂપ જ થાય છે. સર્પને દૂધ પાયુ` હાય તે કેવળ વિષની વૃદ્ધિ માટે થાય છે.
૩. મુખ કમળ-પત્ર જેવું કામળ ( ઠાવકું) હાય, વાણી ચંદન સમી ઠંડી હાય છતાં હૃદય કાતર જેવુ કુટિલ હાય તા એ ત્રિવિધ ધૃત લક્ષણ જાણવુ
૪. જેમ શ્વાનનુ વાકું પુછ્યુ વાંસળીમાં રાખ્યાં છતાં સીધુ-સરળ થતું જ નથી તેમ દુ નનું હૃદય આધ્યા છતાં મધુર બનતું જ નથી.
૫ ગમે તેટલાં સુમેધથી પણ દુન શુ સજ્જન થઈ શકે ખરી ? ગમે તેટલા નદી જળથી ધાવરાવે પણ કાલસે જ્યારે પણ થ્રુ હીરા બને? તેવાને કરેલા એધ હિતકર થવા ન જ પામે.
૬ દુર્જને પેદા કરેલ દ્રવ્ય દેવ, કામ આવતું નથી; રાજા કે ચારાના
ધર્મબંધુએ કે યાચકને હાથમાં તે જવા પામે છે.
Page #210
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૯ ] ૭. મૂખને પાંચ ચિહ્નો-ગવી, દુર્વચની, હઠી, અપ્રિયવાદી ઉપરાન્ત તે કેઈનું ગમે તેવું હિત-કથન માન્ય ન કરે.
૮. જન્મ જ નહીં થવા પામેલ, જન્મીને મરણ પામેલ અને મૂર્ખ એ ત્રણમાં પ્રથમના બે સારા, પણ છેલ્લો સાર નહીં, કેમકે પ્રથમના બે એક વખત દુખ કરે પણ છેલ્લો તો ડગલે ને પગલે દુઃખદાયી નીવડે, એ અનુભવથી સમજી શકાય છે.
૯ જેમનું ચિત્ત વ્યવસ્થિત નથી તેવાને અનુગ્રહ પણ ભયંકર, કેમકે ક્ષણ વારમાં રાજી ને ક્ષણ વારમાં રૂછમાન કે તુષ્ટમાન થતાં જેમને વાર જ ન લાગે તેને શું ભરસો?
૧૦. “આ તો બાપને કુ” એવું બોલનારા મૂર્ખ ખારું પાણી પીએ છે.
૧૧. લક્ષમીના મદથી અંધ બનેલ હે મૂર્ખ ! તું દુઃખીને દેખી કેમ હસે છે? લક્ષમી સ્થિર થઈને નથી રહેતી એમાં આશ્ચર્ય જેવું શું દેખાય છે? તું તારી સામે કૂવાના રેંટની ઘડીએ જુએ છે. તેમાંથી ભરાયેલી ઘડીયે ખાલી થાય છે અને ખાલી થયેલી ઘડીએ પાછી ભરાય છે, એ જડ વસ્તુ ઉપરથી પણ કે સુંદર બોધ થઈ શકે છે? તેથી ચેતી લે. ચેતી લેવાય તે લાભ થાય.
૧૨. અવશ્ય ભાવી ભાવ(થનાર વિવિધ બનાવે)ને જે ઉપાય થઈ શકતો હતો તે નળરાજા ને ધર્મરાજા દુખેથી દૂર રહી શકત.
૧૩ જે લલાટમાં લેખ લખાયેલ હોય તે પ્રમાણે માણસને સુખ-દુઃખ (લાભ-હાનિ) સાંપડે છે, દેવ પણ તેને ટાળી
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૦ ]
શ્રી કરવિજયજી શકતો નથી, તેથી તે સમયે હર્ષ–શેક કરવો ન જ ઘટે. સમજ્યારે એ જ સાર છે. . ૧૪. વિધિએ લખેલ લેખ દેવ પણ મિથ્યા કરી શકતો નથી,
૧૫ ચંદ્ર-સૂર્યને રાહુની પીડા, હાથી તથા સને બંધન અને મતિમાનને નિર્ધનતા જોઈ મને નિશ્ચય થાય છે કે કર્મરાજા મહાબળવાન છે.
૧૬. રાજા તુષ્ટમાન થયેલ હોય તે પણ સેવકને ભાગ્યથી કંઈ વધારે આપી શકતો નથી. વષાદ સદા વધે છે તે પણ ખાખરાને ત્રણ પત્ર જ હોય છે,
૧૭. અશ્વ, હસ્તી કે વાઘનું કઈ બલિદાન નથી કરતું, બકરાનું જ કરાય છે, તેથી દૈવ-વિધિ દુર્બળનો ધાતક જણાય છે. ( ૧૮. ઉપરની હકીકત વાંચી જાણ નિરાશ ન થતાં તેને પ્રતીકાર તપ–જપ-ધ્યાન સમતા સહ કરવા સુજ્ઞજનોએ જરૂર પ્રયત્ન કરે ઘટે. "
૧૯ જૈન દર્શન સ્યાદ્વાદ-અનેકાન્તવાદને બંધ કરે છે. કઈ પણ કાર્ય પંચ સમવાય-કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વ કર્મ અને પુરુષાર્થ વેગે સિદ્ધ થાય છે એમ માને છે. તેમાં પણ પુરુષાર્થની પ્રધાનતા એટલા માટે કહી છે કે તે આપણે સ્વાધીન છે ત્યારે બીજા અદશ્ય છે.
૨૦. જે કામ બળથી થઈ ન શકે તે કળથી–કુનેહથી સહેજે થઈ શકે છે.
૨૧. આળસ-પ્રમાદ સામે કોઈ પ્રબળ શત્રુ નથી. પુરુષાર્થ ગે તેને પરાભવ કરી, સ્વઈચ્છિત ફળ-પ્રાપ્તિ કરી શકાય છે.
Page #212
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૧ ] ૨૨. ઉદ્યમ કર્યા છતાં જે ફળસિદ્ધિ થવા ન પામે તે પછી ભલે દેવને એલંભે દેવો. પુરુષાર્થ જનેએ કંટાળ્યા વગર યોગ્ય ઉદ્યમ કરવો કે જેથી દેવને યારી આપવી જ પડે.
૨૩. અનેક મહાપુરુષના ચરિત્ર વાંચી–સાંભળી–મનન કરી પુરુષાતનનું દઢ સેવન કરવા અને એનું આલંબન લેવા લક્ષ આપવું જોઈએ.
૨૪. કાયર ને વિજયની શંકાથી કાર્યને આદર જ કરતાં ડરે છે. મધ્યમ જને ફળની આશાથી કાર્યનો આરંભ તે કરે છે પરંતુ કંઈ વિધ્ર ઉપસ્થિત થતાં કાયરતાથી તે કાર્ય કરવાનું મુલતવી રાખે છે, ત્યારે ઉત્તમ જને પાકી ઢઢ શ્રદ્ધાથી નિ:શંકપણે ઉચિત કાર્યનો આરંભ કરી તેને ગમે તેટલા ભેગે પણ પાર પાડ્યા વગર વિરમતા નથી.
૨૫. આપણે સહુએ એવા દ્રઢ મનના થઈ કાર્યસિદ્ધિ કરવી ઘટે.
[જૈ. ધ. પ્ર. પુ. ૫૩. ૫. ૨૬૫ ]
Page #213
--------------------------------------------------------------------------
________________
નૈતિક વિભાગ
Page #214
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮
[ ૨૦૩ ] આપણી આધુનિક સ્થિતિ સુધારવા આપણે તરત
શું શું કરવાની જરૂર છે? અંગકસરત–શરીરનું આરોગ્ય ટકાવી રાખવા સાધુને તેમજ ગૃહસ્થને અંગકસરત અનિવાર્ય જરૂરી છે. અંગકસરત અનેક રીતે થઈ શકે છે. જેને જે અનુકૂળ લાગે તે રીતે અંગસરત કરી શકાય છે. યોગી પુરુષે અનેક પ્રકારનાં યેગાસને સેવવાથી, યથાગ્ય મુદ્રાઓ કરવાથી તેમજ વિહારાદિક કરણ કરવાથી અંગને સારી રીતે કસી શકે છે. મન અને ઇન્ડિયાનું દમન થાય તથા પરિષહ અને ઉપસગે આવી પડે ત્યારે સ્વસંયમમાર્ગમાં અડગ અચળ સ્થિર રહેવાય તે રીતે પ્રમાદ-શિથિલતા દૂર કરીને પ્રથમથી જ શરીરને કસતા રહેવું જોઈએ. સુખશીલવૃત્તિ તજી સંયમમાં દ્રઢતા રાખવાની બહુ જરૂર છે. સુખશીલતાવંત ફૂલની માફક થોડો તાપ લાગતાં કરમાઈ જાય છે–સંયમમાં ટકી શકતા નથી, પણ અંગકસરતવડે તન-મન-વચનના બળને વધારી શકનાર સ્વસંયમમાર્ગમાં વજની જેમ દ્રઢ-મકકમ રહી શકે છે. A Sound Body has a Sound Mind. નિરોગી શરીરવંતને પ્રાય: નિરોગી આનંદી–પ્રસન્ન મન હોય છે. એ વાતનો પૂરો ખ્યાલ કરી શકનાર અંગકસરતની ખરી કિસ્મત સમજી શકે છે. કપત્રમાં સિદ્ધાર્થરાજ કેટલી અંગકસરત કરતા હતા તે આપણે વાંચીએ અને સાંભળીએ છીએ તેમ છતાં તે વાંચનશ્રવણની સાર્થકતા તો વિરલા જ કરતા જોવાય છે. દેવવંદન, ગુરુવંદન, તીર્થયાત્રા, સામાયિક, પ્રતિક્રમણાદિક ધર્મકરણી જે બરાબર શાસ્ત્રોક્ત વિધિપૂર્વક પ્રમાદ રહિત કરવામાં આવે છે તેથી પણ અંગને સારી કસરત મળી શકે તેમ છે.
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪ ]
શ્રી કપૂરવિજયજી
અત્યારે સાધુમાં કે ગૃહસ્થમાં બહુધા જે શિથિલતા કે સુખશીલતા વ્યાપી રહેલી દીસે છે, તેને દૂર કરવા જેમ બને તેમ નિર્દોષ અંગકસરત કરવાની બહુ જરૂર છે. કૂવામાં હશે તેા હવાડામાં આવશે એ ન્યાય સમજનાર સાધુજનાએ તે ખાસ કરીને વ્યાજખી ઉપાયવડે શરીરને ૬મી સુખશીલતા તથ ‘શરીરમાઘ' ખલુ ધમ સાધનમ' એ વાતને સાચી કરી
બતાવવી જોઇએ. એથી જ શ્રોતાજના ઉપર સારી સચેટ છાપ પડી શકશે. પેાથીમાંના રીંગણાના વખત હવે જતા રહ્યો છે. હવે તેા પેાતાની રગેરગમાં જાગૃતિ રેડી અન્યને જાગૃત કરવાની ખાસ જરૂર છે. સખળ પ્રજાને ઉત્પન્ન કરવાના એ અકસીર ઉપાય છે.
મુખ્યસન ત્યાગ-જેથી સ્વવીર્યાદિક ધાતુ તવાઇ નબળી પડી જાય તેવી દરેક કુટેવ ગમે તે રીતે તજી દેવા પ્રયત્ન કરવાની જરૂર છે. પાશ્ચિમાત્ય લેાકનું અંધ અનુકરણ કરી રહા, કાફી, બીડી વિગેરેને જે પ્રચાર આપણામાં વધી જવા પામ્યા છે તેણે તે આપણું સત્યાનાશ જ વાળ્યું છે. એથી ધાતુ ત્તવાઇ કેવળ નિ:સત્ત્વ થઇ જાય છે. ઉત્તેજક પીણાં પીવા માટે કેટલાએક તે હાર્ટલેાના આશ્રય લઇ વટલે છે અને ખીજાને વટલાવે છે. ઉપરાન્ત ઉત્તમ કુળમાં ન જ છાજે એવી બીજી કેટલીએક ભૂરી બીએ દાખલ થએલી હાય છે. તે ચેપી મદીએના ત્યાગ કરવા અને સત્તમાગમ, શાસ્રશ્રવણ-મનનાદિક સભ્યસનના આદર કરી પ્રાપ્ત સòાધને સાર્થક કરી લેવા પ્રયત્ન કરવાની આપણને જરૂર છે, 'Prevention is better than cure' કુપથ્યના ત્યાગ કરી પસેવનપૂર્ણાંક સઔષધિનુ સેવન હિતાવહ થઇ શકે છે, એ વાતને ખેલવા કરતાં આચરણમાં જ ઉતારવાની જરૂર છે.
Page #216
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૦૫ ]
અનીતિને ત્યાગ અને
નીતિને સ્વીકાર- નોતિ એ ધર્મના મજબૂત પાયેા છે અને નીતિવાન્ જ ધર્મ પ્રાપ્ત કરવા લાયક બને છે એ શાસ્રવચનને અંત:કરણથી સત્ય અવધારનારે તા અનીતિને વિષ કરતાં પણ અધિક હાનિકારક અને નીતિના સર્વથા સ્વીકાર કરવા હમેશાં લક્ષ રાખવાની જરૂર છે. ધ બિંદુ વિગેરે ઉત્તમ ગ્રંથામાં માર્ગાનુસારીપણાના ગુણાની શાસ્ત્રકારે જે વ્યવસ્થા બતાવી છે તેમાં આના સમાવેશ થઇ શકે છે. તેથી તે તરફ ષ્ટિ વાળવા ભવ્યાત્માઓને ખાસ સૂચના કરવામાં આવે છે.
હૃદયબળ-હિમ્મત-સુશ્રાદિક સદ્ગુણા ખીલવવાની જરૂર—-ગમે તેવાં મહાભારત કામ પણ હિમ્મત અને ખંતથી પાર પાડી શકાય છે. તેવા સદ્ગુણ્ણા આપણામાં પ્રગટાવવાની બહુ જરૂર છે, નાહિમ્મત માણસો કઇપણ મહત્ત્વનું કામ કરતાં અચકાય છે, પણ હિમ્મતખહાદુર જતા મહત્ત્વનાં કામ ઉત્સાહભેર આદરે છે અને તેને પાર પાડે છે. તે પાર પાડવા પાતે શક્તિવંત છે એવી તેમને શ્રદ્ધા હાય છે, તેથી તેઓ કઇક મહત્ત્વના કામ આદરે છે અને તેમાં વિઘ્ર આવે તા પણ તેથી ડર્યા વગર હિંમ્મતથી તેને વળગી રહી તે પાર પાડી શકે છે અને પેાતાના દાખલાથી ખીજાને હિમ્મત રાખવા શિખવે છે. આપણી વર્તમાન પ્રજામાં આ ગુણુ બહુ એછા પ્રમાણમાં દેખાય છે, તેના અનેક કારણેા પૈકી માતાદિકની અજ્ઞાનતા અને અવિવેકથી માળકાને ઉછેરવામાં જે અન્યાય મળે છે તે મુખ્ય દુ:ખદાયક કારણુ ગણાય છે. બચપણમાં બાળકો નિર્દોષ, આનદી અને રમતગમતમાં રહેતાં
Page #217
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી
હાય છે. ટુંકાણમાં તે ગુલાબના પુષ્પની જેવાં સુકેામળ અને હસમુખાં હાય છે તેમને તેમની પ્રકૃતિ અનુસારે ખીલવા દેવાની સંભાળ રાખવામાં આવે તે તે ભવિષ્યમાં બહુ આન ંદદાયક બને છે, પરંતુ જો તેમની ઊગતી કળીને જ દાખી દેવામાં આવે તા તે કરમાઇને નકામું થઇ પડે છે. આપણાં આજકાલનાં અણુઘડ માખા! ઘણી વખત કુમળાં બચ્ચાંએ તરફ બહુ ત્રાસદાયક રીતિથી કામ લેતા જણાય છે. આક્રોશ, ધમકી અને ભીતિ ઉત્પન્ન કરે એવાં દુચનાના એટલેા બધા વખતા વખત ઉપયાગ કરવામાં આવે છે કે તે અતિ કામળ, આનંદી અને નિર્દોષ બાળકેાના હૃદયને ક્ષેાભ ઉપજાવે છે, ગમગીની પેદા કરે છે અને હુ ને બદલે શાકમાં ડુબાવી દે છે. માબાપનાં વગરવિચાર્યા ભયંકર વચનેાની તેમના કુમળાં મન ઉપર એટલી બધી ખરાબ અસર થવા પામે છે કે તે બચ્ચાં પછી જરાક જરાકમાં રડી પડે છે, ભયભીત બની જાય છે અને જો વખતસર તેમને દીલાસેા આપવામાં ન આવે તા જાણે તેમના હાશ ઊડી જ ગયા હૈાય તેમ છાતીફાટ રડે છે. જો માબાપા પેાતે સુશિક્ષિત હાઇ બાળકાની ચાગ્ય સભાળ લઈ તેમના હૃદયને ક્ષેાભ ઉપજાવ્યા વગર તેમની પ્રકૃતિ અનુ સાર તેમના વિકાસ થવા દે છે તે તે બાળકેા હીરા જેવા અણુમેાલ થવા પામે છે. બાળક ખચપણનાં એ ચાર વર્ષોમાં અનુકૂળ સંચાગેા વચ્ચે એટલું અધુ સારું શીખી શકે છે કે તેની ઉપર પડેલાં સંસ્કાર વડપણુમાં ભુંસાઇ શકતા નથી. બાળપણમાં પણ તેમનામાં બેહદ ચંચળતા દેખાય છે, તેમને રમૂજી આનંદી ચહેરા ગમે તેવા કઠાર દીલને પણ પીગળાવી દેવા ખસ હાય છે. તે કઈ જુએ છે યા સાંભળે છે તેના
Page #218
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૦૭ ] ચિતાર જ દી તેમના કોમળ મન ઉપર પડી શકે છે, તેથી જ બચ્ચાનું ખરૂં હિત હૈડે ધરનારાં સુજ્ઞ માબાપ તેમનું સુંદર ચારિત્ર્ય રચવાને માટે પોતાથી બને તેટલી સાવધાની શરૂઆતથી રાખવા ચકતાં નથી, તેથી તેઓ તેનાં સુંદર પરિણામને ચાખે છે અને અન્ય મુગ્ધ માબાપોને શુભ દાન્તરૂપ બની શકે છે. પોપટનાં બે બચાંની વાત સુપ્રસિદ્ધ છે તેમાંથી મુગ્ધ માબાપ કંઈપણ સાર ગ્રહી પોતાનાં બચાં ભવિષ્યમાં સારાં નીવડે અને અન્યને પણ આનંદ ઉપજાવે તેમ કરવા બનતી ચીવટ રાખી વર્તવા પોતાની ફરજ સમજતા થાય.
આરોગ્યતા સંબંધી ચગ્ય નિયમે જાણવાની અતિ આવશ્યકતા-આપણું શરીર સારું સુખી-નિરોગી હોય તો આપણે સુખચેનથી ધર્મવ્યવહારનું સેવન કરી શકીએ છીએ અને જે તેમાં કશે ખટકો પડે છે તે જોતજોતામાં આપણે ચાલુ વ્યવહાર અટકી પડે છે, તેથી શરીર આરોગ્ય સાચવી રાખવા માટે તેના નિયમે સારી રીતે જાણવા અને તે મુજબ આચરવા પૂરતી કાળજી રાખવી જોઈએ. જેમાં હવાપાણી, શરીર અને વસ્ત્રાદિકની ચેખાઈ, ખુલ્લો પ્રકાર તથા સાફસુફતાવાળું નિવાસસ્થાન, ઉપરાન્ત પ્રકૃતિને માફક આવે એટલું અને એવું નિર્દોષ ખાનપાન કરવા પૂરતું લક્ષ, તેમજ શરીરમાં અસ્વસ્થતા જણાય તે લંઘન-ઉપવાસાદિક ઉપચાર કરવા ચૂકવું નહિ જોઈએ.
ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા–જે કે કેટલાંક સ્થળે જૈન પાઠશાળાદિક ખલેલી હોય છે, પરંતુ તેમાં જેવું જોઈએ એવું વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક શિક્ષણ અપાતું ન હેવાથી તે લગભગ નામની જ હોય છે. કેટલાક સ્થળે તે
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮ ]
શ્રી કપૂરવિજયજી જેવા તેવા અણઘડ શિક્ષકથી જ કામ લેવામાં આવે છે અને ઘણે ભાગે ગોખણપટીનું જ કામ કરાય છે, તેમાં પુષ્કળ સુધારા કરવાની જરૂર છે. જેમનું જ્ઞાન સારું હાવા ઉપરાંત વન ઊંચા પ્રકારનું હોય તેવા લાયક શિક્ષકની જ દરેક સ્થળે ગોઠવણ થવી જોઇએ, અને તેવા લાયક શિક્ષકેા તૈયાર કરવા કાઇએક ચેાગ્ય સ્થળે તેવા ખાસ વર્ગ ઉઘાડવા જોઇએ. મૂળથી જ કેળવણી આપવાની શૈલી સુધારવી જોઈએ. શિક્ષકમાં તેમજ વિદ્યાથી વગ માં કાઇપણ પ્રકારનું દુર્વ્ય સન હેાવુ નહિ જ જોઇએ અને કદાચ હાય તા તે સદ ંતર દૂર કરવા ખાસ લક્ષ દેવુ જોઇએ. વિદ્યાર્થીવર્ગમાં નીતિનું જ્ઞાન વધે અને નીતિભરેલું વ`ન દાખલ થવા પામે અને ક્રમસર ચેાગ્યતા મુજબ ધર્મશિક્ષણ અપાય તેવી કાળજી રાખવી જોઇએ. પરિણામે વિદ્યાર્થીવર્ગ મયણાસુંદરી જેવા નૈતિક હિમ્મતવાળા બને અને પેાતાના સદં નથી નિર્મળ યશ મેળવે એવી ગાઠવણ થવી જોઇએ.
વ્યવહારિક કેળવણીમાં આગળ વધેલા વિદ્યાર્થીવને ધામિક કેળવણી અપાય એવી ગેાઢવણ-યુવક વિદ્યાર્થીવર્ગમાં નીતિના માર્ગ તરફ સારી પ્રીતિ જોવામાં આવે છે, તેથી તે વર્ગને જો સરસ ( રસદાયક) ધાર્મિક કેળવણી આપવાની ગોઠવણુ કરવામાં આવે તે તે સાર્થક થઇ શકે એમ સહજ અનુમાન કરી શકાય છે. ચેાગ્ય ભૂમિમાં વાવેલું સદ્દ્ન ખીજ નકામુ જતુ નથી, એવો શ્રદ્ધાથી વિદ્વાન્ સાધુ કે ગૃહસ્થ જ એ ઉક્ત કાર્યમાં અની શકે તેટલા સ્વાર્થ ભાગ આપવા જરૂરના છે. જે કાર્ય ખળથી થઈ ન શકે તે કળથી સુખે થઇ શકે છે. કાલેજ કે હાઇસ્કુલામાં અભ્યાસ કરતા યુવક વિદ્યાર્થીઓને મે વેકેશન જેવા પુષ્કળ રજાના દહાડામાંના
Page #220
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૦૯ ] અમુક દિવસો સુધી એક યોગ્ય સ્થળે નિમંત્રણ કરી, ગોલાવી ત્યાં તેમને રસભરેલી શૈલીથી ધાર્મિક શિક્ષણ આપવાની ગોઠવણ કરી આપવામાં આવે છે તેનું ઘણું સુંદર પરિણામ વખત જતાં આવે એ તદ્દન સંભવિત લાગે છે. શરૂઆતમાં થોડીક મુશ્કેલી નડે ખરી પણ તે વેઠીને જે ખંતથી નિઃસ્વાર્થ પણે ઉકત કામ હાથ ધરવામાં આવે તો તેમાં બહુ સારી ફતેહ મળે એવી અમારી માન્યતા સહેતુક થયેલી છે. ખર્ચને માટે પણ વ્યવસ્થા થઈ શકે એમ છે, ફક્ત આ વાત ઉપર પુષ્કળ ઊહાપોહ કરી સહદય વિદ્વાન જનોએ આગેવાનીભરેલે ભાગ લેવા બહાર પડવું જોઈએ. જેન એજ્યુકેશનલ બોર્ડના માનવંતા સેકેટરીઓ તથા બીજા લાયક જૈન વિદ્વાનોએ આ બાબત ખાસ લક્ષમાં લેવા જેવી છે. યુવક વિદ્યાર્થીઓ નાસ્તિક જેવા થતા જાય છે, તેમને ધાર્મિક ક્રિયા તરફ બહુ જ ઓછો આદર હોય છે, એવા આક્ષેપ કરી ઠંડા પેટે બેસી રહેવામાં કશું હિત સમાયેલું નથી. જે જૈન યુવક વિદ્યાર્થીઓને ધર્મચુસ્ત બનાવવા ખરી ઈચ્છા જ હોય તો તે માટે ઉપર સૂચવ્યા મુજબ અથવા એવી જ કેઈ યેગ્ય વ્યવસ્થા કરી આપવા બની શકે તેટલો તન, મન, ધનનો ભોગ આપવા તત્પર થવું જોઈએ. પુરુષને કશું અસાધ્ય નથી જ. એ વાત રહેણમાં ઉતારી બતાવવાને સમય હવે આવી લાગે છે. નકામી સાચી ખોટી ટીકા કરવાથી કાંઈ વળવાનું નથી. નકામા વાદવિવાદ યા આક્ષેપો કરી ફેકટ કાળક્ષેપ કરવાને હવે સમય નથી. હવે તો કાર્ય કરી દેખાડવાનો જ સમય છે, તેથી સહદય જૈન વીરાએ ખરી વીરતા કરી બતાવવા ચૂકવું જોઈએ નહિ. १४
Page #221
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
સ્ત્રીકેળવણી—પુરુષ કરતાં સ્ત્રીકેળવણીની એછી જરૂર નથી, બલ્કે તેથી પણ અધિક જરૂર છે. આજની કન્યા તે કાલની માતા લેખાય અને એક માતા સુશિક્ષિત હાય તે તે પ્રજાને ખરેખર કેળવવા આશીર્વાદરૂપ લેખાય. કોઇપણ કન્યાને અજ્ઞાન નહિ રાખતા તેને સંગીન કેળવણી આપવા ગોઠવણુ કરી આપવી જોઇએ. આજકાલની ચાલુ કેળવણીમાં જે જે ખામીઓ દેખાય છે તે દૂર કરી દૂરદેશીથી તેમને લાયક કેળવણીનાં ધેારણ નક્કી કરી તેમને વ્યવહારિક, નૈતિક અને ધાર્મિક શિક્ષણ આપવા સુજ્ઞ ભાઇબ્ડેનાએ બને તેટલે સ્વાર્થભાગ આપવા તત્પર થવુ જોઇએ.
[ જૈ. . પ્ર. પુ. ૩૪, પૃ. ૩૭ ]
સ્વઆચારવિચારની શુદ્ધિ
ઉત્તમ પ્રકારની કેળવણી અને શ્રદ્ધાદિકની ખામીથી કેટલાક ભાઇબહેનેાનું આચરણ એવું બેહુદું હાય છે કે તેને લઇને આખા સમાજ વગેાવાય છે અને તેઓ મહુધા જે ધર્મ પાળતા હાય છે તેની પણ નિંદા થવા પામે છે, તેથી પ્રથમ તે ધર્મના અગરૂપ આચરણની શુદ્ધિ અવશ્ય કરવાની જરૂર રહે છે.
૧ શુદ્ધ દેવ, ગુરુ, સંઘ, તીર્થાદિકનાં દશન, વંદન, પૂજા, સ્તુતિ પ્રસંગે યથાચિત અગશુદ્ધિ, વસ્ત્રશુદ્ધિ, મન:શુદ્ધિ, સ્થળ શુદ્ધિ, ઉપગરણશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિ સાચવવાને અવશ્ય ખપ કરવા જોઇએ. આપણામાં આચારશુદ્ધિ હાવાના દાવા કરવા પહેલાં આપણે તેના કેટલેા ખપ કરીએ છીએકરવા કાળજી રાખીએ છીએ તેનુ અવલેાકન ખરાબર કરવુ જોઇએ. જે જે વ્યાજબી ઉપાયવડે શરીરાદિકની શુદ્ધિ સચવાય તે તે ઉપાય પ્રમાદ રહિત આદરવા જોઇએ. જેમ દેવગુરુની પૂજા
Page #222
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧૧ ] ભક્તિપ્રસંગે ગૃહસ્થને વિધિયુક્ત જળસ્નાનની જરૂર કહી છે, તેમ સ્વજીવનની સાર્થકતા કરવા અને તેને ટકાવી રાખવા જરૂર પૂરતા શુદ્ધ સાત્ત્વિક આહાર ન્યાયેાપાર્જિત દ્રવ્યર્ડ મેળવી લેવાની, સહુને આત્મતુલ્ય લેખવાની, પ્રિય અને હિતકર એવુ જ સત્ય ખેલવાની, દ્રઢતાપૂર્વક પ્રમાણિકતાનું ધારણ આદરીને તે પ્રાણાંત સુધી નભાવવાની, પરસ્ત્રીને માતૃતુલ્ય લેખવાની, પરિગ્રહની મમતા ટૂંકી કરી સતાષવૃત્તિ સેવવાની, ક્રોધાદિક દુષ્ટ કષાયેાને ઉપશમાવવાની, રાગ દ્વેષને પાતળા પાડવાની, કલેશ કંકાસ દૂર કરવાની, વગવિચાર્યા વચનવડે સ્વપરને પરિતાપ થતા અટકાવવાની, સાનુકૂળ કે પ્રતિકૂળ સયેગામાં થતાં હર્ષ ખેદથી ખચવાની, દ્વેષ ષ્ટિથી થતી પરિનંદાથી પરહેજ રહી શુદૃષ્ટિથી સદ્ગુણની પ્રશંસા કરવાની, શુદ્ધ સરલ પરિણામ આદરી રહેણીકહેણી એક સરખી રાખ વાની અને શુદ્ધ દેવાદિક તત્ત્વને યથાર્થ એાળખી તેના ઉપર અચળ શ્રદ્ધા-આકીન જાળવી રાખવાની અત્યંત આવશ્યકતા છે.
<
ર ગમે તેવાં કાળાં ધેાળાં કરી અર્થ(દ્રવ્ય ) મેળવી દાન પુન્ય કરી પવિત્ર થવાશે એમ કઇક મુગ્ધ જના માને છે. તે તા કાદવવડે અંગ લેપી પછી તેને જળવડે શુદ્ધ કરવા જેવુ મૂર્ખાઇભરેલું અને અહિતકારી કામ છે. એમ સમજી પપ્પા પાપ ન કીજીયે, (તે) પુન્ય કીધુ સા વાર’ એ વાત દિલમાં કારી રાખી કાઇ પણ પ્રકારની અનીતિ–પરવુંચતાદિકથી સદ ંતર દૂર રહેવુ જોઇએ, અને સન્નીતિ આદરી સરલ વ્યવહારી થવું જોઇએ.
૩ ખાનપાનના સંબંધમાં ચાકમાઇ સાચવવા પૂરતી કાળજી રાખવી જોઇએ.
Page #223
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી કરવિજયજી ૪ દેવ સમાન પવિત્ર બની શુદ્ધ દેવગુરુની ઉપાસના કરવી જોઈએ.
પ નિજ આત્મસ્વરૂપને વિચાર કરવો એ બુદ્ધિ પામ્યા. નું ફળ છે.
૬ ઉત્તમ વ્રત-નિયમ સમજીને આદરવા એ ક્ષણિક દેહ પામ્યાને સાર છે.
૭ શુભ પાત્રને નિ:સ્વાર્થ પણે પિષણ આપવું એ દ્રવ્ય પામ્યાનો સાર છે.
૮ પ્રાણી માત્રને પ્રિયકારી થાય એવું બોલવું એ વાચા પામ્યાને સાર છે.
૯ બુદ્ધિબળ પામી નકામી પ્રપંચજાળમાં પડી, નિજ આમસ્વરૂપની કશી વિચારણા કરતા નથી તે બુદ્ધિ પામે છતાં નહિ પામ્યા બરોબર છે.
૧૦ માનવભવ તથા આર્યકુળાદિક સત્ય સામગ્રી પામ્યા છતાં, ઉત્તમ પ્રકારના વ્રત-નિયમનું પાલન કરી તેની સાથે કતા જે કરી શકતો નથી તે તે નહિ પામવા બરોબર છે.
૧૧ પૂર્વ મુખ્યયોગે પુષ્કળ દ્રવ્ય સંપત્તિ પામ્યા છતાં તેને સત્પાત્રમાં વ્યય નહિ કરતાં જે તેને કુવ્યસનાદિકમાં સ્વછંદીપણે વ્યય કરે છે તે તે નહિ પામવા બરાબર છે.
૧૨ જે સમર્થ વચનબળ પામ્યા છતાં મિણ વચન બેલવાવડે કપ્રિય થવાને બદલે અપ્રિય વચન વાપરી લેકે સાથે કડવાશ કરે છે તે વાચા નહિ પામવા બરાબર છે.
૧૩ જો તમે અન્ય પાસે ભલા વર્તનની ચાહના રાખતા
Page #224
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧૩ ] જ હો તો તમે પોતે જ પ્રથમ અન્ય પ્રત્યે ભલું વર્તન કરી બતાવે. કહેવું સહેલું પણ કરવું કઠણ લાગે છે.
૧૪ બીજાનું પ્રતિકૂળ આચરણ તમને અનિષ્ટ લાગતું જ હોય તે તમે જાતે જ બીજા પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરતાં વિરમ, અનુકૂળ આચરણ જ કરે.
૧૫ પરની નિંદા કરવી તે કનક કચોળા જેવા સ્વમુખથી પારકા મળ શું થવા જેવું છે.
૧૬ હંસ જેવા ઉત્તમ સારગ્રાહી બનવું પણ કાગ જેવા છિદ્રગ્રાહી થવું નહિં.
૧૭ તમારૂં શ્રેય ચાહતાં જ હે તો સર્વ કેઈનું હિત– શ્રેય–-કયાણ જ ચિન્તો.
૧૮ યથાશકિત પરહિત કરવા તત્પર રહેશે તો તેથી સહેજે સ્વહિત કરી શકશે.
૧૯ સુખી અને સગુણીને નિરખી પ્રમુદિત બનશે તો તમે પણ પરિણામે સુખી અને સગુણ થઈ શકશે. ચિત્તની પ્રસન્નતાવડે રૂડું જ પરિણામ આવે છે.
૨૦ નીચા, નિંદક યા નિર્દય પ્રત્યે રોષ કરવાથી લાભને બદલે હાનિ અધિક થાય છે.
૨૧ અસાધ્ય વ્યાધિની જેમ તેવાની પ્રત્યે ઉપેક્ષા (રાગ કેષ રહિત તટસ્થવૃત્તિ) જ કરવી ઉચિત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૭૦ ] કેશર આપણે શામાટે તજવું? આપણા લોકો વિદેશી કેશરને ઊંચું માનીને વાપરે છે,
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ]
શ્રી કર્ખરવિજયજી પરંતુ વિદેશી વિદેશમાં નિપજતું) કેશર કઈક જાતના ખરાબ મિશ્રણાવાળું હોવાનું જૈન ધર્મ પ્રકાશના ભાદ્રપદ ને આસોના અંકમાં સત્તાવાર જણાવેલું હોઈ કેવળ અંધશ્રદ્ધાથી તે વાપરવું ઘટતું નથી. શુદ્ધ કેશર અમુક સ્થળે જ ( કાશમીરમાં) પેદા થતું જણાય છે, તે પણ અલ્પ પ્રમાણમાં થતું હોવાથી આજકાલની જેમ છૂટથી વાપરી શકાય નહીં. તેમાં પણ વિવિધ જાતનાં મિશ્રણે પાછળથી થતાં સંભળાય છે. વળી બીજાં બનાવટી હલકાં કેશર પણ પુષ્કળ આયાત થાય છે. કાશ્મીર દેશમાં તેની મૂળ ઉત્પત્તિને અંગે કેશરનું કાશમીર નામ સુપ્રસિદ્ધ છે. આજકાલ ગમે તેવી સારી ને ચોખ્ખી વસ્તુમાં પણ સ્વાર્થવશ હરામી લેક ગોટાળો ( સેળભેળ ) કરતાં ડરતાં નથી, એ આપણા સહુના અનુભવની વાત છે, તેમ છતાં એવી સેળભેળવાળી વસ્તુ વાપરવાનો આગ્રહ શામાટે રખાય છે ? પ્રથમના વખતમાં પૂરા પૈસા ખર્ચતાં જોઈએ એ
ખે માલ ખાત્રીબંધ મેળવી શકાતો, તે પ્રબંધ કરવા અત્યારે આપણે તૈયાર નથી, તેમ છતાં નકામો કેળાહળ કરવા તે ઘણાએક તૈયાર થાય છે એનો અર્થ શો ? જ્યાં ત્યાં શાસ્ત્રોમાં પ્રભુપૂજા પ્રસંગે ચંદન પૂજાની મુખ્યતા જણાવવામાં આવી છે, તેવા શ્રેષ્ઠ ચંદનવતી ભાવિક આત્મા પ્રભુની વિલેપન પૂજા કરી, સ્વઆત્માને શીતળ કરી શકે છે. કેશર જેવા સુગંધી પદાર્થ બુદ્ધ સ્વદેશી ખાત્રીબંધ મળી શકે તે ગ્ય પ્રમાણમાં તે વાપરવા દેવા કેઈ મના કરતું નથી, પરંતુ તેવા પદાર્થો શુદ્ધ સ્વદેશી હવા સંબંધે કશો ભરોસો જ ન હોય, ત્યારે ચંદન જેવા શીતળ શુદ્ધ સ્વદેશી વસ્તુવતી જ વિલેપન પૂજાને લાભ શાસ્ત્રનીતિ મુજબ લે બેટે નથી જ.
Page #226
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧૫ ]
આપણા ભાઇ મ્હેનેામાં કેશરને વપરાશ દેખાદેખીએ ખૂબ વધી ગયા છે. મેાજશેાખના પદાર્થ તરીકે પણ કંઇક લેાકેા તેના ઉપયાગ કર્યા કરે છે અને દેવપૂજાર્દિક નિત્ય નિયમ ઉપરાંત તી યાત્રાદિક પ્રસ ંગે કેશરના પુષ્કળ ઉપયોગ થયા કરે છે. બીજા કઈક તીર્થ સ્થળેા કરતાં એક કેશરીઆજીમાં જ કેશર ઘણા માટા પ્રમાણમાં વપરાય છે. કઇક લેાળા લેાકેા (શ્વેતાં. ( ખરા અને દિગંબરી વિગેરે ) કેશર ચઢાવવાની મેટી માનતા કરે છે. આ રીતે આખા હિન્દુમાં કેશરની વપરાશ એકલા જૈનેા આવા અનેક પ્રસંગે બહેાળા પ્રમાણુમાં કરતા રહે છે. દિગબરી લેકે પ્રાય: દેવમંદિરમાં કેશર વાપરતા નહીં હાય, પરંતુ બીજા કઈક પ્રસંગે તેા તે પણ વાપરતા હશે અને બીજા પણ વાપરે છે. તે જો શુદ્ધ સ્વદેશી પૂરતા પ્રમાણમાં મળતું હાય તેા કદાચ આપણે જતુ કરીએ, પરંતુ અહીં વપરાતું કેશર બહેાળે ભાગે સુવરની ચરખી, માખણ અને માંસ જેવા અભક્ષ્ય અને ભ્રષ્ટ પદાર્થોના મિશ્રણવાળુ વિદેશી તથા આરેાગ્યતા અને આર્થિક દૃષ્ટિથી જોતાં પણ ભારે હાનિકારક હેવાથી થાણા સજ્જનેને વાપરવા ચેગ્ય ન જ લખાય. આજ કાલ જિનમંદિરમાં પૂજા પ્રસંગે વપરાતા ભેળસેળવાળા કઈક જાતના કેશરમાં કુંથવાદિક ખારીક જીવેાની ઘણી જ ઉત્પત્તિ થતી નજરે જોવામાં આવે છે. ખારીક આંકવતી તેને ચાળી તપાસી જોતાં તેની ખાત્રી થઈ શકશે. આવા અનેક પ્રાસ ંગિક કારણેાને લહી ભાવનગર વગેરે કઇક સ્થળે પૂજા પ્રસંગે તેની વપરાશ નહીં કરવા ઠરાવ થયેલા જાણી, ખીજા ગામ કે નગરામાં વસતા જૈનેા તેનું અહાળે ભાગે અનુકરણ કરશે એમ માનવાને કારણ છે. કેવળ દેખાદેખી કરવા કરતાં
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૬ ]
શ્રી કÉરવિજયજી લાભાલાભ સમજી હિતકાર્ય કરવા સહુએ તત્પર થવું ઘટે છે.
જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૩૨ ] દુઃખમાંથી સુખ સ્વરૂપ ઈશ્વરમાં. ૧ તમારામાં તમારે સ્વાત્મા–તમારું સચિદાનંદ સ્વરૂપ, સર્વ તિઓની જાતિ-નિર્મળ અવર્ણનીય સ્વનું સ્વર્ગ વિરાજમાન છે. તમારો આત્મા સદા સજીવન્ત અજર અમર છે, તો પછી તમે પોતે તમને શા માટે નાના-નજીવા-તુચ્છ સમજે છે ? આનંદી, ઉત્સાહી અને સુખી બને !
૨ બાહ્ય વસ્તુઓમાં શ્રદ્ધા રાખવાથી તમે નહીં જ તરો. ત. મારા પિતાના આત્મતત્વમાં શ્રદ્ધા રાખવાથી જ તમારો ઉદ્ધાર થશે.
૩ મનુષ્ય પિતાની વાસનાઓને આધીન ન હોય તો તે કેઈને આધીન નથી. બાદો સ્વતંત્રતા તે માત્ર માયિક જમણુ જ છે.
૪ એ માનવીઓ ! સહુ સ્વતંત્ર બને-મુક્ત થાઓ ! કે જે મુક્તિને વિચાર માત્ર કરવાથી પણ સુખી થવાય છે.
૫ દેહાદિક જડ વસ્તુ સજીવ રહે તેનો મુમુક્ષુને જેમ હર્ષ થતો નથી તેમ તેને નાશ થવાની વાતથી તેને ભય પણ લાગતું નથી.
૬ તમારી પોતાની સ્વતંત્રતા અને મહત્તાને સમજે– અનુભવે. તમે પોતે જ દેવોના દેવ-ઈશ્વરોના ઈશ્વર-પરમાત્મા છે એમ સાક્ષાત્કાર કરે. (અજ્ઞાન અને મિથ્યાત્વયોગે થયેલી ભ્રમણા ભાંગે.)
૭ તમારા ર્નિદકે અને ટીકાકારો પ્રત્યે દયા લાવો. કેવળ
Page #228
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧૭ ] આત્મામાં જ લીન રહે. (પરમાં પેસવાથી સ્વહિત સાધી નહીં જ શકે.)
૮ અનુભવીસ્થિતપ્રજ્ઞની વૃત્તિમાં–અચળ શાંતિમાં કોઈ પણ ભંગ પાડી શકશે નહીં, એને કોણ હાનિ પહોંચાડી શકે ?
૯ જે મનુષ્ય સદા આત્મસાક્ષાત્કારમાં નિમગ્ન રહે છે અને જે સર્વની સાથે એકતા અનુભવે છે તે જ ખરે સુખી છે.
૧૦ આત્મા–પરમાત્માને જ પરમ ધ્યેય બનાવી તેના પ્રત્યે અતિ ઉત્કટ પ્રેમ કરવું જોઈએ. બીજી બધી વાતનું ભાન ભૂલી તેમાં જ એકતા-લીનતા કરવી ઘટે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૧૭૨. ] કડવાં બોલી જીભલડીને હિતશિખામણરૂપે બે બેલ.
અરે બાપલડી જીભલડી ! તું શા માટે મીઠું–પ્રિય વચન વચન વદતી નથી ? ને ઝેર જેવું કડવું વચન વદે છે ? તું કડવું બોલવું કેમ પસંદ કરે છે ? કડવું બોલવાનાં કડવાં ફળ જ હોય તે શું તારાથી અજાયું છે ? જેવું બીજ એવું ફળ એ વાત પ્રસિદ્ધ છે, છતાં તું કડવું શા માટે બોલે છે ? એ જીભલડી ! જે તને અણગમતા અનિષ્ટ અન્નપાણી લેવા ગમતાં નથી તો પછી તું અણબોલાવ્યું અળખામણાં કુવચન શા માટે બેલ્યા કરે છે ? એવી અજુગતી વાત-ધિઠ્ઠાઈ તું કેમ કર્યા કરે છે ? એથી તારે વિરમવું ઘટે છે, અગ્નિથી દાઝેલું એવું વૃક્ષાદિક પણ ફરી પાલવે છે–પલવિત થાય છે, પણ કુવચનથી ફરી દાઝેલું દિલ ફરી પાલવતું-પ્રસન્ન થવા પામતું નથી. કુવચનો બોલનારની દુર્ગતિ-માઠી ગતિ થાય છે, કેમકે તે કષાય-અંધતાનું પરિણામ છે અને તે સાંભળનાર જે પૂરો
Page #229
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮ ]
શ્રી કરવિજયજી સમતાશીલ ન હોય-ગણીને ગાંઠે બાંધે એવો હોય તો તે તેને ક્ષણે ક્ષણે સાલ્યા કરે છે. ક્રોધ અને અભિમાનવશ જે અન્યને અણગમતું કડવું બોલ્યા કરે છે પણ પિતાની પડી કુટેવને જાણત-દેખતે ને સુધારતો નથી તેનું કલ્યાણ શી રીતે થઈ શકે ? એક જ કડવા બેલથી કઈક વખત જૂની પ્રીતિ વિણસે છે અને બૂરી દશા થવા પામે છે. ત્યારે મીઠાપ્રિય વચનથી સહજમાં સહુ કઈ ફિદા ફિદા થઈ–વશ થઈ જાય છે. શાસ્ત્ર–આગમને અનુસાર જે સદ્દભાગી સજ્જન હિત, મિત (પ્રિય ને પચ્ચ એવું ) સત્ય બોલે છે તેની લાજઆબરુ શાસન-દેવતા હશે રાખે છે. સુવચન અને કુવચનનાં ગુણ-અવગુણ સારી રીતે સમજી જે સજજને અમૃત જેવી મીઠી-મધુરી, પ્રિય ને હિત વાણી જ વદે છે, તે આ લેકમાં તેમજ પરલોકમાં સુખશાન્તિ પામીને છેવટે જન્મમરણ રહિત મોક્ષ પામે છે.
કલેશ–અનર્થના કારણરૂપ કડવાં વચન વદવાની કઈક ભાઈ-બહેનોને કુટેવ પડી હોય છે અને તેનાં માઠાં પરિણામનો અનુભવ પણ થયો હોય છે, તે જાણી દેખી તેવાં કલેશ-કંકાસ અને અનર્થકારી માઠાં પરિણામેથી બચવા ઈચ્છતાં સુજ્ઞ ભાઈ–બહેનેએ ચેતતા રહી પોતાની જીભલડીને ખૂબ કાબમાં રાખી, હિત, મિત (પ્રિય, પથ્ય ને સત્ય જ બોલવાનું રાખવું.
[જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૨૩૮] ખરું સુખી જીવન જીવવાનો ખર માર્ગ, ૧ તે મનુષ્યને ધન્ય છે અને તે જ મનુષ્ય ખરો સુખી છે કે જેનું જીવન એક સતત આત્મસમર્પણરૂપ–બલિદાનરૂપ છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮
[ ૨૧૯ ] ૨ દેહાભિમાનના નાશ સિવાય અંત:પ્રેરણું થવા માટે બીજો રસ્તો નથી.
૩ જગતમાં પવિત્ર હૃદયવાળા મનુષ્ય જ સુખી છે.
૪ જે પૂર્ણ ત્યાગ કર્યો હોય તો પછી સર્વ જગત તમારું જ છે. ખરી રીતે તો શક્તિઓ, સિદ્ધિઓ તમને ખેળતી આવે એવો જ રસ્તો લેવું જોઈએ; તે શક્તિઓની પાછળ તમારે દોડવું ન જોઈએ.
૫ તમારા પિતાના જ આત્મામાં વિશ્વાસ રાખે. જે એ મધ્યબિંદુ છોડશે નહીં તે કોઈ પણ શક્તિ તમને ડેલાવી નહીં શકે.
૬ આ જગતની નાશવંત વસ્તુઓને માટે તમારું શાશ્વત સુખ ધૂળધાણું કરશે નહીં. ડહાપણ વાપરજે ને વધારે ડાહ્યા થજે.
૭ ઉન્નતિનાં પગથિયાં ચડવાને સારુ પોતે પોતાના મનને શિખામણ આપે તો જ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય.
૮ માયાથી કોઈ પણ સમયે નહીં લપટાવાને પ્રયત્ન કરતાં કરતાં મન ઉપર કાબૂ મળે છે અને અંતે તેમાં જય મળતાં મુક્ત થવાય છે.
૯ આત્માને ન ઓળખવાની અજ્ઞાનતા એ જ સર્વ દુઃખનું મૂળ કારણ છે.
૧૦ પ્રકૃતિના નિયમ ડંકે વગાડીને કહે છે કે “પવિત્ર બને ! પવિત્ર બને !”
૧૧ સ્વાથી ઈછાઓ, લાલચે વિગેરેને ખોરાક ન આપ
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૦ ]
શ્રી કપૂરવિજયજી તે જ ખરો ઉપવાસ કહી શકાય. ( ઉપ એટલે આત્માની સમીપે વાસ વસાય, દેષની હાનિ ને ગુણની રક્ષા તથા પુષ્ટિ કરાય તે જ ઉપવાસ ખરે લેખાય. વિકારી ખાનપાન તજવાને એ જ ઉત્તમ હેતુ-ઉદ્દેશ હવે ઘટે.)
૧૨ જે કઈ મનુષ્ય ૩૪ (પ્રણવ) શબ્દનું ગાન (ધ્યાન) કરે છે, તેનું મન સ્થિર બને છે, તેના સર્વ વિચાર અને સર્વ લાગણીઓ સમતોલ બને છે, તે આત્મામાં શાન્તિ રેડે છે ને મનને ઈશ્વર (પવિત્ર આત્મા) સાથે જોડી દે છે. એમ શબ્દની સર્વવ્યાપકતા ને શક્તિ અજબ જ છે.
૧૩ અવાચ્ય, અગમ્ય અને અતકર્મને જ્યારે પહોંચાય છે ત્યારે જ આ પ્રણવને ઉચ્ચાર સ્વાભાવિક રીતે થાય છે.
૧૪ નું ગુંજન કરતાં પરમાત્મામાં જ ધ્યાન (મન) પરોવવાનું છે.
૧૫ આત્મા જ નગદ ધન અને ખરૂં જીવન છે. તેને સાક્ષાત્કાર કરો એટલે બસ.
૧૬ જે સમયે આ પવિત્ર મંત્રનો ઉચ્ચાર કરો તે સમયે સર્વ તન ને મનથી તેમાં જ મચી રહો. તમારા આત્મામાં ઓતપ્રેત થઈ જાઓ. મનસા, વાચા અને કૃત્યથી પ્રવણ મંત્રને ઉચ્ચાર કરે. તમારી રગેરગ ને નસેનસમાં આ મંત્રનો ઇવનિ જાગૃત કરો. તમારા હૃદયમાં તેના ધબકારા વાગવા ઘો. તમારા લેહીના ટીપે ટીપામાં આ મંત્રનો મધુર રસ રેડે એથી તમે પિતે જ સાક્ષાત્ સ્વયંભૂ, તેજના પણ તેજ, અખિલ વિશ્વના નિયંતા, પરમ પ્રભુ અને સત્ય સ્વરૂપ થઈને રહેશો. સૂર્યમંડળ, ચૌદ ભુવન ને અખિલ બ્રહ્માંડ તમારાં ગાન ગાશે ને
Page #232
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૨૧ ]
સ` પ્રકૃતિ દાસ થઇ હાથ જોડી તમારી સમક્ષ ઊભી રહેશે. પૂર્ણ` પ્રેમથી આત્માણ કરી સ્વાનુભવ મેળવતાં તેની પૂરી ખાત્રી થઇ જશે.
૧૭ સત્ય-આત્માના સાક્ષાત્કાર કરા એટલે જીવનમુક્ત થશે! જ.
૧૮ દરેક મનુષ્ય અંત:કરણથી માને છે કે પેાતાના માક્ષ થનાર છે. આ સમાન્ય નિયમથી પૂર્ણ પણે સાખિત થાય છે કે મનુષ્ય સ્વભાવથી પાપી નથી. મનુષ્ય સત્ય રીતે (શક્તિરૂપે) ઇશ્વર જ છે. જો મનુષ્ય પાતે ઇશ્વરરૂપ ન હાત તા જગતમાં કેઇ દિવસ પેગ ખર કે મહાન્ સાધુ ઉત્પન્ન થાત જ નહીં.
૧૯ ભય ન પામે, કેડ કસીને મેદાનમાં ઉતરા ને જન્મને તમારા જે હક્ક છે તેને કબજે કરા. હુંજ ઇશ્વર છું તેને સાક્ષાત્કાર કરે. કંપા નહિ, ભય ન પામે.
૨૦ આત્મારૂપી હીરા પાસેથી ( રાગ દ્વેષ ઉપાધિરૂપ) રંગીન વસ્તુ દૂર ફેકી દ્યો ને સત્યને સાક્ષાત્કાર કરા, એટલે એસ શાન્તિ પમાડશે, તૃષ્ણાને પણુ છીપાવશે અને તમારા અંત:કરણમાંથી સર્વ દુ:ખેા અને મુશીબતાને ઉથલાવી ( હઠાવી ) કાઢશે.
૨૧ કાઇ રાજા ઊંઘમાં-સ્વપ્નમાં ભીખારી થયેલેા લાગે તેથી શું કાંઇ તે ખરેખરા ભીખારી થઇ ગયા ? નહીં જ. તે પ્રમાણે તમારું આત્મસ્વરૂપ જાણ્યા છતાં તમે જાણીબુઝીને પુદ્ગળના ગુલામ-દાસ ન અનેા. અજ્ઞાનતાના સ્વપ્નમાં પડ્યા ન રહેા, સ્વતંત્ર થાઓ !
[જૈ. ૧. પ્ર. પુ. ૩૮, પૃ. ૩૬૯
Page #233
--------------------------------------------------------------------------
________________
[ ર૨૨ ]
શ્રી કપૂરવિજયજી આપણી સમાજઉન્નતિ અને શાસનહિત માટે
૧ અનેક સારા નરસા પ્રસંગે અદ્યાપિ અજ્ઞાનતાવશ જે ઉડાઉ બે આંખ મીંચીને કરવા કરાવવાનું વલણ થઈ રહેલું ભૂલાતું નથી તે હવે ભૂલાવું જોઈએ. શ્રીમંતો સાથે ગરીબ જનને લેકલજજાથી પાછળ પાછળ ઘસડાવું પડે છે તે દેષથી સજ્વર ઉગરી જવું જોઈએ.
૨ અત્યારે આખા હિન્દમાં સ્વદેશી વસ્ત્ર-શુદ્ધ ખાદી વિગેરેના પ્રચાર માટે ભગીરથ પ્રયત્ન થઈ રહ્યા છે તેવે વખતે અમુક જૈન યુવકો સિવાય સમાજનો મોટો ભાગ તેને સ્વીકાર કરતાં અચકાય એ અનુચિત, અસહ્યા અને શરમાવનારી બીના છે.
૩ મિલોમાં વણાતાં વસ્ત્રો નિમિત્તે વપરાતી ચરબી ખાતર પ્રતિવર્ષે એક કરોડ જેટલાં જીવતા જાનવર કપાય છે એવું જાણ્યા પછી વિદેશી કે સ્વદેશી મિલોમાં નીપજતાં સુંવાળાં વસ્ત્રોને મોહ આપણે સહુએ દયાધર્મની દષ્ટિથી પણ જરૂર તજ જોઈએ.
૪ હિન્દના આવા ભારે આપત્તિકાળમાં કંઈ પણ વિદેશી વસ્તુ ઉપર મહ રાખીને વધારે પાયમાલી વહેરવી આપણને કેમ પાલવે? ગમે તેવી જાડી પાતળી પણ શુદ્ધ સ્વદેશી વસ્તુઓથી જ સહુએ ચલાવી લેવું જોઈએ. ઉડાઉ ખર્ચ અટકાવી કરકસરથી સમયને ઓળખીને ડહાપણુથી ચાલવું જોઈએ. - ૫ નકામી ફેશનમાં ફસાઈ નહિ જતાં જરૂરીઆત તરફ પૂરતું લક્ષ રાખીને સાદાઈ સંતોષ આદરી શુદ્ધ સ્વદેશી વસ્ત્રાદિકને પૂર્ણ આદર કરવો ઘટે.
૬ વિદેશી અનેક વરતુઓ ઉપરના મોહથી આપણામાં
Page #234
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૨૩ ]
જડતા, કૃત્રિમતા અને પરાધીનતા તથા ભ્રષ્ટતા સાથે વગર જરૂરના ખ' વધારી મૂકી નિર્ધનતા પણ આવી ગઇ છે. શુદ્ધ સ્વદેશીના આદર-સ્વીકાર સમજીને કરવાથી ઉક્ત દોષથી બચી શકાશે.
૭ નજીવી વાતમાં મુગ્ધ ભાઈ હેંના એક બીજા સાથે ભેદભાવ રાખી કલેશ કુસંપ કરી વિરાધ વધારતા રહે છે એ ભારે અક્ષમ્ય અપરાધ કરે છે.
૮ આપણામાં એક બીજાની એમ-ખામી જોવાની પડેલી ટેવ ટાળવા ભારે કાળજી રહેવી જોઇએ, સામામાં રહેલી કંઇ પણ એમ કે ખામી જ દૂર કરવા આપણે નમ્રભાવે સમજાવી છૂટવું જોઇએ, ખામેાશ ને સહનશીલતા રાખતાં આપણે સહુએ ટેવાવુ જોઇએ.
૯ ખાટી દીનતા દાખવ્યા વગર નિ:સ્વાર્થ પ્રેમથી (હેતથી ) નિર્ભયપણે આત્માપણું કરીને કામ કરતાં શીખવુ જોઇએ.
૧૦ વડોલ જનાના ઉચિત આદર-સત્કાર ભૂલવા નહીં જોઇએ,
૧૧ આપણા વિચાર, વાણી ને આચારમાં જે જે ખામીવિષમતા જણાય તે સુધારી લેવા દિનરાત લક્ષ રાખ્યા કરવું.
૧૨ પવિત્ર વિચાર વાણી, ને આચારવાળા સાધુ-સર્જના પ્રત્યે બહુમાન રાખી તેમનું અનુમેાદન કરવા સાથે બને તેટલું અનુકરણ કરવા ઉજમાળ થવુ જોઇએ, પ્રમાદ (ઉપેક્ષાભાવ ) કરવા ન જોઇએ.
૧૩ આપણું એ જ સારું'’ એવા હઠ–કદાગ્રહ નહિ કરતાં માનવુ જોઇએ. ખરા કાર્ય પ્રત્યે ખૂબ
'
6
6
સારું' એ જ આપણું આદર રાખવા જોઇએ.
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૪ ]
શ્રી કપૂરવિજજી
૧૪ આરેાગ્યતા સાચવવાના અમુક નિયમા પાળવા કોઇએ મેદરકાર રહેવું ન ઘટે. ખાનપાનાદિક દરેક પ્રસંગે સ્વચ્છતાચેાખ્ખાઇ રાખવી જોઇએ.
૧૫ શુદ્ધ હવા પાણીને, ખારાકને બગાડ્યા વગર ચેાગ્ય પ્રમાણમાં સ્વધર્મ સાધના માટે શરીરને ટકાવવા-પાષણ આપવા ઉપયેાગમાં લેવાં જરૂરનાં છતાં તે દરેકની શુદ્ધિ રાખવા કાળજી ઓછી રહે છે. તેથી જ શરીરના આરાગ્ય સાથે મનની પ્રસન્નતા ઠીક સચવાતી નથી અને જે કઇ કરણી કરાય છે તેમાં પૂરા સ્વાદ ( લહેજત ) આવી શકતા નથી.
૧૬ ખરી કેળવણીનેા પ્રચાર કરવા સહુએ યેાગ્ય ફાળા આપવા જોઇએ.
૧૭ બાળલગ્ન, કજોડા, કન્યાવિક્રય ને વૃદ્ધવિવાહ વિગેરે અનુચિત આચરણા તજી સમાજની ઉન્નતિ સાથે શાસનની શેાભા વધે એવાં ઉચિત આચરણા સેવી અનેક આત્માએ શાસનસિક અને અને શુધ્ધ સાત્ત્વિક જીવન ગાળી સ્વપર ઉન્નતિ સાધે એમ ઈચ્છવું.
[ . . પ્ર. પૃ. ૩૮, પૃ. ૧૦]
સ્ત્રી કે કન્યાકેળવણી માટે રાખવી જોઇતી ખટક
સ્ત્રીકેળવણીમાં કન્યાકેળવણીના સમાવેશ થાય છે. આજની કન્યાને ભવિષ્યની માતા લેખી શકાય. જો તે પાતાને જરૂરી સઘળી ઉપયાગી કેળવણીના લાભ મેળવી શકે તા તે દેશને અને પ્રજાને ભારે ઉપકાર કરી શકે. ‘ શાણી માતા સે। શિક્ષકની ગરજ સારે છે’ એ કહેવતને સાર્થક કરવા ઉમંગી મ્હેનાએ આળસ તજી પેાતાની જાતને સારી રીતે કેળવવા દરેકે દરેક ક્ષણના
Page #236
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ: ૮ :
૨૨૫] સારામાં સારો ઉપયોગ કરવો જોઈએ. જે ક્ષણ ગઈ તે પાછી આવતી નથી.
પ્રથમ સ્ત્રી કે કન્યા કેળવણીની દરકાર બહુ ઓછી કરાતી. જે કે અત્યારે તેની થોડી ઘણી દરકાર કરાય છે ખરી પરંતુ તેમને આપવામાં આવતી કેળવણ બહુધા બેજારૂપ હાઈ નકામા જેવી છે, તેથી તેમાં સંગીન સુધારો કરવાની ભારે જરૂર છે, એમ સ્વદેશ અને પ્રજાહિતૈષી પકારી પોકારીને જણાવે છે. તે લક્ષમાં લઈ સ્ત્રી કે કન્યા ઉપગી કેળવણીને માર્ગ અંકિત કરી તે મુજબ ચલાય તો જ તે દેશને તેમજ ભવિષ્યની પ્રજાને હિતરૂપ થઈ શકે. જ્યાં ત્યાં જડયંત્ર જેવી અપાતી કેળવણથી પ્રજાનું દારિદ્ર ફીટવાનું નથી. સદવર્તન શાળી સુગ્ય શિક્ષકો કે શિક્ષિકાઓ દ્વારા પૂરા પ્રેમ ને ઉત્સાહથી આખા દેશમાં પ્રજાની કેળવણીને પુષ્ટિ મળવી જોઈએ. ખરી ને શરૂઆતની કેળવણું તો પિતાની ગોદમાં ખેલતી બાળપ્રજાને શાણું માતાએ જ ખરા ઊમળકાથી આપી શકે છે, તેને આપણે બીજ કેળવણીરૂપે ઓળખશું. જે જે મહાપુરુષ પૂર્વે થયા, વર્તમાનમાં વિદ્યમાન છે અને ભવિષ્યમાં થશે તેઓ પ્રાયે તેવી બીજકેળવણી પામીને જ. પિતાની પ્રિય પ્રજા( સંતતી)ને સુખી અને સદ્દગુણી બનાવવા ઈચ્છતા શાણા માતપિતાની ખાસ ફરજ છે કે તેમણે જાતે પરિશ્રમપૂર્વક ઉત્તમ સદગુણે સંપાદન કરીને તે અમૂલ્ય વારસો પોતાની હાલી પ્રજાને આપ. સમયોચિત કેળવણીના પ્રતાપે સદ્ગુની ચાહના અને પ્રાપ્તિ સહેજે થઈ શકે છે, તેથી તે તરફ સહુએ બને તેટલું અધિક લક્ષ રાખી પોતાની ફરજ બજાવવી. યેગ્ય
Page #237
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૬ ]
શ્રી કપૂર વિજયજી
સંસ્કારવાળી કેળવણીથી વૃક્ષાદિક મીઠાં ને મધુરા ફળ-ફૂલ ધાયો મુજન્મ આપે છે, ઘઉંના મેંદામાંથી જાતજાતની મિષ્ટ રસવતી નીપજાવી શકાય છે અને ખાણમાંથી ખેાદી કાઢેલ માટીવાળા હિરાદિક ચગ્ય સંસ્કારવડે ઉજવળ દીપ્તિવંત ને હુમલા બનાવાય છે. જો માતિાદિક વડીલ જના તન, મન ને ધનથી સ્વફ્રજ સમજી પેાતાની પ્રજાને ખાસ જરૂરની સમયે:ચિત કેળવણીથી વિભૂષિત કરે તે પરપરાએ દેશને તેમજ સમાજને બહુ ભારે લાભ થવા પામે. ત્યારથી ખરી કેળવણી તરફ મહેળે ભાગે સમાજનું દુર્લક્ષ થયું છે ત્યારથી તેની પડતી આરભાયેલ છે. એક વખતે હિન્દ ઉત્તમ ગુરૂકુળાથી ગાજી રહેતુ, તેમાંથી ખેતપેાતાને લાયક એવી ઉમદા કેળવણી મેળવી અનેક સ્ત્રી-પુરૂષરત્ના પાકતા ત્યારે તે ઉન્નતિના શિખરે બિરાજતુ હતુ. જે કેળવણીથી સ્વસ્વ કબ્યાનું સ્પષ્ટ ભાન થાય અને સુશ્રદ્ધા સહિત તેનુ પાલન કરવા સદાય ઊજમાળ થવાય તે જ કેળવણી પ્રજાનું ભવિષ્ય સુધારી શકે છે. એ દિશામાં સમય એળખી વળવાનું સહુને ડહાપણ આવા !
[ ઢે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૨૭૧ આંધળી નકલ કરવાથી થતી અનેક ઉપાધિ.
અંધ અનુકરણ કરવાની કુટેવથી વ્યવહાર તેમજ પરમા માર્ગમાં અનેક પ્રકારની પ્રગટ અને પરાક્ષ ઉપાધિએ ખડી થતી અનુભવાય છે. આપણે આગળ જોઇ ગયા તેમ એથી ખાટી-અસાર વસ્તુમાં પણ મેહવશ અંજાઇ જવાય છે. સાદાઇ, અંગકસરત અને અપ જરુરીયાતા, જેથી છત્રન ઘડાય છે— સંયમિત બને છે, તે તેા લગભગ વિસારી દેવાય છે; ને માહ્ય
Page #238
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ રર૭ ] આડંબર, શરીરમમતા (સુખશીલતા ) અને બીનજરૂરી અનેક વસ્તુઓ એકઠી કર્યા છતાં અસંતોષ વધતો જાય છે. એમ અવ્યવસ્થિતપણું આદરતાં જિંદગી ખર્ચાળ બનતી જાય છે અને પાસે પૈસા દિકનું સાધન હોય ત્યાં સુધી તો આંખ મીંચીને જેમ તેમ ગાડું ગબડાવ્યે જાય છે. પછી જ્યારે પૈસાની તંગી પડે છે ત્યારે બચી દશા થાય છે; તેથી કદાચ કોઈકની આંખ ઉઘાડે છે ને ઠેકાણે આવે છે તો ઠીક, નહીં તો અનેક કાળાધોળાં કરીને પણ કુટુંબનું પાલન કે છેવટે પેટગુજારો કરવો પડે છે. અંધ અનુકરણ કરવાની બૂરી ટેવથીહિન્દવાસીઓએ બહારની પ્રજાની દેખાદેખીથી કેટલી બધી પાયમાલી વહેરી લીધી છે ? શું આ દેશની ચાલુ હવા લેનારને ચા, બીડી, ફી વિગેરે ઉત્તેજક ગરમ પદાર્થોની જરુર છે ખરી ? બધા નથી જ, તેમ છતાં મેટે ભાગ અંધ અનુકરણ કરવાની આદતથી તેમાં સપડાયેલું છે. નાની વયનાં બાળકો પણ એ ચેપથી ભાગ્યે જ બચે છે, તેમાં પણ હાટીનો આશ્રય લેવાથી તો હદ વળી ગઈ છે. નાના મોટા ભાઈ-બહેનોનું આરોગ્ય ઘણે ભાગે કથળી જાય છે અને એ કુપસેવનનો ચડસ નહીં તજવાથી મરણપ્રમાણ પણ વધતું જાય છે. જ્યારે સાવ હારીને બેસે છે-જીવનની આશા રહેતી નથી ત્યારે કેઈ કુશળ વિવાદિકની સલાહથી પિતાનું અપલક્ષણ તજવા અનિચ્છાએ પણ કબૂલ કરાય છે. જ્યારે માણસ મરણ પથારીએ પડે છે ત્યારે તેને કંઈક અધિક પ્રમાણમાં આરોગ્યની કિંમત સમજાય છે. જે પ્રથમથી જ આરોગ્ય સાચવવાના જે કુદરતી નિયમો છે તે બધા સારી રીતે લક્ષગત કરી રાખી દઢતાથી પાળવામાં આવે તો માણસોનાં આટલા બધા કમોત
Page #239
--------------------------------------------------------------------------
________________
[૨૨૮ ]
શ્રી રવિજયજી થવા ન પામે છે. તેમાં પણ જે દુર્ભાગી જનોને મદ્યપાન (દારૂ), માંસભક્ષણ, શીકાર, પરસ્ત્રીગમન, વેશ્યાગમન, ચેરી અને જૂગટાનાં વ્યસન ભૂતની જેમ વળગ્યાં હોય છે તેમની કમબખ્તીને તો પાર જ રહેતો નથી. તેમાંના એક એક વ્યસનથી કઈક જીની પાયમાલી થાય છે, તે એ સાતે કુવ્યસનોને ભેગા થઈ પડેલા પામર જીવનું તે કહેવું જ શું ?
અહીંયા પણ ઈજજતના કાંકરા થાય છે, રોગ ને ચિન્તાવશ કાયા હાડપિંજર થાય છે, ને દુર્યાનમાં મૃત્યુવશ થઈ બહુધા અધોગતિ પામે છે ને અનંતા કાળ પર્યત જન્મમરણના ચક્રમાં આમતેમ અથડાયા જ કરે છે. ખરા સુશીલ ધર્મરુચિ જને આવા કોઈ પણ જાતના વ્યસનથી અળગા જ રહે છે. તેઓ નીચ-હલકા જનેની સબત પણ કરતા નથી. બને તે પરિશ્રમ લઈને પણ તેવી હલકી વૃત્તિવાળાઓને ઠેકાણે લાવવા ઈચ્છે છે. કુવ્યસનના ફંદમાં ફસેલા હલકી વૃત્તિવાળા જી પ્રાય: આત્મહિત કરી શકતા નથી, તે પછી પરહિતની તો વાત જ શી કરવી ? તેમની મતિ જ મુંઝાઈ જાય છે, જેથી ભાવી અપાયને તે જોઈ શકતાં નથી. જેમ પતંગીયા, ભમરા, હરણીયાં, હાથીઓ ને માછલાં ઇન્દ્રિય પરવશતાથી પ્રાણાન્ત દુઃખ પામે છે તેમ વિષય-લોલુપતાથી ઉક્ત પામર જી પણ મહાકણ પામે છે. વળી દુર્લભ મનુષ્ય ભવ પામી સદ્દભાગો જો જે આત્મસાધન કરી શકે છે તેથી વિમુખ ને વંચિત રહી ખરેખર આત્મદ્રોહી બને છે. નિર્બળ ને સત્વહીન અજ્ઞાન જીવોને દેષને ચેપ જલ્દી લાગે છે. મતિશૂન્યતાથી તેઓ ગુણને આદર ભાગ્યે જ કરી શકે છે. પરમાર્થ માર્ગમાં પણ અંધઅનુકરણ (દેખાદેખી)–અર્થશૂન્ય
Page #240
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૨૯ ] કરણ અધિક કરાય છે, તેના અનેક પ્રત્યક્ષ પૂરાવા છે. તેનું ભાન પણ મતિમૂઢ જનોને ભાગ્યે જ આવે છે. આવા જ અનુકંપગ્ય છે, તિરસ્કારપાત્ર નથી. સદભાગી જ્ઞાની સજજને વસ્તુસ્વરૂપને યથાર્થ સમજી આદરવા ગ્ય તત્વને યથાર્થ આદરે છે ને તજવા ગ્ય તત્વને તજી અન્યને આદર્શરૂપ બને છે.
જડવાદે કે જડવાદીઓએ પ્રસારેલી નવી રોશનીમાં અજ્ઞાનવશ જગતના છ અંજાઈ જાય છે. કંઈક નવું જાણ્યું, દેખ્યું કે તરત ઢળી જાય છે, પછી તે પરિણામે ગમે એવું દુ:ખદાયક કાં ન હોય ? એનો વિચાર કરી લેવા જેટલો વિવેક પણ ભૂલી જવાય છે, અને પરાપૂર્વથી જે સર્વકાળે ને સર્વરીતે સુખકારક રીતભાત આદરેલી હોય છે તેને સહસા તજી દઈ, જડવાદની નવી રોશનીમાં અંજાઈ જઈ પિતાને તેમજ પ્રજાને પરિણામે ભારે દુઃખદાયક નીવડે એવા નકામા બેજારૂપ ખરા આર્યજનને અણછાજતી રીતિનીતિ આદરવા છડેચેક મેદાનમાં બહાર પાડવામાં આવે છે. આગલા વખતના આપણુ આર્ય પૂર્વ સાદા, સંતેષી ને નીતિમાન રહી આદર્શજીવન ગાળતા. આ લોકનું હિત-સુખ સાધવા ઉપરાંત પરલોકનું હિત-સુખ પણ સહેજે સાધી શકતા. તેમનું જીવન નિરાકુળ ને ઉદાર હોઈ તેમનામાં પવિત્ર ધર્મભાવના જળવાઈ રહેતી. તેઓ સ્વતંત્રપણે કુશળતાથી વધર્મ-કર્મ સાચવી શકે એવા શૂરા હતા. તેઓ બહુધા સમર્થ છતાં સહનશીલ હતા તેથી સહુ પોત પોતાના અભિમત ધર્મમાગે સુખે સંચરી શકતા. પિતા-પુત્ર, પતિ-પત્ની, રાજા-પ્રજા, સહુ પોતપોતાનું કર્તવ્ય સમજી, એક બીજાને પ્રીતિ–પ્રસન્નતા ઉપજે એમ ડહાપણથી વર્તતા. તે વખતની કેળવણું પણ સરસ પ્રતિની સુકુશળ ને
Page #241
--------------------------------------------------------------------------
________________
( ૨૩૦ }
શ્રી કરવિજયજી સદવર્તનશાળી અધ્યાપકે-પાઠકે તરફથી યથાઅધિકાર વિદ્યાથીવર્ગને તેમજ સામાન્ય જનોને ભેદ કે સંકોચ વગર મળી શકતી, તેથી સહ પિતાનાં વ્યવહારિક ને પારમાર્થિક કર્તવ્યેન દિશા સારી રીતે સમજી લઈ શ્રદ્ધા સહિત તેનો યથાયોગ્ય આદર કરવા તત્પર રહેતા અને ધર્મવ્યવસ્થા તથા સમાજવ્યવસ્થા સારી રીતે સચવાઈ રહેતી, એટલું જ નહીં પણ તે એકબીજાને વાસ્તવિક રીતે મદદરૂપ પણ બનતી. અત્યારે લગભગ એથી ઊલટું ભાન થવા પામે છે. ધર્મનો મૂળ આધાર રૂપ વિનય-નમ્રતા-સભ્યતા લગભગ અદશ્ય થઈ ગયેલ લાગે છે. સ્વાર્થધતા જ્યાં ત્યાં છવાઈ ગયેલી દીસે છે કે વિરલ, સભાગી ને સંતોષી જનોમાં જ નિ:સ્વાર્થવૃત્તિ સાથે કર્ત.
વ્યપરાયણતાએ દઢ વાસ કર્યો હોય છે. ખરી રીતે તેવા મનુષ્યરત્નો જ કહીનૂરની જેમ ચમકીને તરી આવે છે અને અન્ય સાચા દિલના સત્ય ગષકોને ખરેખરો પ્રકાશ આપી માગ દર્શક બને છે; પરંતુ આવાં અમૂલ્ય રત્નોની કિંમત-કદર સાચા ગુણરાગી ને ગુણગ્રાહી થોડાક ઝવેરીઓને જ હોય છે. તે ગુરુ ઝવેરીઓ તેમના સદગુણને પ્રશસે છે ને તેમનું મહત્વ દુનિયા માં વિસ્તરે એવું કંઈક કરે છે. બાકી બીજા મોટા ભાગમાં તો જડવાદના જાલીમ સંસર્ગથી મિથ્યાભિમાન, કૃત્રિમતા થા ખોટા ડોળ વિશેષ પ્રમાણમાં હોઈ, તેઓને પોતાના ખરા કર્તવ્યનું યથાર્થ ભાન જ ઓછું હોય છે, તો પછી સુશ્રદ્ધા અને ચિ સહિત ખરા કર્તવય–ધર્મના પાલનનું તો કહેવું જ શું? તેવા સ્વાર્થી, મિથ્યાભિમાનીઓની પ્રજા કેવી પાકે એ ક૯પી શકાય એવું છે. ધર્મ રક્ષતિ રક્ષિતઃ' એ વાક્ય ભારે અર્થગંભીર હોઈ દરેક આર્યસંતાને હૃદયમાં કરી રાખવું
Page #242
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૩૧ ] જોઈએ. જે કેઈ રાજા-પ્રજાદિક સ્વકર્તવ્ય-ધર્મને સારી રીતે ખરા તત્ત્વ અને ચાન્નિપાત્ર મહાશય પાસેથી સમજી, સુશ્રદ્ધારુચિથી તેનું યથાર્થ પાલન કરે છે, તેને સર્વત્ર સુખશાન્તિ વતી રહે છે. બાકી અંધ અનુકરણ કરનારને તો છેવટે અશાંતિ જ હોય છે.
[જે. ધ. પ્ર. પૃ. ૩૮, પૃ. ૩૦૩] શરીર આરોગ્ય સાચવવા બ્રહ્મચર્ય પાળવાની
ભારે અગત્ય. ૧ લેહ માંસાદિક શરીરની સાત ધાતુઓમાં વીર્ય એ સહુથી ચઢિયાતી ને ઉગી ધાતુ શરીરના આરોગ્યને ખાસ કરીને ટકાવી રાખનારી તથા પુષ્ટિ આપનારી છે.
૨ વીર્યને શરીરના રાજા તરીકે ગ્યવહરવામાં આવે છે. તેની અનડદ કિંમત છતાં તેને પૂરી કાળજીથી સાચવી રાખવાનું અને તેનો સારામાં સારો ઉપયોગ કરવાનું સદભાગ્ય જેને પ્રાપ્ત થયું હોય કે ધાય તેઓને જન્મ સાર્થક-સફળ લેખાય.
૩ વીર્યસંરક્ષણની કિંમત જે સારી રીતે સમજતા હોય તેમણે તેના ખરા ઉપાયરૂપ બ્રહ્મચર્ય પાળવામાં કસર રાખવી ન ઘટે. મન અને ઇનિદ્રયોને લગામમાં રાખવાના સતત અભ્યાસથી તેનો લાભ મળી શકે છે. સ્વવી સંરક્ષણથી અનેક ઉત્તમ લાભ મેળવી શકાય છે અને અણમોલા વીર્યને નાહક વિનાશ કરી દેવાથી–તેવી કુટેવથી અનેક ઉત્તમ લાભ ગુમાવાય છે. અનુભવ કરી જેવાથી જ એ વાત હસ્તામલકની જેમ સુપ્રતીત થઈ શકે એમ છે.
૪ બેહદ વિષયભેગની લાલસાથી પાશવવૃત્તિનું સતત
Page #243
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૨ ]
શ્રી કરવિજયજી સેવન કરનારના જે હાલહવાલ થાય છે તે જોઈ-જાણીને પણ સુજ્ઞ જનેએ સવેળા ચેતીને ચાલવું ઘટે છે. સહદય જનને એથી વધારે શું કહેવું?
૫ પાશવવૃત્તિનું કાયમ સેવન કરનારા અનેક આકરા ક્ષયાદિક રેગોને જાતે જ વહોરી લે છે. તેવા મૂઢજનેને જવલેજ સંતતિ થવા પામે છે. અને જે કદાચ થાય છે તે તે સાવ તકલાદી-સત્વ વગરની નમાલી હેઈને બહુધા બીજને ઉપયોગી થવાને બદલે બોજારૂપ થાય છે અને વળી વારસામાં માતપિતાને લાગુ થયેલ ક્ષયાદિક રોગથી પણ પ્રાયે બચવા પામતી નથી. આવી ભારે હાનિ સ્વછંદતાથી વીર્યને વિનાશ કરવાવડે થાય છે.
૬ સામાન્ય રીતે પુત્રના શરીરનો બાંધે ૨૫ વર્ષે અને પુત્રીને ૧૬ વર્ષે બંધાઈ રહે છે. તે પહેલાં તેમની કાચી વયે કેવળ મોહવશ લગ્ન કરી દેવાં સુજ્ઞ અને હિતસ્વી માબાપને વ્યાજબી નથી.
૭ કાચી વયે કાર્ચ બાંધે છતાં લગ્ન થવાથી અનેક પુત્રપુત્રીઓ અકાળે મૃત્યુવશ થાય છે, ત્યારે માતપિતા પસ્તાય છે ખરા પણ તે નકામો પસ્તાવો કરવાથી વળે શું? બગડી કંઈ સુધરી શકે ખરી? નહીં જ. પાણી પીધા પછી ઘર પૂછવાથી શું વળે?
૮ આટઆટલું વીતવા છતાં મૂઢજનોની આંખે ઉઘડતી નથી, પકડેલું ગદ્ધાપુંછ તેઓ તજતા નથી અને ઉન્માદવ પિતાની પ્રજાની જિંદગી ધૂળધાણું કરી નાંખે છે, છતાં વળી તેમાં બહાદુરી સમજે છે તે શરમની વાત છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૨૩૩ ] ૯ મજબૂત, નિરોગી, સુખી, પ્રતાપી ને સદગુણ પ્રજા પેદા કરવા ઈચ્છતા દરેક માતપિતાએ જાતે જ બ્રહ્મચર્યના અગણિત લાભ વિચારી જેમ બને તેમ ટેક રાખી દઢતાથી તેનું લાંબો વખત પાલન કરી સ્વવીર્યનું સારી રીતે સંરક્ષણ કરવા પ્રથમથી જ ટેવાવું જોઈએ.
૧૦ બ્રહ્મચર્યના ઉત્તમ નિયમોનું પરિપાલન કરવાથી શરીર સ્વાથ્ય, ચિત્તની પ્રસન્નતા, શોર્ય, ઉત્સાહાદિક અનેક ઉત્તમ લાભ અહીં જ સાં પડે છે અને અનેક રીતે પરમાર્થ માગે સ્વવીર્યનો સદુપયેગ કરવાથી ઉત્તમ ગતિ યા સદગુણના પ્રકાશવડે આત્મઉન્નતિ સાધી, સ્વપરઉપકારક બની આ દુર્લભ માનવભવ લેખે કરી શકાય છે. [૨. ધ. પ્ર. પુ. ૬૯, પૃ. ૧૭૩] જૈન તરીકે ઓળખાવનારે કેવું જીવન ઘડવું જોઈએ?
૧ શુદ્ધ દેવ અરિહંત, શુદ્ધ ગુરુ-નિર્ગથ અને શુદ્ધ ધર્મ અહિંસા, સંયમ ને તપલક્ષણ-એ ત્રણ તત્વમાં અટળ શ્રદ્ધા રાખી દ્રઢ મને તેમના પવિત્ર શાસનને અનુસરી દરેક જેનબંધુએ જરૂર સ્વઆત્મવિકાસ સાધવે જોઈએ.
૨ નાના મોટા સહુ જીવોને સ્વઆત્માતુલ્ય લેખતા રહી, સ્વાર્થવશ બની કેઈને કરી પ્રતિકૂળતા ન ઉપજે તેવી રીતે મૈત્રી, મુદિતા, કરુણું ને માધ્યસ્થતા નામની ચાર પવિત્ર ભાવનાવડે અંત:કરણને તરબોળ કરી રાખવું જોઈએ, જેથી કરાતી દરેક કરણી સરસ ને સાર્થક થઈ શકે.
૩ નીતિ એ ધર્મને પામે છે” એ સાચું સમજાયું હેાય તે હવે પછી ગમે તે ભેગે અનીતિથી બચતા રહી નીતિમાં મક્કમ રહેવું જોઈએ.
Page #245
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૪ ]
શ્રી કરવિજયજી ૪ અઢારે પાપથાનક પૈકી કેઈપણ વદતાથી ન જ સેવાય એવી સાવધાનતા રખાય તે કેવું સુંદર પરિણામ આવે?
૫ પ્રમાદવશ થઈ જઈ, વકર્તવ્યબ્રણ થવાય એ બહુ જ છેટું સમજાતું હોય તે તેવા પ્રમાદને તિલાંજલી દેવી જ ઘટે.
૬ માનવ ભવ, આર્ય દેશ, ઉત્તમ કુળ-જાતિ, સુખ શરીર, સુગુચ્યોગ, શાશ્રવણ અને ધર્મ શ્રદ્ધા પામી, પ્રમાદ રહિત સદાચરણનું સેવન યથાયોગ્ય પણે કરીને પ્રાપ્તસામગ્રી સાર્થક કરી લેવી જોઈએ.
૭ ક્ષમા, દયા, સત્ય, પ્રમાણિકતા અને શીલ-સંતેષાદિક સદગુણેને આપણું કરવા જોઈએ. ગમે તેવા કષ્ટપ્રસંગે પણ તેમાંથી ચળિત થવું ન જોઈએ.
૮ પાત્રતા વગર વસ્તપ્રાપ્તિ થતી નથી ને ભેગોગે થઈ જાય તે તે ટકતી નથી,
૯ જે આપણે ગંભીર દિલના થઈશું તો અનેક દોષથી બચી શકશું
૧૦ શરીરે સુખી હોઈએ તે ધર્મ સુખે સાધી શકાય છે, માટે આરોગ્ય નિયમ સમજી સ્વચ્છ હવા, પશ્ય ભજન ને ભેજ વગરના સુપ્રકાશવાળા સ્થાનને સેવવા જોઈએ.
૧૧ આપણું જીવન બને તેટલું ઉપકારક કરવા, અવિચ્છિન્ન પ્રયત્ન કરવો જોઈએ.
૧૨ આપણું મન, વચન ને કાયાને સારી રીતે કસી, પવિત્ર બનાવવાં જોઈએ.
૧૩ મદ માનને ગાળી, નમ્રભાવે પૂજય વડીલ જનનાં પુનિત પગલે ચાલવું જોઈએ.
Page #246
--------------------------------------------------------------------------
________________
લેખ સચંદુ : ૮ :
[ ૨૩૫ ]
૧૪ આપણામાં ન હેાય એવા ગુણુના ખાલી ડાળ કરી
આત્મવચના કરવી ન ઘટે.
૧૫ આપણામાં રહેલી વિવિધ ખામીઓ ખરાબર સમજી તે ટાળવા તૈયાર થવું જોઇએ.
૧૬ બેટા તુચ્છ પ્રલેાભના ભણી દ્વારાઈ આપણા વીર્યન શક્તિ વેડી નાંખવા ન ઘટે.
૧૭ કામ, ક્રોધ, લેાભ, માહ, મદ ને સસર પ્રમુખ આંતર્ શત્રુઓને જીતી આપણે જૈતપણું સાર્થક કરવુ તેઇએ. [રે. ધ. પ્ર. પૃ. ૪૨, પૃ. ૨૫૦
શ્રાવકાએ વ્યવહારશુદ્ધિ સાચવવા દેવુ જોઇતુ લક્ષ્ય
શાસ્ત્રકારે સાત પ્રકારની શુદ્ધિ સાચવવા ઠેકાણે ઠેકાણે ક્રમ ભાર દીધા છે ? તે સમજી-સમજવા પ્રયત્ન કરી, પ્રમાદ તજી તે સાતે શુદ્ધ સાચવવા આદર કરવા જેમંએ. તે સાત શુદ્ધિ નીચે પ્રમાણે છે:
૧ શરીરશુદ્ધિ-મલિનાર'ભી ગૃહસ્થને શુદ્ધ દેવ ગુરુની સેવાભક્તિ નિમિત્તે જયા સહિત દેહશુદ્ધિ કરવી જોઇએ. શુદ્ધ આશયથી દેવગુરુની સેવા કરવા માટે વિવેકપૂર્વક જયણા સહિત જળશોચ કરતાં પાપની પણ આશંકા કરવી નહિ.
૨ વશુદ્ધિ-જળશોચ કર્યા બાદ શુદ્ધ વસવડે શરીરને ટુંકી લઈ શુદ્ધ વસ્ત્ર પરિધાન કરવુ જોઇએ. જો શરીરને લુંછ વામાં કે પહેરવા ઓઢવામાં શુદ્ધને બદલે મલિન વજ્ર વપરાય તે પ્રથમ શરીરશોચ કરેલ નકામા થવા પામે છે.
૩ મન:શુદ્ધિ-પૂર્વોક્ત અને શુદ્ધિ મન ઉપર સારી અસર
Page #247
--------------------------------------------------------------------------
________________
[ ર૩૬ ]
શ્રી કપૂરવિજયજી કરે છે, તેમજ બીજા સંકલ્પવિકપ શમાવી, “નિસિહી” કહીને શુદ્ધ દેવગુરુ સમીપે આત્મકલ્યાણાર્થે જવાનું હોવાથી, આત્મનિગ્રહને મનઃશુદ્ધિ થતાં ધર્મકરણ લેખે થાય છે.
૪ ભૂમિશુદ્ધિ-જ્યાં દેવપૂજા, ગુરૂવંદન, સામાયિક, પ્રતિક્રમણાદિક ધર્મકરણ કરવાની હોય ત્યાં પ્રથમ જયણા સહિત ભૂમિશુદ્ધ કરવી જોઈએ. ત્યાં રહેલી કોઈ પણ જાતની અશુચિઆશાતના દૂર કરી દેવી જોઈએ, તે પણ ધર્મનું અંગ જ છે. આજ્ઞા પાલનમાં જ તેની સાર્થકતા છે. ભૂમિશુદ્ધિ કર્યા પછી પ્રસન્ન ચિત્તે યથાપ્રાપ્ત ધર્મકરણી કરવી,
૫ પૂજે પગરણશુદ્ધિ–દેવગુરુની સેવાભક્તિ પ્રસંગે ઉપગમાં લેવા ગ્ય સાધન-ઉપગરણો ખૂબ સ્વચ્છ હેવાં જોઈએ. મનોહર પવિત્ર દ્રવ્ય સાધન વેગે ભાવની શુદ્ધિ ને વૃદ્ધિ થવા પામે છે, તેથી તેમાં લગારે ઉપેક્ષા કરવી ન જ ઘટે.
૬ ન્યાયવ્ય (દ્રવ્યશુદ્ધિ)-દેવગુરુની ભક્તિ પ્રસંગે નિજ ભાવવૃદ્ધિ માટે ઉપયોગમાં લેવાતાં ઉપકરણ (સહાયક સાધનો) અન્યાય દ્રવ્યથી નહીં પણ ન્યાયવ્યથી પેદા કરી લેવા જોઈએ. ન્યાયદ્રવ્યથી જ જિનમંદિર, જીર્ણોદ્ધાર, પ્રભુપૂજા અને પ્રભુભક્તિને લાભ લેવો ઘટે. તે બધાં કામ વિધિબહુમાનપૂર્વક પ્રભુને ઉપગાર સંભારી, કૃતજ્ઞતા દાખવવા માટે આત્મલક્ષ્યથી કરવાનાં છે. એમ કરતાં તેની અનુમોદનાદિવડે અનેક ભવ્યાત્માઓ પુન્યને સંચય કરી શકે છે અને અપૂર્વ વીજ્ઞાસવડે બેષિબીજ-સમકિતાદિને લાભ પામી શકે છે.
૭ વિધિશુદ્ધિ–વંદન પૂજન પ્રમુખ ધર્મકરણ યથાવિધિ કરવાથી સફળ થઈ શકે છે, તેથી જે કરણી કરવી તે એકાગ્ર
Page #248
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૩૭ ] પણે તદ્દગત ઉપગ રાખીને, મનની સ્થિરતા જળવાય પણ અરુચિ, ખેદ કે કંટાળો ન આવે તેમ અન્યૂનાધિક, પ્રસન્નતાથી શામ્રાજ્ઞાપૂર્વક કરવા ઉત્તમ લક્ષ્ય રાખવું. જેથી સહેજે સ્વહિત સાધી શકાય. જેનાથી શાસનની લઘુતા થાય તેવી દરેક જાતની અશુદ્ધિ ટાળી. સ્વપ૨ ઉન્નતિકારકે સર્વ શુદ્ધિ યથાશક્તિ આદરવા માટે આગમમાં ગર્ભિત ઉપદેશ-સૂચન હોવાથી યથાસંભવ ખાનપાનાદિ પ્રસંગે પણ શુદ્ધિનો ખપ કરવો ઘટે છે.
જે. ધ. પ્ર. પૃ. ૪૨, પૃ. ૨૫૧] મહાવીર પ્રભુના અનુયાયી તરીકે આપણી ફરજ.
ત્યાગી-સાધુ તેમજ ગૃહસ્થાશ્રાવકમાત્રને પોતપોતાના અધિકાર મુજબ ધર્મ પાલન કરવા શાસ્ત્રકારોએ મર્યાદા બતાવેલી છે. તે મુજબ ભવભીર કે પાપભીરુ ત્યાગી સાધુસાધ્વીઓ તેમજ શ્રાવકશ્રાવિકાઓ પ્રથમથી જ પ્રમાદ રહિત ચાલતા આવ્યા છે અને પ્રભુની પવિત્ર આજ્ઞાના આરાધક બની સદ્ગતિના ભાગી થયા છે. વર્તમાન કાળે દુષમકાળના પ્રભાવથી આચારમાં ઘણી શિથિલતા થતી જાય છે. પ્રથમ પણ કવચિત્ તેવી શિથિલતા થયેલી ત્યારે કોઈ કોઈ સમર્થ જ્ઞાની મહાપુરુષોએ કિયાઉદ્ધાર કરી માર્ગ દીપાવ્યું હતું. શ્રીમાન હીરવિજયસૂરિના શાસનમાં થયેલા એક સમર્થ આચાર્યની આજ્ઞાથી તથા મહાપાધ્યાય શ્રીમાન યશોવિજયજી મહારાજની સહાનુભૂતિથી શ્રી સત્યવિજયજી પંન્યાસજીએ પણ તે જ કિયાઉદ્ધાર કર્યો હતો. જ્યારે
જ્યારે આચારમાં ઘણું શિથિલતા વ્યાપે છે, ત્યારે ત્યારે કોઈ તેવા સમર્થ જ્ઞાની મહાપુરુષ પિતાના સંયમબળથી તેવી શિથિલતા દૂર કરી સંઘ-સમાજને સારી સ્થિતિમાં લાવી મૂકે
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૮ ]
શ્રી કપૂરવિજયજી
છે. તેવી જ સારી સ્થિતિ ચાલુ રાખવા અથવા તેને દીપાવવા સંઘ-સમાજના ભવ્યાત્માએ સ્વસ્વઅધિકાર મુજબ આચારનુ પાલન કરતા રહે છે. આપણે સહુએ યથાશક્તિ તેનુ પ્રમાદરહિત પાલન કરતા રહેવું જ જોઇએ. તીર્થંકર દેવના અભાવે સૂર યા આચાર્ય શાસનને ટકાવી રાખે છે અને પેાતાની પવિત્ર રહેણીકરણીથી તેને દીપાવે છે. તેવા ઉત્તમ ગુણાથી પાતે અલ કૃત હોય છે અને તેવા ચૈશ્ય ( સમર્થ ) સાધુજનને જ શાસનરક્ષાનું કામ વ્યવસ્થાસર સાંપતાં રહે છે. તેવા ઉત્તમ ગુણના અભાવે કેવળ આચાય ના ડાળ કરવા માત્રથી તેા બહુધા વિપરીત પરિણામ આવે છે. તેવા ગુણુ હીનના કશા પ્રભાવ પડતા નથી, તેથી સંધ સમાજને તે રક્ષી શકતા નથી. એથી સ્વચ્છંદતા વધતી જાય છે. શાસ્ત્રમાં પણ ચેાન્યતા વગર આચાય પ્રમુખ પદવી આપવાની મનાઇ છતાં શાસ્ત્રાજ્ઞાંના અનાદર કરવાથી કેટલુ' સાહસ ખેડવુ' પડે છે અને તેનું કેવું વિપરીત પરિણામ આવે છે તે નજરે જોઈ હવે તા ચેતવુ જોઇએ.
[જૈ. . પ્ર. પુ. ૪૨, પૃ. ૨૫૨ ]
વાત કરવા કરતાં વર્તન કરવાની જ ખરી જરૂર છે,
વાતવિકથા કે આપબડાઇ ઢાંકવામાં આપણે ઘણું ગુમાવ્યું. દુર્લભ મનુષ્યભવની અમૂલ્ય ક્ષણા ગુમાવી દીધી, હજી પણ લાગેલે છંદ છેાડી પ્રાપ્ત થયેલી દુલ ભ સામગ્રીના સદુઃ પંચાગ કરી શકાતા નથી એ ભારે ખેદકારક ષીના લેખાય. નકામુ એલ--એલ કરવુ' અથવા પારકી કુથલી કર્યા કરવી એ નવરાની નિશાની દેખાય છે. દીદી કુશળ સજ્જનાના માર્ગ જુદા જ હાય છે. તેઓ મૌનપણે ઘણું મહત્વનું કામ
Page #250
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[૨૩૯ ] કરે છે અથવા તો તેઓ બોલે છે બહુ થે ડું ને કામ કરે છે ઘણું. એ રીતે લક્ષ્ય પૂર્વક ચાલનારા ભાઈ બહેન સહેજે ઉન્નતિ કરી શકે છે. એવા ઉત્તમ હિતકારી માર્ગને અનુસરતાં આપણે સહુ એ જરૂર શીખવું. એને જીવન પર્યત ચીવટથી તેને વળગી રહેવું જોઈએ. “મારના માનારાના” આપણે જાણીએ ને માનીએ, છતાં શુદ્ધ અંત:કરણથી ખરા ઉમળકા સાથે મૈત્રી, મુદિતા, કરુણું અને ઉપેલા ભાવનાનો આદર કેટલે ઓછો કરાય છે? જે ધર્મના પાયા જેવી રસાયણ તુલાય ઉક્ત ભાવનાના યથાર્થ આદર કરાય તો સત્યધર્મની પ્રાપ્તિ સાથે સ્વપરહિતમાં કેટલો બધો વધારો થવા પામે? હૃદયની કેટલી બધી વિશાળતા થવા પામે? જો એમ થાય તે પછી આજકાલ જ્યાં ત્યાં દષ્ટિગત થતાં કલેશ-કંકાસ ને વરવિરોધ વિગેરે દુષ્ટ દેજો ટકી શકે ખરા ? તે તો બાપડા કયાંય અલોપ થઈ જાય. આપણામાં સત્તાગત રત્નના નિધાન જેવા ઉત્તમ ગુણ રહેલા છે ખરા, પરંતુ તે સઘળા રાગદ્વેષોહાદિક દુષ્ટ દેવડે દબાયેલા હોવાથી તે રાગદ્વેષોહાદિક દુષ્ટ દેને દૂર કરવા આપણે ખૂબ પ્રયત્ન કરી જોઈએ, શાન્તચિતે રત્નત્રયીનું સેવન કરવું જોઈએ અને હિંસા અસત્યાદિક સઘળા પાપસ્થાનકોથી ચીવટ રાખી વિરમી જવું જોઈએ. સર્વથા એકી સાથે તેમ કરવાનું ન બને તે અંશે અંશે ધીમે ધીમે પણ સત્ય માર્ગે આવી જવા દ્રઢ સંકલ્પ કરી લેવો જોઈએ.
[જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૫૩.] યાદ કરે ને ભૂલી જાઓ. ૧ ભલું-રૂડું યાદ કરે. બુરું-નબળું ભૂલી જાઓ. ૨ પુરુષાતનને યાદ કરે. નિર્બળતાને ભૂલી જાઓ.
Page #251
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શ્રી કરવિજયજી ૩ ઉન્નતિ પામેલાને યાદ કરો. પતિત થયેલાને ભૂલી જાઓ. ૪ પ્રસન્ન મુદ્રાને યાદ કરે ઉદાસીનતાને ભૂલી જાઓ. ૫ શાંતિન–શાંતને યાદ કરો. ઉપતાપને-ઉપતને ભૂલી જાઓ. ૬ સહૃદય-સહૃદયતાને યાદ હદયશૂન્યતા-નિષ્ફરતાને ભૂલી કરો.
જાઓ. ૭ પ્રકાશ-ઉજ્વળતાને યાદ અંધકાર-શ્યામતાને ભૂલી કરે.
જાઓ. ૮ ઉપકારીને–પ્રેમીજનોને અપકારીને-દ્વેષીને ભૂલી જાઓ.
યાદ કરો. ૯ પ્રશંસા-પ્રશંસકને યાદ નિંદા અને નિંદકને ભૂલી કરે.
જાઓ. ૧૦ ઉત્તમ વ્યવસાયને યાદ કરો. અધમ વ્યવસાયને ભૂલી જાઓ. ૧૧ આશ્વાસનદાતાને યાદ કરે. તિરસ્કારદાતાને ભૂલી જાઓ. ૧૨ સં૫-એકયતાને યાદ કરો. કુસંધ-વિરોધને ભૂલી જાઓ. ૧૩ કોઈને પણ સંતોષવાનું કેઈને પણ સંતાપવાનું ભૂલી યાદ કરો.
જાઓ. ૧૪ અધિકાધિક ઉત્તમને યાદ અધિકાધિક અધમને ભૂલી
કરે.
જાઓ.
૧૫ સન્નીતિને યાદ કરો. અનીતિને-દુનતિને ભૂલી જાઓ. ૧૬ આનંદી શુભ પ્રસંગને શેક-દુઃખને ભૂલી જાઓ.
યાદ કરો ૧૭ પ્રેમ અને પ્રેમી જનને યાદ છેષ અને તિરસ્કારને ભૂલી
જાઓ. ૧૮ સરલતાને આદર. વક્રતાને-શઠતાને તજી દે. ૧૯ દયા–અહિંસાને આદર. હિંસા-નિર્દયતાને તજી દે.
કરો.
Page #252
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
૨૦ ક્ષમાને આદરા, ૨૧ સભ્યતાને આદરે. ૨૨ સતાષને આદરા. ૨૩ સત્ય અને પ્રમાણિક તાને આદરે.
૨૪ ન્યાયવૃત્તિને આદરા. ૨૫ શીલ-બ્રહ્મચર્યને આદરા.
૨૬ સાદાઇને આદરી. ૨૭ વિનય-વિવેકને આદરે, ૨૮ કર્તવ્યપરાયણ બનેા. ૨૯ ઈંદ્રિયાના સયમને આદર્શ. ૩૦ મનને સ્વવશ કરા
[ ૨૪૧ ]
ક્રોધને તજી દે. અભિમાનને તજી દે.
તૃષ્ણાને-લાભને તજી દે. અસત્ય-દંભ-અપ્રમાણિકતાને તજી દે. અન્યાય-અનીતિને તજી દે.
કુશીલ-અબ્રહ્મને તજી દે. મિથ્યાડંબરને તજી દે. અવિનય-અવિવેકને તજી દે. જડતા–પ્રમાદને તજી દે. સ્વેચ્છાવૃત્તિને તજી . મનના વશવતી ન અનેા.
[ જૈ. . પ્ર. પુ. ૪૩, ૫. ૧૫]
એકતાની શકયતા માટેનાં હિતવચનેા.
૧ એકતા ઇચ્છનારાઓએ મ્હારૂ હારૂં કરવારૂપ દ્વિધાભાવ તજવા જોઇએ.
૨ બની શકે તેવા બધા સ્વાત્યાગ કરવા જોઇએ. ૩ ભેદભાવ તજી અભેદભાવ આદરવાનું લક્ષ્ય જોઇએ. ૪ સાચા ગુણ તરફ દૃઢ રાગ-પ્રેમ બધાવા જોઇએ. ૫ સહુનું સાચા દિલથી હિત ચિન્તવન કરવું જોઇએ. ૬ દુ:ખી પ્રાણીઓનું દુ:ખ ફેડવા બનતું કરવું જોઇએ. ૭ સુખી-સદ્ગુણી જનાને દેખી દિલમાં પ્રમુદિત થવું જોઇએ. ૮ પરનાં અનિવાર્ય ઢાષાની કવળ
ઉપેક્ષા કરવી જોઈએ.
૧૬
Page #253
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૨ ]
શ્રી કપૂરવિજયજી
૯ દિલને વિશાળ બનાવી સહુને આત્મતુલ્ય લેખવા જોઇએ. ૧૦ કાઇને પ્રતિકૂળતા ઉપજે એવું કંઇપણ વાવશ કરવુ ન જોઇએ.
૧૧ કરુણાભાવવડે કાઇનું તાત્કાળિક દુ:ખ ફેડવા તેના ફુ:ખને અન્ત આવે એવા હિતમાર્ગ તેને પ્રેમપૂર્વક બતાવવા અનાયાસે મળેલી તક સાધી લેવી જોઇએ,
૧૨ મેઘને દેખી મેાર અને ચંદ્રને દેખી ચકેાર જેમ ખુશ ખુશ અની નાચે-રાચે છે, તેમ સદ્ગુણી જનોને દેખી કે સાંભળી પ્રમુદિત થવુ જોઇએ; એટલુ જ નહિ પણ બને તેટલા પ્રમા શુમાં તેમના સદ્ગુણે! ને સત્કાર્યાનું અનુકરણ કરવુ જોઇએ.
૧૩ થાડાં ઘણાં અવગુણે। સહુમાં હાવા શકય છે; તેથી કોઇના અવગુણ્ણા ઉપર ઘણુા-તિરસ્કાર કરવા કરતાં તેને સુધા રવા માટે મેગ્ય માગ કેવળ હિત-મુદ્ધિથી બતાવવા જેવુ માટું મન રાખવુ જોઇએ. તેમ કરવા છતાં ઊલટુ વિપરીત પરિણામ જણાય તેા તે તરફ મૌન-ઉપેક્ષા-માધ્યસ્થતા રાખી રહેવુ જોઇએ.
૧૪ અસ્થાને રાગદ્વેષ કરી સ્વપરને થતા દુ:ખમાંથી ખચાવી લેવાની ઉત્તમ કળા જાણવાને આદરવા જરૂર લક્ષ્ય રાખવું જોઇએ. [જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૯૪ ]
પ્રાસસતાષી કેમ થવાય ?
૧ પ્રારબ્ધયેાગે પ્રાપ્ત થતાં શેાષી, સમજી, મનની સમતાલષ્ટિ દરેક પ્રયત્ન કરવા જોઈએ.
સુખદુ:ખના ખરા કારણુ ટકાવી રાખવા બનતા
Page #254
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૪૩ ] ૨ તેવા કોઈપણ સમ વિષમ પ્રસંગે તુચ્છ ધાનવૃત્તિ નહિ આદરતાં ઉત્તમ સિંહવૃત્તિ સેવવી જોઈએ.
૩ શ્વાન જેમ પત્થર કે લાકડી મારનારને કરડવાને બદલે તે પત્થર કે લાકડીને જ કરવા દે છે, તેમ કાયર માણસો કૃતકર્મ યેગે પ્રાપ્ત થતાં સુખ-દુઃખમાં જ મગ્ન બની હર્ષ શેક કરીને ભવભ્રમણમાં વધારો કરતા રહે છે તે જાનવૃત્તિ કહેવાય છે. એવી તુછ ધાનવૃત્તિ તજી દઈ સિંહ જેવી શૂરવીર વૃત્તિ સેવનારા ઉત્તમ જને પૂર્વકૃત કર્મયેગે પ્રાપ્ત થતાં સુખદુઃખમાં મગ્ન થઈ હર્ષ શાક નહિ કરતાં તેથી અલિપ્ત રહી, સુખદુઃખના મૂળ કારણ સિંહની જેમ શોધીને સ્વઈષ્ટસિદ્ધિ કરે છે. સહજ સુખપ્રાપ્તિને એ જ ઈષ્ટ ઉપાય છે.
૪ આપણે પુણિયા શ્રાવકની પ્રશંસા શા માટે કરીએ છીએ? અને મમ્મણશેઠ જેવા કુપણ ને લેભાંધ જનોનું નામ લેતાં કેમ સંકોચ પામીએ છીએ? તેનું ખરૂં કારણ તપાસી જતાં પુણિયાની ભારે સંતોષવૃત્તિ અને મમ્મણશેઠની ભારે લેભાધવૃત્તિ જ તરી આવે છે. તેમાંથી પ્રથમની વૃત્તિ વિવેકપૂર્વક આદરવા યોગ્ય છે અને બીજી વૃત્તિ તજવા ગ્ય છે.
૫ લેતૃષ્ણ સર્વ દુઃખનું મૂળ છે, ને સંતેષની પ્રાપ્તિ માં જ ખરૂં સુખ રહેલું છે. એવો અનુભવ થયે તૃષ્ણા તજી પ્રાસંતોષી થઈ શકાશે.
૬ અને ગમે તેવી લાલચથી સહેજે દૂર રહી શકાશે.
૭ અસંતોષીને તે ચક્રવતીના જેવું રાજ્ય સાંપડે તોપણ ઓછું પડે.
Page #255
--------------------------------------------------------------------------
________________
[૨૪૪]
શ્રી કરવિજ્યજી ૮ અસંતોષી ભિક્ષુકનું રામપાત્ર ભાંગે તે તેને મોહવશ ભારે દુઃખ લાગે છે અને
૯ જ્ઞાન, વૈરાગી, સંતોષી ચક્રવતીને વિશાળ રાજ્ય પણ તજી દેવું રમત જેવું લાગે છે.
[ જે. ધ. પ્ર. પૃ. ૪૩, ૯૫ ] બચપણથી જ બાળકોને સુસંસ્કારિત કરવા જોઈએ.
તે બાબત માતપિતાદિક વડીલેની ફરજ. માતાપિતાના સુગથી જે ગર્ભાધાન સમયથી જ ગર્ભગત બાળને સુસંસ્કાર પાડવા પૂરતી કાળજી રાખવામાં આવે તે માતાપિતા ધારે એવા સંસ્કારવાળે બાળ જન્મે છે. વીરપ્રભુ જે જ્ઞાની આત્મા ગર્ભમાં આવે છે ત્યારે ત્રિશલા માતાની પેઠે ભાગ્યશાળી માતાને ઉત્તમ પ્રકારના દેહદ આવે છે. ગર્ભના પ્રભાવથી માતાને શુભ મનોરથ થાય છે. તે દેહને સન્માનપૂર્વક વખતસર પૂરવામાં આવે છે તેથી સગર્ભા માતાને ઘણું જ સંતેષ ઉપજે છે અને ગર્ભને સારું પોષણ મળે છે. જે રીતે ગર્ભનું હિત સચવાય તે રીતે શાણી માતા સમય ઓળખીને ખાનપાનાદિક બધી બાબતમાં યોગ્ય મર્યાદા પાળે છે, તેથી ગર્ભને અવધિ પૂરે થયે માતા સુખે સુખે બાળરત્નને જન્મ આપે છે અને અત્યંત કાળજીપૂર્વક તેનું પાલન કરે છે. તેના પરિણામે બીજના ચંદ્રની પેરે અને ક૯૫લતાની પેરે તે બાળરન દિન દિન વૃદ્ધિ પામે છે. ગર્ભાધાનથી જ માતપિતાદિક તરફથી યેગ્ય સંસ્કાર પામી જન્મ પામેલ બાળરને ખબ કાળજીપૂર્વક ઉછેરવામાં આવે તે જેમ મોરનાં
Page #256
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૪૫ ] ઇડામાં કંઈ ચિતરવું ન પડે તેમ તેની વય વધવા સાથે સાથે જ સર્વાંગસુંદર વિકાસ તેનામાં થવા પામે એમાં કંઈ આશ્ચર્ય નથી. પરંતુ આવી યોગ્ય દરકાર કોઈક વિરલા સંસ્કારી માબાપને જ હોય છે. બાકીના તે જડ યંત્રની પેઠે બાળકને જન્મ આપવામાં જ પોતાની ઇતિકર્તવ્યતા માની લેતા હોય છે. તેવા અસંસ્કારી કે કુસંસ્કારી માતપિતાની પ્રજા કયાંથી કલ્યાણ સાધી શકે? આપણી વર્તમાન અવનતિનું કારણ એ જ જણાય છે, તે સમજીને દૂર કરાય તે કંઇક ઉન્નતિની આશા રાખી શકાય. બાળકોને સુસંસ્કારિત કરવાનું સામર્થ્ય હોય તો જ માતાપિતા થવાની ગંભીર જવાબદારી માથે લેવી, નહીં તો દુનિયાને કેવળ બોજારૂપ થાય તેવી નિર્માલ્ય પ્રજા ઉતપન્ન ન કરવી
જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૧૨૪.
સત્યનિષ્ઠ બને ૧ આપણા વિચાર, ઉચાર અને આચારમાં એકતા લાવે ર વિચાર, વાણું ને વર્તનમાંના દોષ ટાળીને પવિત્ર બને. ૩ તેમાં પૂર્વ પર વિરોધ ન આવે એવી પાકી સંભાળ રાખો.
૪ એ ત્રણે યુગોની એકતાથી ને પવિત્રતાથી થતી ક્રિયા સાચી-નિર્દોષ થવા પામશે.
પ ખરી નિર્દોષ કરણથી ખરૂં શાશ્વત સુખ પામવાના અધિકારી થશે.
૬ કઈ પણ સાધ અન્યને આપવા પહેલાં પિતાની જાતને જ આપવા પાવરધા થવાની ખાસ જરૂર છે.
Page #257
--------------------------------------------------------------------------
________________
{ ૨૪૬ ]
છ ખરી મરદાનગી પાતાના આત્માને જ
વામાં રહેલી છે.
શ્રી કપૂરવિજયજી
શૂરવીર બનાવ
૮ પેાતામાં પાણી લાવ્યા વગર બીજાને લૂખા એધ દેવાથી શું વળે ?
૯ ગમે તે ચેાગ્ય કરણીથી અચૂક આત્મલાભ થાય તેવું જ દઢ રહેવું જોઈએ. તે વગર જનમનરંજન માત્રથી શું સરે ?
૧૦ રાગ દ્વેષ કષાય મહાર્દિક દ્વેષાની હાનિ–આછાશ અને ક્ષમા, નમ્રતા, સરલતા, સંતાષાદિક સદ્ગુણેાની રક્ષા ને વૃદ્ધિ જેથી નિરંતર થવા પામે તે કરણી જ સાચી ને સાક લેખવવી.
૧૧ સત્યથી વિપરીત દશામાં ચાલતા રહેવાથી ગમે તેવી કષ્ટ કરણી કરતાં છતાં ખરૂં સુખ વેગળું જ રહેવાનુ એ ખાત્રીથી માનશે.
૧૨ દર્શન ( સમ્યકત્વ ), જ્ઞાન ને ચારિત્ર એ મેાક્ષને સાચા માર્ગે જાણ્યા ત્યારે જ લેખે કે ત્યારે તેને લાભ લેવા યથાશક્તિ ઉદ્યમ સેવાય.
૧૩ તેની પ્રાપ્તિ માટે જોઇએ તેટલે આત્મભેગ આપવા સ્વાર્થ ત્યાગ કરવા તૈયાર થવું, તેમાં પાછીપાની ન જ કરવી ઘટે.
૧૪ તુચ્છ લાભને જતા કરીએ તા જ ખરા લાભ સાંપડે. ૧૫ તુચ્છ વિષયસુખમાં આસક્તિ થતી તજવી જોઇએ. ૧૬ સ્વગુણની રક્ષા ને પુષ્ટિ થવા પામે તેવું સદ્દન સેવા. ૧૭ જરૂર પડતાં હિત, મિત ને પ્રિયકારી સત્ય જ વા. ૧૮ ચારી, યારી, વિશ્વાસઘાતાદિક અનીતિથી એસરી.
Page #258
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮
[ ૨૪૭ ] ૧૯ સુશીલતા સેવતા રહી સ્વવીર્થનું સંરક્ષણ કરો. ૨૦ મૂચ્છો-મમતા તજી બને તેટલી સંતોષવૃત્તિ ધારશે. ૨૧ ક્ષમાગુણને આદરી–ફોધ કષાયને બાળતા રહે. ૨૨ વિનય-નમ્રતા આદરી અહંકારથી દૂર રહે. ૨૩ સરલતા આદરી માયા-કપટવૃત્તિથી વેગળા રહો. ૨૪ સંતોષવૃત્તિનું સેવન કરતા રહી લેભ-તૃણાને તજે. ૨૫ સમતાવૃત્તિને આદરી રાગદ્વેષને પરાજય કરે. ૨૬ કલેશ-કંકાસથી દૂર રહી સુખ-શાંતિને પ્રાપ્ત કરી. ૨૭ કેઈને અછતું આળ ઓઢાડવાના મહાપાપથી વિરમે.
૨૮ પ્રાપ્ત સુખ-દુઃખમાં હર્ષ–ખેદ કર્યા વગર ભવિષ્ય સુધરે તેમ વર્તે.
૨૯ પરનિંદાના મહાપાપથી સદંતર દૂર રહેવા સદા લક્ષય રાખે. ૩૦ જેવું બોલે તેવું પાળવા ગમે તેટલે આત્મભેગ આપે.
૩૧ બને તેટલો પાપને બોજો હળવે કરી આત્માને હળ કરે. અને એમ કરીને અનુક્રમે આત્માને વિશુદ્ધ કરો. તેમજ ગંભીરતા, ઉદારતા, કૃતજ્ઞતા, દયાળુતા, લજજાળુતા, લોકપ્રિયતા, સૌમ્યતા, મધ્યસ્થતા, ગુણરાગીતા, સત્યપ્રિયતા, દીર્ધદશિતા, પરોપકારશીલતા, વિનયતા ને કાર્યદક્ષતાદિક સદ્દગુણેને દ્રઢ અભ્યાસવર્ડ સેવતાં ધર્મરત્નની પ્રાપ્તિ થશે.
૩૨ શુદ્ધ સમકિતાદિકની સેવા કરનારા, વીતરાગ પ્રભુએ બતાવેલા માર્ગને દઢતાથી અનુસરી, માર્ગાનુસારી જરૂરી બને છે.
૩૩ પતે નિર્મળ બુદ્ધિબળથી શુદ્ધ આત્મતત્વને નિર્ણય કરીને, યથાયોગ્ય તપ ૫ સંયમવડે દેહદમન કરીને, તુછ-અસાર વસ્તુને રાગ-મોહ ઉતારી, દઢ વૈરાગ્યવડે શુદ્ધ
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮
શ્રી કપૂરવિજયજી
ચારિત્રધર્મનું પાલન કરી, અનેક ભવ્યજાને આલંબનરૂપ મની, ભવને! પાર પામે છે.
[ ૐ. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૧૦ આપણું લેણ-દેણું સ્વપ્રતિષ્ઠા જાળવીને પતાવી દેવુ જોઇએ.
આબરૂ-પ્રતિષ્ઠા સર્વને વ્હાલી લાગે છે. તેને સાચવી રાખવા સહુ બનતા પ્રયત્ન કરે છે. પેાતાની પરિસ્થિતિ વિચારી આવકજાવક તપાસી લાંબી નજરે જોઇ જે પગલુ ભરે છે તેને આંચ આવતી નથી, તે સુખે સુખે પેાતાની જીવનનૌકા સહીસલામત ચલાવી પાર પામે છે; બાકી જે વગર વિચાર્યે જરૂર વગરના ખર્ચા કરી તૂટી મરે છે, લગ્ન કે મરણુ પ્રસંગે મોટા ખર્ચ માં ઉતરે છે, દેખાદેખી લેાકપ્રવાહમાં તણાય છે, તેમને અંતે ગજા ઉપરાંત ખર્ચના ખાજા નીચે આવી પસ્તાવુ પડે છે. આવકના પ્રમાણમાં જ વ્યાજખી ખર્ચ કરનાર સુખી થઇ શકે છે; પરંતુ તેવી તૈવડ વગર ખોજાની દેખાદેખી કરવાથી તા દુ:ખ જ થાય છે. અંતે માથે તકાદે થવાથી સુખે ખાવાપીવાનું કે રળી ખાવાનું રહ્યુંસહ્યું સાધન હાય તે પણ ટળી જાય છે, તે ભિખારી જેવી સ્થિતિ થવા પામે છે. એથી પેાતાને તેમજ કુટુંબીજનાને અને પાછલી પ્રજાને વધતા જતા કરજના ખેાજાથી બહુ બહુ શેખવું પડે છે ને કેમે કરી તેમાંથી છૂટકા થઇ શકતા નથી. એ રીતે આવી પડતી આપત્તિમાંથી ખચવા ઇચ્છનારાઓએ
૧ સમય એળખીને જ ચાલવું, ખીજાની દેખાદેખી કરી આડા
Page #260
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૪૯ ] દેરાઈ ગજા ઉપરનાં ખર્ચમાં ઉતરી, નકામું દુઃખ વહોરી
લેવું નહિ. ૨ નકામા ખર્ચમાં ઉતરી, સામે દુઃખી થાય તેવી ખોટી
સલાહ નહિ દેતાં, ખરા હિતસ્વીપણે તે સુખી થાય તેવી વ્યાજબી સલાહ દેવી, જેને અનુસરીને હરકોઈ સુખશાન્તિ પામી શકે. ૩ લેણદારે સામાની સ્થિતિ જોઈ તેની પ્રતિષ્ઠા સચવાય, અને ! આજીવિકાના સાધન બન્યા રહે, એ રીતે સભ્યતા સાચવી નાણા મેળવવા; પરંતુ જલદી તકાદો કરી સામાને અંત
લેવો નહિ. જ દેણદારે બીજા ખર્ચમાં કરકસર કરી જલદી ત્રણમુક્ત થવા
લક્ષ્ય રાખવું. - સાધમજનો ઉપર વધારે રહેમદીલી રાખી, તેમને ઘટતી સહાય કરી કુમારપાળ ભૂપાળની પેઠે આખી આલમને માટે સારે દાખલો બેસાડો.
જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૨૭૧ ] ગૃહસ્થ જીવનમાં નવ પ્રકારની નિરાંત. ૧ પ્રથમ વયમાં શાન્તિપૂર્વક ખંત રાખી, વિદ્યા ને ધન મેળવ્યાં હેય.
૨ સદાચારી, કલેશ કંકાસ વગરની ને પ્રિયભાષી પ્રિયા મળી હોય.
૩ વિદ્યાવાન, વિવેકવાન, સત્યવાદી ને શાન્ત પ્રકૃતિવાળે પુત્ર હોય.
Page #261
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૦ ]
શ્રી કપૂરવિજયજી
૪ સારે ઘરે વાવેલી ને જેના પતિ શાથેા સદ્ગુણી સાંપડ્યો હાય એવી સૌભાગ્યશાળી પુત્રી પ્રાપ્ત થઇ હાય.
૫ ઘર કે બહાર ગમે ત્યાં રહેતાં માથે એક પણ શત્રુ ન હાય. ૬ સુખી, નિ:સ્પૃહી ને શાન્ત સ્વભાવને સુમિત્ર સાંપડ્યો હાય. છ શરીર નીરાગી અને બધા દાંત આબાદ-અખંડ હાય. ૮ જ્યાં સર્વ વાતનુ સુખ મળે એવા ન્યાયી રાજ્યમાં વાસ હાય.
૯ સ્વપરહિતવર્ડ સફ્ળ જન્મ કરવા જેવું પુરુષાતન પ્રાપ્ત થયુ હાય.
સાત જાતની સુખસગવડ.
૧ ચિત્ત સદા સુપ્રસન્ન રહે ને પ્રાસસામગ્રીના કાચ વગર લાભ લઇ શકાય એવી નીરાગી કાયા સાંપડી હાય.
૨ વૃદ્ધ અવસ્થામાં સારી ચાકરી~મરદાસ ખુશીથી કરે અને ધર્મસાધનમાં બનતી સહાય કરે તેવા સુપુત્રની પ્રાપ્તિ થઈ હાય.
૩ ધન-દોલત ઠીક સાચવી વિવેકથી વાંપરવા દે તેવી ગુણીયલ સ્ત્રી મળી હોય.
૪ કેવળ પૈસા ને પશુઓના જ સંગ્રહ નહીં પણ પુષ્કળ ધાન્ય હાય.
૫ દૂધ ઢહીં ઘી વિગેરે રસાવા બાળચાંઓને તથા કુટુબીજનાને સંતાષ ઉપજે એવુ દુઝાણું ( ગાય પ્રમુખનુ') પાતાના ઘરે હાય.
Page #262
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫૧ ] ૬ નિત્ય સ્વસ્થ નિદ્રા આવે ને ગમે ત્યાં જઈ શકાય ( ભય વગર ) એવી સુખો આર્થિક સ્થિતિ હોય-માથે કરજ ન હોય.
૭ પગપાળા લાંબું ચાલવાની પીડા થતી અટકે એવી વાહન-સામગ્રી પણ પિતાને સ્વાધીન હાય, જેથી જોઈએ ત્યારે તેને ઉપગ કરી શકાય.
પૂર્વ પુન્ય વેગે આવી સઘળી સુખ-સગવડો સાં પડે છે, તેનાથી કુલાઈ જવાનું નથી. ફાલેલ આંબાની જેમ નમ્રતા ધારી તેને સદુપયોગ કરનાર સુખી થઈ શકે છે.
. પ્ર. પૃ. ૪૩. પૃ. ૪૧૯૩ ] બાળઉછેરની કળા માતાઓએ શિખી લેવી જોઈએ,
આપણા દેશમાં બાળઉછેરની બાબતમાં માતાઓ બહુ જ બેદરકાર દેખાય છે. ગર્ભાધાનથી માંડી અમુક વય સુધીની બાલ્યાવસ્થા પર્યન્ત બાળકની માતપિતાદિકે જે ચીવટભરી સંભાળ રાખવી જોઈએ તે ભાગ્યે જ રખાય છે, તેથી ઘણીખરી માતાઓ કસુવાવડથી પીડાઈ પિોતે દુઃખી થાય છે. બીજી અભણ-અજ્ઞાન માતાઓ કદાચ બાળકોને જન્મ આપે છે તે તેમની દરકાર કરતી નથી તેથી તેમાંના ઘણાએક બાળકે અકાળે મરી જાય છે. યોગ્ય સંભાળ નહીં રાખવાથી બાળકે ભરાઈ જાય છે અને થોડા દિવસમાં હતાં ન હતાં થઈ જાય છે. જે દેશમાં બાળઉછેરની કળામાં માતાઓ નિપુણ હોય છે અને ગર્ભાધાનથી માંડી બાળકના જન્મ પર્યત ગર્ભને હિતકારી હોય એવી સંભાળ ખાનપાનાદિક દરેક પ્રસંગમાં રાખનારી હોય છે, તે દેશમાંની બાળપ્રજા આપણા દેશની બાળપ્રજાના
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૨ ]
શ્રી કપૂરવિજયજી
કરવા
માતા
મુકાબલે ઘણી ચઢિયાતી હોય છે. તેમનું શરીરબળ, મને બળ અને બુદ્ધિબળ ઉપરાંત હૃદયબળ પણ બહુ જ મજબૂત ને કાર્ય સર હાઇ શકે છે. ખારીકીથી અવલેાકન કરતા કાના પરિણામ ઉપરથી આપણી ખાત્રી જ થઇ શકી હાય તે। આવી મહત્ત્વની બાબતની ઉપેક્ષા કરવાનું હવે ન જ પાલવે. શાણી માતા સે। શિક્ષાની ગરજ સારે છે. ' ગર્ભનું રક્ષણ અને બાળકાને અચ્છી રીતે ઉછેરતાં આવડે તેમણે જ થવાના કાર્ડ રાખવા યુક્ત છે. માતા થઇને ખાળકાને સુખી, નિરોગી ને પ્રસન્નમુખા રાખતા ન આવડે તે માતા થવાને લાયક જ કયાં છે ? બાળપણમાં બાળક ઉપર સારામાં સારા સંસ્કાર પાડવા અને તેને હીરા જેવા ઉત્તમ બનાવવાનું લક્ષ્ય શાણી માતાનુ હાવુ જોઇએ; ભૂલેચૂકે કઇપણ નબળું દશ્ય તે બાળક પાસે દાખલ થવા દેવુ ન જોઈએ, કેમકે તેની નખળી અસર તેમના મન ઉપર જલદી થવા પામે છે. તેએ સર્વગુણસંપન્ન થાય તેવા ઉત્તમ સંસ્કાર પાડવા ને નબળા સ ંસ્કારથી થવા બનતી કાળજી રાખવી જોઇએ.
મચા
જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૯૩ સુપુત્રીને ખરા કરિયાવરરૂપદશ હિતશિક્ષાઓ.
૧ જો વ્હેન ! શ્વસુરગૃહવાસી થઇ તારે અંદરના અગ્નિ બહાર કાઢવા નહીં. અર્થાત સાસરીયાને દોષ દીઠામાં આવે તા એની ખીજાને માઢે વાત ઉચ્ચારવી નહીં.
૨ બહારના અગ્નિ અંદર આણવા નહીં અર્થાત્ પાડાશી સાસરીયાનુ વાંકું ખેાલે તા અમુક માણસ તમારી આમ વાત કરતું હતુ એમ ઘેર આવીને કહેવું નહીં.
Page #264
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫૩ ] ૩ જે આપે તેને જ આપવું–કેઈ કાંઈ વસ્તુ માગવા આવે તે એ પાછી આપી જાય એમ હોય તે જ એને આપવી.
૪ ન આપે એને ન આપવું–માગી ચીજ પાછી ન આપે એને ન આપવી.
પ આપે એને અને ન આપે એનેય આપવું – સગાંવહાલાં કે મિત્રો પાછું આપી કે ન આપી શકે તે પણ એને આપવું.
૬ સુખે બેસવું-સાસુ સસરા વિગેરે મોટેરાંને જોઈને ઉઠવું ઘટે ત્યાં બેસવું નહીં.
૭ સુખે જમવું–મોટેરા જમ્યા પછી જમવું. ૮ સુખે સૂવું-મોટેરા સૂતા પછી સૂવું. ૯ અગ્નિની પરિચય કરવી–મોટેરાંની સેવા કરવી. ૧૦ ગૃહદેવતાને નમવું –મોટેરાને દેવ જેવા સમજવા.
[ જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૯૦ ] સ્વસંતતિનું એકાંત હિત કરવા ઇચ્છતા માતપિતાદિક
વડીલો તથા શિક્ષકોનું ખાસ કર્તવ્ય-કર્મ. ૧ પિતે સર્વ વાતે સ્વચ્છતા જાળવી રાખી, ઘરમાં અને શાળાદિકમાં સરસ સ્વચ્છતા રાખી–રખાવી શકે અને વિચારવાણી ને આચારમાં પવિત્રતા દાખલ કરી-કરાવીને પોતાની સંતતિને વિવિધ રોગ-ઉપદ્રવથી બચાવી લઈ, તેનું ઘણુ રીતે શ્રેય કરી શકે.
૨ પિતે બીભત્સતા છોડ્યા પછી જ બાળકોને સંસ્કારી માગે લઈ જઈ શકે.
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૪ ]
શ્રી કપૂરવિજયજી
૩ પાતે નિન્દ વ્યસના છેાડી પછી જ માળાને નિર્વ્યસની અનાવી શકે.
૪ માબાપે રસિક અને શિક્ષકા તે બાળકાને ગમ્મત સાથે સારું જ્ઞાન મળે એવી યેાગ્ય પ્રવૃત્તિ સેવે.
૫ બને તેટલેા આમભાગ આપીને સ્વસતતિનું હિત-શ્રેય સધાય તેમ વર્તવાનું ભૂલે નહીં.
૬ ઉકત વાતમાં જેટલી બેદરકારી કે ઉપેક્ષા તેટલી વિશેષ વિશેષ હાનિ સમજવી.
છ ગામડામાં કે શહેરમાં બહુધા જ્યાં જુએ ત્યાં ઘરમાં માતપિતાર્દિક વડીલેાની તેમજ નિશાળમાં શિક્ષકાની તેવી ભેદરકારી કે ઉપેક્ષા નજરે પડે છે ત્યાં પછી સારા પરિણામની આશા શી રીતે રાખી શકાય ? માટે જ એવી બેદરકારી કે ઉપેક્ષા દૂર કર્યે જ છૂટકે છે.
૮ આપણામાં પ્રવેશેલા કાઇપણ જાતના દુર્વ્યસનરૂપી પાપથી મુક્ત થઈ જવાથી આપણી જાતને તા ફાયદા છે જ પણ તદુપરાન્ત આપણા જ્ઞાતિજન વિગેરેને સારી છાપ એસેછે, તેથી કાઈપણ ખાટા છંદમાં ફસાતા તેએ અટકે છે અને સારે માર્ગે ઢારવાય છે.
૯ બીજા માટાં દુયૅસનની વાત તા દૂર રહી પણ આજ કાલ જ્યાં ત્યાં પ્રચલિત ચા, કાી, બીડી, તમાકુ વગેરેનુ સામાન્ય વ્યસન પણ જનાની ભારે પાયમાલી કરી રહેલ છે. તેમાંથી પણ સ્વપરના હિતની રક્ષા ખાતર જેમ અને તેમ સુજ્ઞ ભાઇબ્વેનાએ જલ્દી જાતે મુક્ત થઇ જઇ વસંતતિ વિગેરે આશ્રિત જાના મા સરલ કરી દેવા જોઈએ.
Page #266
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૨૫૫ ] ૧૦ આવા આડે માગે થતો દ્રવ્યય બચાવીને સ્વસંતતિને તેમજ ગરીબ પ્રજાનાં બાળકોને યોગ્ય કેળવણું આપવામાં તેનો સદુપયોગ કરતાં શિખવું જોઈએ.
૧૧ આપણને પ્રાપ્ત થયેલી શક્તિ જેમ તેમ જ્યાં ત્યાં વેડફી નાખવી ન જોઈએ. તેનો સ્વપરહિતાર્થ સન્માર્ગે જ ઉપગ કરવા ભારે લક્ષ રાખી રહેવાની જરૂર છે.
૧૨ જેથી સ્વાશ્રયી થવાય–પોતાના પગ ઉપર ઊભા રહેતા શિખાય એવા જાતમહેનતવાળાં નિર્દોષ હુન્નર-ઉદ્યોગ શીખી પરાવલંબી રહેવા જરૂર ન પડે એવી કેળવણી પ્રથમથી અપાવી જોઈએ.
૧૩ એવી હિતકર કેળવણું આપવાથી જ આત્મામાં છુપી રહેલી શક્તિઓને વિકાસ થઈ શકે.
૧૪ એવી લક્ષ વગરની આજકાલ પ્રચલિત કેવળ લૂખી કેળવણુથી આપણે પુષ્કળ શક્તિને, દ્રવ્યનો અને સમયાદિકને વ્યય કયો છતાં સમાજની ઉન્નતિ ભાગ્યે જ થઈ શકે.
૧૫ એથી જ કુશળ અનુભવી અને પ્રજાકેળવણી સંબંધી મહત્વના કાર્યમાં દુરંદેશીથી કાર્ય લેવા સમજાવે છે. તેની બેદરકારી કે ઉપેક્ષા કરી સ્વેચ્છાથી કામ કરીએ તે તેમાં ભાગ્યે જ સફળતા પામીએ. એટલું જ નહીં પણ તેવા મહત્વના કામમાં તથાવિધ અનુભવ કે કુશળતા મેળવ્યા વગર મિથ્યાભિમાનથી નકામું માથું માર્યા કરવાથી ઊલટું વિષમ-વિપરીત પરિણામ આવવા પામે છે. એ વાત દીવા જેવી સ્પષ્ટ દેખાયા છતાં દુર્ભાગ્યવશાત સત્ય ને સરલ હિતમાર્ગ કેળવણીના
Page #267
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬ ]
શ્રી કરવિજયજી સંબંધમાં અખત્યાર કરવાનું તેના કહેવાતા સંચાલકોને સૂઝતું નથી. પ્રભુકૃપાથી તે સૂઝે ત્યારે ખરૂં.
[ જે ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૩૧] આપણું વ્યકિતગત અને કૈટુંબિક જીવનને સારી રીતે ટકાવી રાખવા સાદાઈ અને સંયમતપને આદરવાની
ભારે જરૂર ૧ ક્ષણભર આપણે પૂર્વની જાહેરજલાલી અને આધુનિક અવનતિનો ઊંડા ઉતરી બારીક વિચાર કરી મુકાબલો કરી જોવાથી અત્યારે થવા પામેલી અવનતિનાં ખરાં કારણ અને તેને સુધારી લેવાના ઉપાય સૂઝી શકશે.
૨ આંધળુકિયા કરતા રહી અનિષ્ટ જૂની રૂઢિઓને જ વળગી રહેવાથી આપણે ઉદ્ધાર થઈ નહીં શકે. એટલે હવે પ્રકાશમાં આવી સત્ય અને હિતકર માર્ગ લાગે તે જ આદરો અને ખરા ટેકીલા બની અન્ય ભાઈબહેનને પણ સત્ય અને હિતકર માર્ગ જ આદરવા ગ્ય ઉત્તેજન આપે.
૩ ગમે તે ભેગે જૂની રૂઢિને જ વળગી રહેવાથી આપણે કેટલું બધું ગુમાવ્યું છે તેને વિચાર કરી હવે તેવી અનિષ્ટઅહિતકર જૂની રૂઢિઓને તિલાંજલી આપે.
૪ જેથી આપણું, કુટુંબનું અને સમાજનું હિત સચવાય એ જ સમયેચિત માર્ગ આપણે વિનાસંકોચે આદર અને તેમ કરવા અન્યને પ્રેરણા મળે તેમ વર્તવું.
૫ શેડે ઘણે ઘસારો ભેગવીને પણ કુટુંબકલેશ દૂર થાય તેમ કરવું. -
Page #268
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫૭ ] ૬ અજ્ઞાનવશ નજીવા કારણે કુટુંબકલેશ થવા પામે છે, તેમાં ડહાપણ વાપરી ચગ્ય સુધારો કરે, જેથી વધારે હાનિ થતી અટકે અને લાભ થવા પામે.
૭ આપણે સહુ અવનતિના ખાડામાં કેમ પડતા જઈએ છીએ તેનાં ખરાં કારણ જાણી તેને સુધારી લઈ અન્યને શાન્તિથી સમજાવવામાં આવે તો જરૂર ફાયદો થઈ શકે છે.
૮ એક ઘડીભરની વાહવાહ(લોકરંજન)માં આપણું કેટલું બધું ઊંધું વળે છે–ખેવાય છે?
૯ ગજા ઉપરાંત લોકપ્રવાહમાં તણાવાથી કેટલી બધી હાનિ પહોંચે છે ?
૧૦ વિવેક-ચક્ષુ ઉઘાડી ખરા હિતકારી માર્ગે જ ચાલવાનું પસંદ કરવું જોઈએ.
૧૧ સાદાઈ અને સંયમતત્વ આદરવાથી આપણે અવનતિ થતી અટકવાની છે.
૧૨ ઉદ્દભટતા અને સ્વછંદતાથી જ આપણ ખુવારી થવા પામી છે. તે દૂર કરી ફરી ઉન્નતિની ઈચ્છા રાખનારે ઉન્નતિને ખરો માર્ગ ગ્રહણ કરવા જોઈએ.
૧૩ આપણુ પ્રજા–સંતતિના ભલા ખાતર પણ સમય ઓળખી, સાચે હિતકારી માર્ગ આદરી લેવા અને ખાટ અહિત માર્ગ તજી દેવા વિલંબ કરવો ન જોઈએ.
૧૪ Charity begins at home-અર્થાત્ પહેલાં આપણી જાતને સુધારી લેવાની અને પછી જ હિતબુદ્ધિવડે અન્યને શાન્તિથી સમજાવી લેવાની જરૂર છે. ૧૭
Page #269
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૮]
શ્રી કપૂરવિજયજી 94 Prevention is better than Cure-421 414માલી થતી અટકે એવા ખરા તાત્વિક ઉપાય જ હાથ ધરવા એ વધારે ઉત્તમ અને ડહાપણભર્યું લેખાય.
૧૬ આવક ઘટવા માંડે ત્યારે ખેટા નકામા ખર્ચમાં ઉતરવાનું શાણા માણસોને કેમ પાલવે ?
૧૭ સમયને માન આપી ચાલવામાં આ લેક અને પરલોકનું પણ હિત સચવાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૬૨. ] અમૂલ્ય શરીરઆરોગ્ય સાચવવા બે બોલ,
૧ આપણું શરીર આરોગ્ય સચવાય, તેમાં બગાડ ન થાય તેમ વર્તવાની એટલે ખરૂં આરોગ્ય સચવાય એવા ગ્ય નિયમ સમજી લઈ સહુએ તેનું કાળજીપૂર્વક પાલન કરવાની ભારે જરૂર છે.
૨ તેમાં બેદરકારી રાખવાથી, શરીર-પ્રકૃતિ બગડવાથી મંદવાડ અને બેચેની પ્રગટે છે ત્યારે પોતાને અને લાગતા વળગતાઓને તે બદલ કેટલું બધું સહન કરવું પડે છે?
૩ એથી જ “પાણ પહેલાં પાળ બાંધવાના ન્યાયે આરોગ્ય સચવાય એવી સાવચેતી રાખતા રહેવાની આપણી ફરજ છે.
૪ આવી જરૂરી ફરજ વિસારી મૂકી સ્વચ્છેદે ચાલવાથી આપણે સહુને કેટલી બધી ખુવારી ભેગવવી પડે છે તેને ખ્યાલ રાખી બને એટલી સાવચેતીથી જ ચાલવામાં મજા છે.
૫ શરીરને સીજે તે કરતાં અધિક પરિશ્રમ વેઠવાથી જેમ
Page #270
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૫૯ ]
(
પ્રકૃતિ લથડી પડે છે તેમ જરૂરજોગી અંગકસરત ( શરીરપરિશ્રમ ) નહીં કરવાથી પણ નુકસાન થાય છે.
૬ તે ભૂલવું નહીં જોઇએ કે શરીરઆરાગ્ય ઠીક સચવાયાથી ચિત્ત પ્રસન્ન રહે છે અને સુખશાન્તિમાં સહેજે વધારા થઇ શકે છે.
૭ ચિત્તની પ્રસન્નતા જાળવી રાખવાની કળા શિખી લેવાથી શરીરનુ આરાગ્ય પણ ઠીક સચવાય છે.
૮ કદાચ કંઈક નિમિત્તયેાગે શરીર નરમ થઇ જાય તેા પણુ પ્રસન્નચિત્તને તેની લાંઞી અસર થઇ શકતી નથી.
૯ અતિ લેાલુપતાથી-અતિ ચિન્તાભરી ઉપાધિથી તન-મન ઉપરના વધારે પડતા ખેાજાને લીધે આરાગ્ય લથડી પડે છે અને ફ્રી તેને ઠેકાણે લાવતાં ઘણી મુસીબત પડે છે. ૧૦ શુદ્ધ સાત્ત્વિક ખારાક ( ખાન-પાન), શુદ્ધ અને સારા પ્રકાશવાળા સ્થાનમાં વસવાટ ઉપરાન્ત યાગ્ય અંગકસરત અને કામમાં નિયમિતતા સાથે ચેાગ્ય વિશ્રાન્તિ સેવનારનું આગ્ય સારી રીતે સચવાઇ શકે છે.
હવા
૧૧ ઉક્ત જરૂરી ખાખતાની ઉપેક્ષા કરી સ્વચ્છ ંદતા સેવનારનુ આરોગ્ય અનેક વાર બગડી તેને હેરાન કરે છે.
૧૨ આથી આરેાગ્યતાના નિયમાને સારી રીતે જાણી લઇ, તેને ખૂબ કાળજીપૂર્વક પાળવાની અગત્ય સહેજે સમજાશે. ૧૩ અન્ય જના ધડા લે એવા ડહાપણથી આપણે વર્તવુ ઉચિત છે. [જૈ. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૬૪.]
Page #271
--------------------------------------------------------------------------
________________
UEUEUEUSUSATUSULUÇUCUCUSUSL
Suc
સામાજિક લેખો
בובתם
הלהט:UE
id=ZRZFER הבהלהלהלהלהב
UCUCUC
LE
Page #272
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૬૧ ] જૈન સમાજના અભ્યદય અર્થે ૧ જૈન બાળક, બાલિકાઓ, યુવક, યુવતીઓ વિગેરેને પવિત્ર શાસનશૈલીથી કેળવી શકે એવા નમૂનેદાર જૈન શિક્ષકે અને શિક્ષિકાઓ તૈયાર કરવા-કરાવવા સહુથી પહેલું લક્ષ પહોંચાડી તે માટે જોઈતી તૈયારી જલદી કરવી જોઈએ.
૨ આપણું કે મને જે અઢળક પૈસે જમણવાર પ્રમુખ અ૮૫ ઉપયોગી દિશાઓમાં ખર્ચાય છે તે હવે બને તેટલો ઉત્તમ પ્રકારની કેળવણીના પ્રચાર કરવા અથે ખર્ચા જોઈએ. સહદય શ્રીમંતોએ તેમાં પહેલ કરીને અન્ય જને માટે શુભ દાખલો બેસાડવો જોઈએ.
૩ સીદાતા જૈન બંધુઓ અને બહેનોના ઉદ્ધાર માટે સારાં ફંડ એકઠાં કરી તે વડે તેઓ સારી લાઈન ઉપર ચઢી સ્વાશ્રયી બનવા પામે તેવો સંગીન પ્રબંધ થવો જોઈએ.
૪ જેનસમાજને જલદી અમ્યુદય થવા પામે એવા શાસનપ્રેમ સાથે ઊંડી દિલની દાઝ-દિલસોજી ધરાવે એવો સ્વયંસેવક યા નિ:સ્વાર્થ સેવાપ્રેમી વર્ગ તૈયાર કરવો જોઈએ અને તે માટે કાર્યની વહેંચણું કરી સ્વીકાર્ય શરૂ કરી દેવું જોઈએ દ્રવ્ય અને ભાવ કરુણા સાધી શકાય એવા લક્ષથી કાર્ય કરવું જોઈએ.
પ રડવા-કૂટવામાં તેમજ ફટાણાં ગાવામાં તેમજ નકામી કુથલી કરવામાં જે પુષ્કળ વખત નકામે કાઢી નાંખવામાં આવે છે તેને બચાવ થઈ શકે તથા સ્વપરહિતમાં અભિવૃદ્ધિ થવા પામે તે ઉપદેશ સ્થળે સ્થળે સંકેચ વગર નિર્ભયપણે અપાવો જોઈએ.
Page #273
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૨ ]
શ્રી કપૂરવિજયજી
૬ જે કાઈ ખહેન કમનશીબે વિધવા થવા પામે તેના આત્માને શાન્તિ-દિલસેાજી મળે તેમ તેને સારા અભ્યાસમાં અને સારી સંગતિમાં જોડવા કાળજી રાખવી જોઇએ; નહિ કે તેને નજરકેદ જેવી સ્થિતિમાં રાખી તેના દુ:ખમાં વધારે થાય તેવી ઊલટી રીતિ આદરવી. વીરપુત્રા અને વીરપુત્રીએએ મિથ્યા શાક-સંતાપ તજી, ખરી કેળવણીના સ્વાદ મેળવી અન્ય ભવ્યાત્માઓને તેના સ્વાદ ચખાડવા જોઇએ. વિધવા તેમજ સધવા અેને જો ખરી કેળવણી મેળવી શકશે તે તે પેાતાની જાતિબહેનેાને ઉદ્ધારવા અને સ્વસતતિને પણ કેળવવા ભાગ્યશાળી નિવડશે.
૭ અન્ય કામેા કેળવણીના મહેળા પ્રચાર કરી આગળ વધતી જાય છે, તેમની હરાલમાં ઊભા રહેવુ' હાય તા જૈને એ તન, મન, ધનથી કેળવણીમાં સંગીન વધારા કરી સ્વકેામની ઉન્નતિ સાધવા પૂરતું લક્ષ આપવુ જોઇએ.
૮ શરીરનું આરગ્ય સારી રીતે સચવાય એવાં નિર્દેોષ અને નિયમિત ખાનપાન, વ્યાયામ ( અંગકસરત ), સ્વચ્છ હવાપાણી અને સારા પ્રકાશવાળાં નિવાસસ્થાનનુ સેવન કરવું જોઇએ. એ વગર ઘણાએક ભાઇ-હેને અનેક પ્રકારનાં રાગથી રીખાતા જણાય છે.
૯ રાજસી અને તામસી પ્રકૃતિને ઉત્તેજિત કરે એવા ખારાક તજી, સાત્ત્વિક પ્રકૃતિને પાણ આપે એવા સાત્ત્વિક ખારાકથી શરીરને પાષણ આપી, સાત્ત્વિક વિચાર, વાણી અને આચારનું સદાય સેવન કરવુ, જેથી સ્વપરહિતમાં ચાક્કસ વધારા થવા પામે.
Page #274
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ: ૮ :
[૨૬૩ ] ૧૦ સર્વને સ્વઆમા સમાન લેખવા, દુઃખીના દુઃખ ' કાપવા, સુખીને દેખી દિલમાં સંતેષ–પ્રમોદ ધર અને અતિ રોદ્ર-નિર્દય કાર્ય કરનારથી વેગળા રહેવું, રૂડી રહેણીકરણીવડે જ પિતાને નિસ્વાર થઈ શકશે.
૧૧ હિંસાદિક સકળ પાપસ્થાનકથી સદંતર દૂર રહેવું અને અહિંસાદિકને પ્રેમથી આદર આપ.
[જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ ૧૦૫]
પુત્રવધુ પરીક્ષા. એક શેઠે જ્ઞાતિ-જન સમક્ષ ચાર પુત્રની વહુઓને પાંચ પાંચ શાળના દાણા સાચવવા આપીને તેમની યોગ્યતા સંબંધી કરેલી પરીક્ષા અને તે ઉપરથી ભવ્ય જનોએ લેવાજોગ સુંદર બેધ. જેવા શેઠ તેવા ગુરુ, જેવા જ્ઞાતિજન તે શ્રમણ સંઘ, જેવી વહુએ તેવા ભવ્યજને અને જેવા શાળના દાણા તેવા વ્રતનિયમે જાણવા.
૧ સાચવવા આપેલા શાળના દાણું ફેંકી દેનારી યથાર્થ નામવાળી ઉજિજતા જેમ કચરો–પુજે કે એઠવાડ પ્રમુખ નકરની પેઠે કાઢવાનું કરવાવડે મહાદુઃખી થઈ, તેમ જ ભવ્યાત્મા સંઘસમક્ષ ગુરુએ આપેલાં મહાવ્રત અંગીકાર કરીને મહામહને વશ થઈ તે બધાં ગુમાવી દે છે તે આ જ ભવમાં લેકની નિંદાને પાત્ર બને છે; અને પરલોકમાં પણ અનેક દુઃખથી પીડિત થઈ અનેક પ્રકારની (ચોરાશી લાખ) જીવાયોનિમાં ભટકતો રહે છે.
૨ વળી જેમ શાળના દાણાને ખાઈ ગયેલી યથાર્થ નામ. વાળી ભેગવતી રાંધણક્રિયા પ્રમુખ કામ કરવાવડે દુઃખને જ
Page #275
--------------------------------------------------------------------------
________________
[ ર૬૪ ]
શ્રી કપૂરવિજજી પામી, તેમ જે મહાવતને પામીને જીવનનિર્વાહ (આજીવિકા) પૂરતે તેને ખપ કરે છે અને મોક્ષસાધનની ઈચ્છાથી રહિત છતે વિવિધ આહારાદિકમાં આસક્ત રહે છે, તે વેષધારી હાઈ આહારાદિક તે અહીં યથેચ્છ મેળવી શકે છે, પરંતુ તત્વજ્ઞ જનોના સત્કારને પાત્ર થતો નથી અને પરભવમાં દુઃખી થાય છે.
૩ તેમજ શાલિના દાણાને સાચવી રાખનારી યથાર્થ નામવાળી રક્ષિતા વહુ જેમ કુટુંબ પરિવારને માન્ય થઈ અને
ગવિલાસને પામી, તેમજ જે જીવ પાંચ મહાવ્રત આદર સહિત ગ્રહણ કરી લેશમાત્ર પ્રમાદ કર્યા વગર દેષ રહિત તેનું પાલન કરે છે તે આત્મહિતમાં સાવધાન સતે આ લેકમાં પણ પંડિત વડે પૂજાસત્કાર પામી એકાંતે સુખી થાય છે, અને પરભવમાં સ્વર્ગ અને મોક્ષના સુખ પામે છે.
૪ વળી જેમ (સ્વજન પાસે) શાલિ પાવનારી યથાર્થ નામવાળી નાની રેહિણું વહુ શાળને વધારી સર્વ માલમીકતનું સ્વામી પણું પામી, તેમ જે ભવ્યાત્મા (ગુરુ પાસેથી) મહાવ્રતે પ્રાપ્ત કરીને પિતે તેનું યથાર્થ પાલન કરે છે અને અનેક જનોના હિતાર્થે બીજા અનેક ભવ્યજીવોને તેવાં વ્રત આપે છે, તે અહીં સંઘમાં પ્રધાન એવા યુગપ્રધાન ઉપનામને પામે છે; અને ગૌતમસ્વામીની જેમ સ્વપરને કલ્યાણ કારી બને છે. વળી તે પવિત્ર શાસનની વૃદ્ધિ કરનાર અને ઉન્માર્ગગામી ઉન્માર્ગદર્શકને આક્ષેપ કરનાર મુનિ વિદ્વાન જનવડે સેવા-પૂજાતે અનુક્રમે સિદ્ધિપદ-મોક્ષને પામે છે,
[જૈ. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૧૨. ]
Page #276
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૬૫ )
સમાજની ઉન્નતિ માટે સમયેાચિત કેળવણીના પ્રચાર
જિનેશ્વર પ્રભુએ એકાન્ત વિધિ-નિષેધ કરેલ નથી, એટલે આ કરવું જ અને આ ન જ કરવુ એવુ આગ્રહભર્યું. કથન ભગવાને નથી કર્યું; પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ તપાસીને જે કરવું–આદરવું ઘટે કે જે તજવું-પરિહરવુ ઘટે તે તે દંભ રહિત-સરલભાવે (નિષ્કપટપણે) જ આદરવું કે તજવું એવી પરમદેવ પરમાત્માની ખાસ આજ્ઞા લક્ષ્યમાં રાખવા યેાગ્ય છે, તે તરફ દુર્લક્ષ્ય કરવું ન જ ઘટે, ઉપરીક્ત આજ્ઞાને જ્યાં સુધી શુદ્ધ સરલભાવે અનુસરવામાં સહુ ચતુર્વિધ સ ંઘ-સાધુ સાધ્વી, શ્રાવક ને શ્રાવિકાએ સાવચેતી રાખતા હતા ત્યાં સુધી પ્રભુના પવિત્ર શાસનતંત્રને યથાશક્તિ ને ચથાયેાગ્ય અનુસરનાર ચતુર્વિધ સંઘ-સમાજ સારી ઉન્નતિવાળી સ્થિતિમાં બિરાજતે હતા—તેની ખાદ્ય આંતર સ્થિતિ ઉન્નત ને અમાધિત હતી; પરંતુ જ્યારથી પ્રભુની એકાન્ત હિતકારી આજ્ઞા તરફ મહ કે સ્વાર્થ અ ંધતાદિક અનેક ઔપાધિક કારણેાથી દુર્લક્ષ થયું ને વધતું ગયું ત્યારથી જ સમાજની અવનતિ શરૂ થઇ અને તે ઉત્તરાત્તર વધતી ગઇ. શાસ્ત્રકાર ઠીક જ કહે છે કે ' પવિત્ર શાસ્ત્ર-આજ્ઞાને આગળ કરતાં વીતરાગ પ્રભુને જ આગળ કર્યા લેખાય અને વીતરાગ પ્રભુને આગળ કરીને-સન્મુખ રાખીને પ્રત્યેક કાર્ય કરે તેમને નિયમા સર્વ કાર્યની સિદ્ધિ થાય જ. એથી ઊલટી દિશાએ સ્વચ્છંદતાવશ ચાલતાં પગલે પગલે સ્ખલના થવાથી કાર્યની હાનિ જ થવા પામે. જે સઘસમાજ પ્રથમ ઉન્નતિ પદે બિરાજતા હતા તે સંધ-સમાજ સાવ અવનતિનાં ખાડામાં પડી પાયમાલ થાય છતાં તેના
Page #277
--------------------------------------------------------------------------
________________
[૨૬૬ ].
શ્રી કપૂરવિજયજી ગણાતા અગ્રેસર-નાયકે તેની અવનતિનાં ખરાં કારણે તપાસવા અને તે બનતી તાકીદે દૂર કરવા કરશી પરવા ન કરે, ઉપેક્ષા કરે તે તેમને કેટલું બધું લજજાસ્પદ લેખવા ગ્ય છે? અત્યારે જ્યાં ત્યાં સંઘ-સમાજના ગણાતા નાયકેમાં સત્તાપ્રિયતા વધી ગયેલી હોય છે, તેથી જ બહુધા તે નથી કોઈને નમતું આપી શક્તા ને નથી કેઈ નિઃસ્વાર્થ સેવાને પણ સ્વીકારી શકતા, કે નથી તેમનાં હિતવચનની પણ કશી પરવા કરતા. આવી સ્થિતિનું પરિણામ શું આવે તે સહદય સજજને તો સહેજે સમજી શકે જ.
વર્તમાનકાળે જ્યાં ત્યાં આપણે સમાજમાં બચતે અઢળક પૈસે ઘણે ભાગે વાહ વાહ પિકારવાની ખાતર પિતાને મનગમતે માર્ગે ખર્ચાય છે. હવે તો તેને આડે માર્ગો પૈસો નહીં ખર્ચતાં આપણા સંતાનને સમચિત ઉત્તમ પ્રકારની વ્યવહારિક, નૈતિક અને ધામિક કેળવણું એક સાથે મળે એ વિવેકસર પ્રબંધ કરવામાં તે ખર્ચા જોઈએ. આપણામાં આરોગ્યતા સાચવવા જેટલું ભાન પણ આવતું નથી, તેથી મોટો ભાગ અનેક પ્રકારના રોગથી પીડાય છે, તેવા રાગીદુઃખી જનનું દુઃખ નિર્મૂળ કરવા કોને ખરી લાગણી છે ? એનાં મૂળ કારણેની તપાસ ખાત્રીપૂર્વક કરી કરાવી કાયમને માટે તેમનાં દુઃખ દૂર થાય તેવી ખરી લાગણી પ્રગટાવવી જોઈએ. નકામાં આડાં ખર્ચે અટકાવી દ્રવ્યને સન્માર્ગે લગાવવું જ હોય તો તેવાં અનેક પુન્ય માર્ગો છે. સમાચિત ખરી કેળવણીના ગે એ બધું સમજી શકાશે. સમાજનું કઈ કુટુંબ દુઃખી ન રહે એવી લાગણી રાખી સહુએ પિતાપિતાની ફરજ બજાવવા મંડી પડવું જોઈએ.
[જૈ. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૧૬૧ ]
Page #278
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૬૭ ) આપણી સામાજિક શોચનીય સ્થિતિ. ૧ આપણે વિવિધ પ્રકારની નિબળતા આપણને કેટલી બધી નડે છે–પાછા પાડે છે તેને ખ્યાલ કરી, આપણું સ્થિતિ વધારે ખરાબ થતી અટકે એવી સુધારણા જરૂર કરશે.
૨ “આગળ બુદ્ધિ વાણીઓ ને પાછળ બુદ્ધિ વિપ્ર એ જૂની કહેવતને સાચી કરી દેખાડવા જેવો દમ કોઈ સ્થળે તમને દેખાય છે ? એથી ઊલટો જ દેખાવ જ્યાં ત્યાં જોવા મળતાં તમને અંતરમાં કશી લાગણી કેમ થતી નથી ?
૩ થવા પામેલી આપણી વિવિધ નિર્બળતાનાં ખરાં કારણે શોધવા ને મીટાવવા સહદય શાસન પ્રેમી જનેએ ખરેખર કેડ કસી દ્રઢ પ્રયત્ન કરવા મંડવું જોઈએ.
૪ આવી ને આવી ભયંકર ઉપેક્ષા કર્યા કરવી એ કેટલી બધી ઘાતક બનતી જાય છે તેને આંખ મીંચી વિચાર કરે.
૫ તમે ત્યાગી સાધુ-સાધ્વી છે કે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા હે; પરંતુ જેનશાસનના અંગરૂપ લેખાતા હોવાથી આપણું બાઢા-અંતર સ્થિતિનું આંખ ઉઘાડી અવલોકન કરી જોઈ આટલું અજબ પરિવર્તન થયાના કારણ શોધી કાઢીને સુધારવા સાવ ઉપેક્ષા કરવી ન જ ઘટે. એથી તે વધારે ભયંકર સ્થિતિ ઊભી થવા પામશે. તેથી જ અગમચેતી વાપરી સાવધાન થવાની જરૂર છે.
૬ આપણે દયાધર્મને દાવો કરી સેંકડે સ્થળે પાંજરાપોળો વિગેરે નિભાવવા લાખ દ્રવ્યનું ખર્ચ કરતા રહીએ છીએ; પરંતુ તેને માટે જોઈતી વ્યવસ્થાની ખામીને લીધે તેની બહુ જ ઓછા પ્રમાણમાં સાર્થકતા થઈ શકે છે, અને ઘટતી કાળજી અને લાગણી વગર તેમાંને ઘણે પૈસા બરબાદ જાય છે. છતી શક્તિએ તેવી ઉપેક્ષા કર્યા કરવાથી કેટલું બધું વધારે નુકશાન
Page #279
--------------------------------------------------------------------------
________________
[૨૬૮]
શ્રી કપૂરવિજયજી થયાં કરે છે તેને આંખ મીંચી વિચાર કરી તેમાં અવશ્ય સુધારે કર જોઈએ, નહીં તે અઢળક પૈસાને વ્યય કરવા છતાં કેવળ ઉપેક્ષાદોષને લઈ વધારે ને વધારે અપયશ થતા રહેશે ને મૂળ હેતુ સરશે નહિ; જેથી વધારે હાંસીપાત્ર થવાશે.
૭ શાસ્ત્રકારે “પહેલું જ્ઞાન, પછી દયા” કહેલ છે, તેને ગંભીર આશય વિચારી લક્ષ્યમાં લેશે, તે જ સંગીન સુધારો કરી શકાશે. આંધળુકિયા કરવા કરતાં વસ્તુની કીંમત સમજી તેનું યથાયોગ્ય સેવન કરવામાં જ ખરી મજા રહેલી જણાશે. ( ૮ પાંજરાપોળના મુકાબલે મનુષ્ય જાતની દયા કેટલી બધી વધારે પ્રમાણમાં રાખવી ઘટે? તેને બદલે કેટલી બધી ઓછા પ્રમાણમાં રખાતી જેવાય છે? તે કેટલે બધે અવિવેક લેખાય ? તે પછી દયાની કિંમત કયાં રહી?
૯ અરે પિતાના જ સીદાતા કુટુંબીજનોની રક્ષા ને પુષ્ટિ કરવાની ગંભીર ફરજને પણ કેટલી બધી વિસારી દેવામાં આવે છે? અને તેથી કેટલે બધે અપવાદ થવા પામે છે?
૧૦ સહુથી વધારે “સ્વધર્મના સગપણ સમું બીજું કઈ શ્રેષ્ઠ સગપણ નથી ”એવી માટે સ્વરે ઉદ્દઘોષણા કરનારા પોતાના સીદાતા સાધમીજનોની કેટલી સંભાળ લેતા જેવાય છે તેને સરવાળો કઢાય તે ખરેખર આપણું અવિવેકભરી સ્થિતિ માટે આપણને ભારે દુઃખ થવું જોઈએ. જો આપણે આવી ગંભીર ભૂલોને સુધારવા હજુ પણ કશું લક્ષ્ય નહિ આપતાં જેમ ચાલે તેમ ચલાળે જઈએ તે જાતે દહાડે તેનું કેટલું બધું ભયંકર પરિણામ આવશે તેની કલ્પના થવી મુશ્કેલ છે. શું આવી ઉપેક્ષા કર્યા કરવી આપણને લગારે શોભે છે? જરૂર આમાં સુધારો થવાની જરૂર છે તેમ જણાય–સમજાય છે તેમ કરશો.
[ જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૩૮૩ ]
Page #280
--------------------------------------------------------------------------
________________
-boo-oooooooooo
ઉપયોગી સંગ્રહ
૦૦૦૦૦૦૦૦૦૦+
:
-
:
Uswoulous
Page #281
--------------------------------------------------------------------------
________________
[૨૦]
શ્રી કરવિજયજી શ્રી ચિદાનંદજીકૃત દયાછત્રીશીનું રહસ્ય. ૧ પરમ મનોહર, જ્ઞાનરસભીનાં સુગંધી–સુવાસિત એવા શ્રી ગુરુદેવના ચરણકમળમાં ચિદાનંદી મન-ભંગ સદા લીન રહે છે.
૨ કલ્પવૃક્ષ અને ચિન્તામણિરત્નને પ્રત્યક્ષ અનુભવી જુઓ. સદગુરુ સમાન આ સંસારથી ઉદ્ધરનાર ઉપગારી બીજા કેઈ નથી.
૩ ઉપર વર્ણવેલા કલ્પવૃક્ષ અને ચિન્તામણિ રત્ન, પ્રત્યક્ષ વાંછિત ફળ આપે છે ખરા પરંતુ મોક્ષફળ સદગુરુ વિના બીજે કઈ દઈ શકે નહીં.
૪ એક જીભથી સદ્દગુરુનો મહિમા કેમ કરીને કહી શકાય? અરે! શેષનાગ પોતાના સહસ્ત્ર મુખથી પણ તેમનું વર્ણન પૂરું કરી શક્તા નથી.
૫ ગુરુદેવ શ્રેષ્ઠ છત્રીશ ગુવડે શોભિત–અલંકૃત હાય. છે, તેમની સેવા-ભક્તિ હે ભવ્ય જન ! તમે ત્રિકરણગથી સદાય કરો.
૬ જેમ ચકરી ઉદય પામેલા ચંદ્રને નિરખી દિલમાં ખુશી ખુશી થાય છે તેમ હૈયે આનંદ ધરીને તમે ગુરુની સાથે સદા પ્રીતિ કરો,
૭ જેમ મેઘને ગરવ સાંભળી મોર ખુશ ખુશ થઈ જાય છે તેમ સગરુની હિતવાણું સાંભળી દિલમાં ખૂબ સુખસંતેષ ઉપજે છે.
૮ શ્રી ગુરુકૃપાથી હું દયા છત્રીશીની રચના કરું છું. દયા ધર્મ જગતમાં પરમ અનપમ સાધન છે. એના આરાધનથી સુખે સંસારને પાર પમાય છે.
Page #282
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૭૧ ]
૯ ધર્મનું મૂળ દયા છે. દયાનુ' મૂળ જિનઆણા છે. આજ્ઞાનુ` મૂળ વિનય શ્રી સિદ્ધાન્તમાં વખાણેલ છે.
૧૦ સ્યાદ્વાદરૂપ જિનવાણીના હૃદયમાં વિચાર કરી, તેનું રહસ્ય સમજી, મનમાં સ્વમતની મિથ્યા ખેંચતાણ ન કરા, એ સિદ્ધાન્તના સાર-મેધ છે.
૧૧ પરમાત્માની પૂજા કરતાં હિંસા લાગે છે એમ કાઈ સ્વમતનેા રાગી કહે છે તે પ્રાણી મિથ્યાત્વ સેવે છે. દયા-ધર્મનું તત્ત્વ-રહસ્ય તેણે જાણ્યુ-પિછાન્યુ નથી.
૧૨ શ્રી ભદ્રખાહુસ્વામીએ આવશ્યકનિયુક્તિમાં ઉત પ્રભુપૂજા ઉપર કૃપ–ખનનનુ મજાનું દાન્ત ઘટાવ્યું છે. તે જાણ્યા છતાં તેની ભ્રાન્તિ-શકાશલ્ય ન મીટે તા તેમાં કબહુલતાને જ દોષ સંભવે છે. કૂવા ખણુતાં તે તૃષાદિકનું દુ:ખ ઉપજે છે પરંતુ પાછળથી તે સર્વ દેાષાની લાંખા વખત સુધી નિવૃત્તિ થાય છે.
૧૩ પ્રભુ-પૂજામાં જયણાથી વર્તતાં ફક્ત સ્વરૂપ-હિંસા લાગે છે, તે અનુખ ધાર્દિક દયાનું સ્વરૂપ વિવેકથી વિચારતાં કંઈ હિંસાખમાં નથી, એમ અનુપમ તત્ત્વ-રહસ્ય વિચારી તે સંબધી શંકાને વિવેકથી દૂર કરવી ઘટે છે.
૧૪ સથા જીવહિંસા તજવારૂપ મહાવ્રત ગ્રહણુ કરનાર પ્રમાદ રહિત સાધુ-સાધ્વીઓને નાની-મેાટી ની ઉતરતાં વિરાધક કહ્યા નથી. સાધુ જો કે નારીના સંઘટ્ટ ન કરે તે પણ જો સાધ્વી પાણીમાં ખૂટતી હાય તેા તેને હાથે ઝાલી તારે–સાધુ ખેંચી મહાર કાઢે, કાઇ તથાવિધિ શાસનરક્ષાદ્ધિકના કારણે મુનિરાજ સાધુવેષ તજે તા પણુ તેને ત્રીજા ઠાણાંગ
Page #283
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૨ ]
શ્રી કરવિજયજી સૂત્રમાં આરાધક કહેલ છે. આજ્ઞામાં જ દયા વખાણું છે. બાકી બીજે સ્વમત પિષવામાં દયા કહી નથી. એમ જાણુને વિવેકથી વિચાર કરશે તે કુમતની ખેંચતાણ રહેશે નહીં.
૧૫ જિનરાજ ભગવંતની પ્રતિમાને સાક્ષાત જિનરાજ સમાન રાયપણું સૂત્રમાં પ્રગટ પાઠથી બતાવી છે. ભગવતી સૂત્રમાં તથા ઉવવાઈ સૂત્રમાં જિનચૈત્યનું શરણ ગ્રાના કેટલાએક દાખલા દેખાય છે. જીવાભિગમ સૂત્રમાં વિસતારથી વિજયદેવની વાત અને સૂર્યાભદેવની વાત રાયપણુંસૂત્રમાં આવે છે. એવા દાખલા સૂત્રોમાં ઠેર ઠેર દેખાય છે તેમ છતાં તેને પ્રમાણરૂપ ન માને તે તેને કુમતિના જે શકતા-ધૃષ્ટતાધારી સમજવો.
૧૬ સમકિતી દેવ જિનરાજ પ્રભુની ભાવથી ભક્તિ કરે છે. એકાવતારી (એક મનુષ્ય ભવના અંતરે મેક્ષે જનાર) ઈન્દ્રની આગળ એવા સમકિતી દેવ વિનયથી નમી, કર્તવ્ય સંબંધી પૃચ્છા કરતાં ઇંદ્ર તેઓને પ્રભુપૂજાનું ફળ મોક્ષદાયક છે તેમ જણાવે છે. ઇદ્રને પણ પ્રભુપૂજા અતિવ રુચે છે. વિદ્યાચારણ ને જંઘાચારણ મુનિવરો સ્વલબ્ધિબળે નંદીશ્વર અને રૂચકાદિક દ્વીપના શાશ્વત એની યાત્રા કરીને મનના મોહને વમે છે-દૂર કરે છે ને સમકિતને ઉજવળ કરે છે તેમજ જિનપ્રતિમાની આકૃતિવાળા કઈ મચ્છને દેખી, બીજા હળુકમ મચ્છ જાતિસ્મરણ જ્ઞાનને સમકિત પામી મિથ્યાત્વને દૂર કરી શકે છે.
૧૭ દયામાં જ ધર્મ અને ધર્મમાં જ દયાભાવ વખા છે. દયા અને ધર્મ એ અન્યાને ભેગા જ જાણવા, જુદા ન
Page #284
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૭૩] જાણવા. વ્યાખ્યાન-સભામાં નમ્રભાવે વિનયપૂર્વક બેસી જ્ઞાની ગુરુ સમીપે દયાનું વાસ્તવિક સ્વરૂપ પૂછી તે કહે તે ધારવું. જયાં પરમ પવિત્ર દયા-ધર્મનું તત્ત્વ–૨હસ્ય યથાર્થ જાણવાનું મળે તે કોડો ગ્રંથોના સાર-દોહનરૂપ સિદ્ધાન્ત જાણું તે હદયમાં અવધારીને તેમાં દઢ શ્રદ્ધા-પ્રતીતિ ઉપજાવવી. અન્ય જીના પ્રાણને નિજ પ્રાણ સમાન સમજીને આપણા ચિત્તમાં દયાભાવ પ્રગટાવવો એમ શ્રી ચિદાનંદજી મહારાજ સહુ જીવોને પરમ કરુણારસથી પ્રેરાઈને ઉપદિશે છે.
૧૮ અસંભવિત વાત કદાચ બને તો પણ હિંસાથી કદાપિ ધર્મ હોઈ ન શકે એમ જણાવે છે.
સિદ્ધ થયેલ-મોક્ષ પામેલ જીવ ફરી જન્મ લે, કોઈ ઝેર ખાય છતાં જીવે–પ્રાણ ધારણ કરે, અચળ એ સુમેરુ કદાચ ડગે એમ માનીએ, વળી પૃથ્વી ઉંધી વળે અને આકાશને નાશ થાય તો પણ હિંસા યુક્ત કર્મ કરતાં ધર્મ-પુન્યલાભ થાય એમ કદાપિ ન માનવું; કારણ કે હિંસામાં ધર્મ માની મૂઢમતિ જીવો આત્મ-હાનિ કરે છે. એવી હિંસાની વાત કરનારને મિથ્યાત્વને ઉદય થયેલ સમજવો. પરના પ્રાણને નિજ પ્રાણ સમાન લેખી, ચિત્તમાં દયા–કોમળતા લાવવી જોઈએ એમ ચિદાનંદજી મહારાજ પ્રેમયુક્ત વચનેવડે ખરી વાત સમજાવે છે.
૧૯ જીવદયાના બે ભેદ: દ્રવ્યદયા ને ભાવદયા અથવા સ્વરૂપદયા ને હેતુદયા (તેમજ અનુબંધદયા ) જિનેશ્વર દેવે કહ્યા છે તેનું રહસ્ય સદ્ગુરુકૃપાથી પામી શકીએ. એટલા માટે સદાય સદ્દગુરુની સેવા-ઉપાસના કરવી, એવી ટેવ (ટેક)
Page #285
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી વિજયજી રાખી, તેના પર પરમ પ્રેમ લગાડવું જોઈએ. ઉક્ત દેવ-ગુરુધર્મ તારા ઘટમાં સાવ નજીક છે તેને શોધવાને હવે બહાર
ક્યાં ભમે છે? અર્થાત્ બહારની દેડ તજી, ઉક્ત તવત્રયને નિજ ઘટમાં જ શોધ. એ તત્ત્વત્રયની એકતા વિચારી, તત્વને જાણ હોય તે ભિન્નતા ન ધારે પણ શુદ્ધ તિરૂપ થઈ શુદ્ધ જાતિમાં સમાઈ રહે.
૨૦ દયા–સેવા જેવી જગતમાં બીજી કોઈ ઊંચી સાધના નથી એમ જાણને સંતપુરુષે દયા-અહિંસાને જ પ્રધાન પદ આપી પોતે તેવી આચરણ કરે છે. જીવદયાને હેતે શ્રી જિન. રાજ દેવ સઘળા રાજ-સમાજને તજી પાંચ મહાવ્રતને ધારણ કરે છે, તથા પ્રબળ ને પ્રચંડ એવા ઘર ઉપસર્ગો ને પરીષહરૂપી ચોરને ત્રાસ ભલી ભાતે અદીનપણે સહન કરે છે, એમ સ્વશકિત સંભાળી, પુરુષાતન ફેરવી, મોહ-મમતા બંધનને જે છેદે છે તે પરમ પુરુષાર્થ વેગે શિવરમણ વરે છેમોક્ષગતિ પામે છે. એમ ચિદાનંદજી મહારાજ નિજ આત્માને સંબોધતા છતાં શુદ્ધ દયાને નિષ્કર્ષ બતાવે છે.
૨૧ કોઈ જીવને પિતાથી ભય-વાસ પેદા ન જ થાય એવું જે શ્રેષ્ઠ અભયદાન જિનેશ્વર દેવે વખાણ્યું છે તે સંબંધી શુદ્ધ સમજ મુનિરાજની પાસે પામીએ. જે મહાનુભાવ મુનિપદને ધારણ કરે-પાંચ મહાવ્રત આદરે તે અહિંસામૂળ ત તે વ્રતોનું સ્વરૂપ નિશ્ચયથી ને વ્યવહારથી (દ્રવ્યથી ને ભાવથી) સંભારે, અને તે પ્રમાણે પ્રમાદ રહિત આપોઆપ આચરણ કરે. તેવા મુનિરાજને શાસ્ત્રસિદ્ધાન્તમાં કરુણાસાગરની ઉપમા આપેલી છે. તેવા કરુણાસાગર મુનિરાજનાં ચરણકમળ દેવેદ્રો પણ પૂજે છે, આનંદના નંદરૂપ એવા મુનિજનોના ચરણનું
Page #286
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૭૫ ] સદાય આળસ તજી ગુણ-ચિત્તવન કરવું. તેવા મુનિજનોના સદ્ગુણોનું ચિન્તવન કરી, ઉત્તમ વિવેક આદરવાથી આપણે આત્મા શુદ્ધ સ્વરૂપને પામે એમ ચિદાનંદજી કહે છે.
૨૨ મુખથી દયા દયા ભાખે પણ એને સાર-વિવેક હૃદયમાં ધારે નહીં તેવા માણસને પ્રગટ પશુ સમાન કહ્યો છે.
જ્યાં સુધી જીવ એવો વિવેક ન પામે ત્યાં સુધી આત્મહિત સાધી ન શકે, કેમકે ઉક્ત દયારૂપ ધર્મ સાર-વિવેકમાં જ રહ્યો છે. જેના હૃદયમાં એ વિવેક જાગ્યો છે તેને જ અતિશય જ્ઞાની જાણવો. તેને જ ઉક્ત સુતવત્રયીનું રહસ્ય સાચેસાચું સમજાયું છે. શુદ્ધ અહિંસાદિક તત્ત્વનું સ્વરૂપ પોતે સમજ્યા વગર ખોટી ખેંચતાણ કરે છે તે મહામેરૂપ મહાનદીમાં તણાઈને ભારે દુઃખી થાય છે.
૨૩. વેદીયા ઢોર જેવા મૂઢમતિને ચિદાનંદજી મહારાજ ઉપદેશ છે કે–ભાઈ ! તું વેદ શબ્દરૂપે ભર્યો પણ તેને મર્મ તેં જાયે નથી. વેદમાં જ અહિંસારૂપ પરમ ધર્મ વખા છે. ઉક્ત અહિંસારૂપ ધર્મનું લક્ષણ ભાગવતમાં બતાવ્યું છે. તેમાં જે મંત્ર-જાપ બતાવ્યું છે તેને પરમાર્થ સમ યા વગર, પશુઘાત કરવાને તેં દઢ આગ્રહ ધાર્યો છે. અહિંસાદિક શુદ્ધ સ્વરૂપ સમજ્યા વગર જે ખેટો આગ્રહ-કદાગ્રહ ધારે છે તે મહામોહરૂપ નદીઓના નીચ પ્રવાહમાં તણાઈ દુઃખી થાય છે. આવો કદાગ્રહ તજી શુદ્ધ વસ્તુતત્ત્વ સમજી તેને સાર્થક કરવાનું કહે છે.
૨૪. આર્ય ક્ષેત્ર ને ઉત્તમ કુળ, સંત-સુગુરુને સમાગમ, દી–લાંબું આયુષ્ય, નીરોગી અવરથાનું સુખ, વિશાળ સદ્ધિ
Page #287
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૬ ]
શ્રી કપુ'વિજયજી
તથા ઘણું! કુટુંબ પરિવાર, દશે દિશામાં કીર્તિનુ વિસ્તરવું, ઉપરાંત સાંસારિક વસ્તુ ઉપરના વધારે પડતા રાગને વેગ કમી થાય—એવું મહાફળ જેના યાગથી નીપજે તેવી નિર્દોષ ક્રયામાં મારું મન વાસ કરી રહ્યા.
૨૫. અતિશયશાળીની પેઠે જેથી ઇન્દ્ર-નરેન્દ્રો પણ સેવાભક્તિ કરે, અષ્ટ સિદ્ધિ ને નવ નિધિ વાધે તથા તેજ-પ્રતાપ જેથી ખૂબ વધવા પામે, જ્ઞાનરૂપ રવિ નિજ ઘટ અંતર પ્રગટે, જેથી મિથ્યાત્વ અંધકાર સર્વથા નાશે, આવા પ્રકારનું મહાફળ જેથી પ્રગટે એવી નિર્દોષ દયામાં મારૂં મન રમા, સદા વાસ કરી રહા. એવી શુદ્ધ સાત્ત્વિક દયાના આરાધનવડે સ્વપર હિત–કલ્યાણુમાં સદા અભિવૃદ્ધિ થયા કરેા એ જ ભાવના.
૨૬. કેાઈ અજ્ઞાની જીવ મેાક્ષ મેળવવા કંઈક જાતના કષ્ટ કરે છે તે સાચા જ્ઞાન યા જાણુપણા વગર બહુ જીવને સંતેાષ ઉપજાવે છે. હાથ ઊંચા અને સુખ નીચે રાખી ખૂલતેા રહે છે. પંચાગ્નિ સળગાવી પેાતાની કાયાને તપાવે છે. કેાઈ વળી ફળફૂલનું ભક્ષણ કરી રહે છે અને અણુગલ પાણીમાં પડી નિત્ય સ્નાન કરે છે. આમ કરુણાભાવ વગરની કરણી કરનાર પરમાત્મસ્વરૂપને શી રીતે પામી શકે ? તેથી કરૂણાભાવ માદરવા અને એ રીતે પરમાત્મસ્વરૂપ પામવા ઉપદેશ કરે છે.
૨૭. સર્વે જીવાને સ્વઆત્મા સમાન લેખી અન્ય કાઈને પીડા ન ઉપજાવે, જ્ઞાન સરૈાવરમાં નિત્ય સ્નાન કરે અને સમતા ગુણુ ધારી મમતા મળને દૂર કરે, અલ્પ-પરિમિત ને નિષણુ-દ્વેષ રહિત આહાર ગવેષી લાવીને કરે, યાગાનલ
Page #288
--------------------------------------------------------------------------
________________
લેખ સ`ગ્રહ : ૮ :
[ ૨૭૭ ] ત્તી તનને તપાવે એ રીતે સઘળી કરણી કરુણામયી કરીને સાધક જીવન્મુમુક્ષુ આત્મા પરમાત્મભાવને પામે.
૨૮. સ્થાવર અને જંગમ( ત્રસ )રૂપ સઘળા ચરાચર જીવાને વેદાંત બ્રહ્મસ્વરૂપ વધે છે. સર્વ જીવાત્માના ઘટ ઘટમાં એ બ્રહ્મસ્વરૂપે વ્યાપી રહેલ છે, એવા વિવેકયુક્ત એધ જેના હૃદયમાં ઊગી આવે તે સહિંસા અને વિરાધભાવ તજીને મનને વશ કરે, ક્ષમા ગુણુ ધારે, પરની પીડા પીછાણું એટલે પર જીવની પીડા ટાળવા ખનતા પ્રયત્ન કરે. આ રીતે પૂરણ બ્રહ્મ આરાધન યાગ્ય પૂરણ જ્ઞાનયુક્ત ક્રિયા કાઇક વિરલા જાણે તે આદરે
ર૯. સાધુના લેખને ધારણ કરી વિવેક વિના માયા-કપટ કરી નાહક જનત્તાને ભ્રમમાં નાખે છે. જો જીવઘાત કરતાં ધર્મ થતા હાય તે પાપનુ કારણ બીજું શું કહેવાય? જીવઘાત જ પાપનું–પાપબુદ્ધિનું કારણ છે, તેમ છતાં માહવશ તેની વિસ્તારેલી માયામાં અજ્ઞાન અવિવેકી જીવા સાઈ પડે છે. બાકી જ્ઞાની પુરુષા પાકારી પાકારીને કહે છે કે- પાપકાર–પરની પીડા હરવાથી પુન્ય અને પરને પીડા ઉપજાવવાથી પાપબંધન થાય છે ’ એવા વિવેક હૈયે નહીં ધારતાં જે પાપ કરતાં ડરતા નથી, પાપારભમાં રક્ત રહે છે તેને નરકગતિમાં જવુ–ઉપજવુ પડે છે અને ત્યાંની વિવિધ યાતના—કન્નુ ના
સહેવી પડે છે.
૩૦. પાપારભ કરનારના હૃદથમાં લેશમાત્ર દા–અનુક ંપા રહેતી નથી એમ હૈ પ્યારા જીવ! તું સમજી લે. એવા દયાઅનુક પાવાળા સાત્ત્વિક વિચાર હૃદયમાં ધારી પાંચ મહાવ્રત
Page #289
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૮ ]
શ્રી કરવિજયજી ધારી મુનિરાજ જ જાળભરી ખટપટથી ન્યારા થઈ રહે છે, જેના અંતરમાં વિવેક જ્યોતિ જાગી હોય તેને લોકદેખાવ કરવાની જરૂર જ શી હોય ? જે મહાનુભાવે વિષય-કષાયને વશ કરી લીધા છે એવા ઉત્તમ લક્ષથી જ ભાવપૂર્વક દ્રવ્ય કેશન લેચ કરી, જગતપ્રપંચથી જે નિરાળા રહે છે તેમના સર્વ કાર્ય સિદ્ધ થાય છે.
૩૧. જેમ લેહમાં રગેલાઅરડેલા મલિન વસ્ત્રને ફરી લેહીથી ધેયા કરે તો પણ તે કદાપિ ઉજવળ થશે જ નહીં તેમ હિંસા યુક્ત પાપકરણીવડે પાપને દૂર કરવા ચાહે તે અવળી મતિને ધારનાર મહામિથ્યાત્વી-વિપરીત વાસનાવાળા જાણવા. નિર્મલ નીરમાં મલિન વસ્ત્રને ધતાં તે શુદ્ધ નિર્મ થવા પામે છે, એવી રીતે શુદ્ધ સાત્વિક વાસ્તવિક દયાથી પિતાના આત્માને વાસિત કરનાર મહાશય સિદ્ધ સમાન સિદ્ધ સ્વરૂપને પામી જાય છે,
૩ર કઈ એક દાની રાજા-ચક્રવર્તી કંચનના મેરુ સમાજ ઢગલાનું અને સારી પૃથ્વીનું દાન દે, જ્યારે બીજે કઈ દયાળુ આત્મા એકાદ જીવની પ્રાણુરક્ષા કરે તેના ફળ-પરિમાણ આશ્રી ઉપરોક્ત સુવર્ણદાન અને પૃથ્વીદાન કરતાં પુરાણમાં
જીવિતદાનને અધિક લખાયું છે. એ રીતે હૃદયમાં વિવેકથી વિચારી લેતાં ખરા વાસ્તવિક અભયદાનમાં મારું મન લેભાગું છે. દયા–દાન સંબંધી સાચે ભેદ-પરમાર્થ સમજી અન્ય ખપી જીને સમજાવવાથી તેનું યથાર્થ મહત્વ તેમના લક્ષમાં આવી શકે. સદ્ગુરુના પસાયે અમને એને પરમાર્થ ઠીકઠીક સમજાવે છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ ,
{ ર૭૯ ] ૩૩ સહુ જગતના જી જીવવાની ઈચ્છા રાખે છે અને મરવું સૌને અનિષ્ટ લાગે છે તેમ છતાં મહાદેષકારી એવા અકાર્યમાં મૂઠ જ અજ્ઞાનવશ અધિક પ્રેરાય છે. હિંસા કરતાં અતિ ક્રોધ-કપાય જાગે છે અને દયા-દાનાદિક શુભ કાર્યથી બનશીબ રહેનાર નરકનાં ભારે દુઃખ પામે છે એમ સમજી આમાથી સજજને એવા હિંસા-આરંભથકી ખૂબ સાવધાનપણે દૂર ને દૂર રહે છે અને મીઠાં મધુરાં ફળને મેળવી શકે છે.
૩૪ હે પ્યારા ચિદાનંદ! દયારૂપી સુકાનીવાળા, વિવેકરૂપી કમાનવાળા, બે પ્રકારના તારૂપી બે બાજુ પાવડીઓ( હલેસા )વાળા, ચાર સારા દાંડાયુક્ત કૂવાથંભવાળા નાવમાં બેસી ભલા મનરૂપ માલિમ( પવન જાણનાર)ને જગાડીને, શુભ ધ્યાનરૂપ સઢને તાણી તૈયાર કરીને, શુભ પરિણામરૂપી તોપ લગાવીએ અને એવા નાવવડે મેહમયી નદીનો ઉતાવળે પાર પામીએ.
ચિદાનંદજી મહારાજ કહે છે કે–એવી ખરી દયારૂપી નાવમાં બેસી, મોહમયી મહાભયંકર નદીનો વેગે પાર પામી શકાય, તેથી એ સુખકર ને દુઃખહર સાધનનો જ કલ્યાણાથી જીએ આશ્રય કરે. યુક્ત છે.
૩૫-૩૬ વિક્રમ સંવત્ ૧૯૦૬ ના સુખકારી વર્ષે, શ્રી ગૌતમસ્વામીના કેવળજ્ઞાનના દિવસે, ભાવનગરમાં શ્રી ગેડી પ્રભુને ભેટીને, તેમના પસાયે આ દયા છત્રીશીની રચના વિગેરે મારા મનની સઘળી આશ-ઈચ્છા સફળ થઈ છે એમ ગ્રંથને છેડે ચિદાનંદજી મહારાજ જણાવે છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
[ ર૮૦ ]
શ્રી કરવિજયજી શ્રીમાન ચિદાનંદજીપ્રણીત પ્રશ્નોત્તરમાળા (સંક્ષેપમાં)
૧ દેવ મહાદેવ કયા? રાગ દ્વેષ મહર્જિત શ્રી અરિહંત. ૨ પવિત્ર સર્વોત્તમ ધર્મ ક્યો? અહિંસા-સંયમ–તપલક્ષણ,
૩ હિત ઉપદેશક ગુરુ ક્યા? અપાર અને અગાધ ક્ષમાદિ ગુણધારક સુસાધુ. ૪ સાચું પારમાર્થિક સુખ કયું ? સ્વરૂપમતા.
પરમ દુઃખ થયું ? જન્મ અને મરણ. - ૬ ખરું હિતકારક જ્ઞાન કયું? જેથી આત્માની ઓળખાણ થાય તે.
૭ પ્રબળ અજ્ઞાન કર્યું? જે ભવાભિનંદી ભવચક્રમાં ભમાવે તે.
૮ ઉત્તમ ધ્યાન કયું ? જેથી ચિત્તની એકાગ્રતા સ્થિર થાય તે.
૯ ઉત્તમ ધ્યેય કયું વિતરાગ પરમાત્મા.
૧૦ ધ્યાતા કેણ ? જીવના તત્વ અર્થના જાણ એવા મુમુક્ષુજને.
૧૧ મોટું સ્વમાન કયું? મોક્ષની યોગ્યતા સાધક ભવ્યતા.
૧૨ મિટામાં મોટું અપમાન કર્યું ? એક્ષપ્રતિબંધક અભવ્યતા.
૧૩ જીવનું લક્ષણ શું ચિત્તના જ્ઞાન-દર્શન-ચારિ. ૧૪ અજીવ-જડનું લક્ષણ શું ? ઉક્ત ચેતના રહિતપણું. ૧૫ પુણ્ય તે શું? જેથી પાવન થવાય તે પરઉપગાર.
૧૬ પાપ તે શું ? જેથી આત્મા મલિન થાય તેવી પર પીડા.
Page #292
--------------------------------------------------------------------------
________________
લેખ મ ગ્રહ : ૮ :
[ ૨૮૧ ] ૧૭ આશ્રવ તે શું ? નવા નવા શુભાશુભ કર્મોના આવવાના કારણ.
૧૮ સંવર તે શું ? ઉક્ત આશ્રવને અટકાવે તે સમતાદિ સાધના.
૧૯ તપ કોને કહે જેથી કમ નિર્જરા થાય અને આત્મા ઉજવળ થાય તે.
૨૦ દુઃખરૂપ બંધન કર્યું ? પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ રૂપ ચાર ભેદે બંધાતા કર્મો.
૨૧ અનુપમ મેક્ષ ક્યું ? કર્મબંધને સર્વથા અભાવ થાય તે.
૨૨ હેય-ત્યાજ્ય શું ? મોક્ષ-મમતાદિક પર પરિણતિ.
૨૩ ય શું ? સ્વપરભાવને બરાબર બંધ થાય તેવા દ્રવ્ય પદાર્થો.
૨૪ ઉપાદેય એટલે શું ? મહા સુખ-શાંતિને આપનારા આત્માના જ્ઞાનાદિ ગુણે.
૨૫ પરમ બેધ કર્યો? મિથ્યાત્વવિપર્યાય-વિપરીત વાસનાને અટકાવે છે.
૨૬ દુ:ખદાયક અધ કર મિથ્યાત્વ-મિથ્યાદર્શન ૨૭ સુવિવેક કો? આત્માનું ખરું હિત ચિંતવાય તે. ૨૮ અવિવેક કર્યો? જડ-પુદ્દગલની ચિંતા કરાય તે. ૨૯ ચતુર કેણુ? પ્રમાદ તજી પરભવનું સાધન કરી લે તે,
૩૦ મૂર્ખ કોણ ? કર્મબંધ વધે તેવા કારણે સ્વછંદપણે સેવે છે.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૨]
શ્રી કરવિજયજી ૩૧ ખરે ત્યાગી કે જે નિસ્પૃહી બની અક્ષય મોક્ષ પદ પામે છે.
૩૨ ખરો દુ:ખી કોણ? ભી–લેભાંધ–ગમે તે ધનાઢ્ય હોય તે પણ તે દુઃખી છે.
૩૩ પિતે ગુણાનુરાગી હોય તે જદી ભવનો પાર પામે છે.
૩૪ ખરી ગી-મહામાં તે કે જેને લગારે માયામમતા ન હોય
૩૫ ખરો યતિ–સાધુ તે કે જે મન અને ઇંદ્રિયોને કજે રાખે.
૩૬ ખરો સંત-મહાત્મા તે કે જે ક્ષમા સમતા રસના સાગર હોય
૩૭ માન–અહંકાર ત્યજી સર્વ કર્તવ્યપરાયણ રહે તે મોટે મહંત છે.
૩૮ ખરે શૂરવીર તે કે જે કામ વિષય ઈદ્રિયોને જીતે.
૩૯ કામને વશ થઈ જઈ વ સત્વ ગુણ ગુમાવી દે તે ખરે કાયર. - ૪. વિવેક રહિત અવિવેકીને પશુ તુલ્ય જાણ. { ૪૧ ખરે માનવ તે કે જેના ઘટમાં આત્મજ્ઞાન પ્રગટયું છે.
૪૨ જેની ઈન્દ્રાદિક સેવા કરે છે તેવા દિવ્યદ્રષ્ટિના ધારક જિનદેવ છે.
}શાન-મમરાન-૫૨મામ
ખરા બ્રાહ્મણ
૪૪ ખરે ક્ષત્રિય-રાજપૂત તે છે જે અંતરંગ શત્રુઓને વશ કરી શકે.
Page #294
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ ?
[ ૨૮૩ ] ૪૫ ખરી વૈશ્યવણિક તે કે જે લાભહિતને બરાબર સમજી શકે.
૪૬ શૂદ્ધ તેને જાણ કે જેને ભય અભયને કશે વિવેક જ ન હાય.
૪૭ સંસારના દશ્ય સુખ દુઃખ ક્ષણિક હોવાથી તેમાં હર્ષ શોક ન કરો.
૪૮ સ્થિર-શાશ્વત સુખ આપનાર પરમ હિતકારી સર્વ શૈક્ત જિનધર્મ છે.
૪૯ પાંચ ઈન્દ્રિયના દેખીતાં સુખને કેવળ તુચ્છ જાણ જ્ઞાની જન તજે છે.
૫૦ ખરા સંત-સાધુ જનોનું સમતા-સમાધિનું સુખ વર્ણવી ન શકાય તેવું અગાધ છે.
૫૧ ઇછારીધ ( નિઃસ્પૃહતા ) એ ઉત્તમ પ્રકારનો તપ છે,
પર પંચ પરમેષ્ટિ નમસ્કાર મંત્રના જાપ જે જગતમાં ઉત્તમ જાપ નથી.
૫૩ જેથી આત્મા થિર-શાન્ત થઈ, ભવસાગરને પાર પામે તે જ ખરે સંયમ. - ૫૪ છતી શક્તિ છુપાવે-દિલચોરી કરી તેને જ્ઞાની અને ઘેર કહે છે.
૫૫ જે અપ્રમત્ત ભાવે (સર્વ પ્રમાદ પરિહરી) મોક્ષ સાધના કરવા તત્પર રહે છે, રત્નત્રયીનું આરાધન કરે છે તે ખરા ભાવ સાધુ છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪]
શ્રી કષરવિજયજી ૫૬ મનની ગતિ અતિ દય-જહદી હાથમાં ન આવે એવી કઠણ છે, તેથી જ “મન જીત્યું તેણે સઘળું જીત્યું ' એમ ગવાય છે.
પ૭ સામાન્યત: સ્ત્રી જાતિમાં અધિક કપટ હોય છે તેથી જ તેનાથી ચેતતા રહેવું.
૫૮ નીચક્ષુદ્ર મનવાળા હોય તે પરનું અહિત-અનિષ્ટ ચિન્તવે છે.
૫૯ ઉત્તમ સ્વભાવવાળા હોય તે વિકથા નિવારી શુદ્ધ પ્રેમ ધારે છે.
૬૦ નિ:સ્પૃહી સાધુજનો ધનથી લેભાઈ જતા નથી-ધનવંતની શેહમાં તણાઈ જતા નથી. હર્ષ–શેકથી અલિપ્ત રહી તેઓ પરહિત કરી શકે છે.
૬૧ ક્રોધ-કષાય સમો કોઈ પ્રચંડ ( અત્યંત–આકર ) અગ્નિ નથી.
૬૨ માનઅહંકાર એ મદમત હસ્તી સમાન છે. ૬૩ માયા જગતમાં જીના સત્યને નષ્ટ કરનારી વિષવેલ છે.
૬૪ સ્વયંભૂરમણ સમુદ્ર કરતાં પણ લેભ સમુદ્ર અપાર ને અગાધ છે.
૬૫ નીચ સંગથી ડરતા રહી તેના દુષ્ટ ચેપથી બચવા દૂર જ રહેવું
૨૬ ઉત્તમ સંત-સાધુને સમાગમ સદાય ઈચ્છો ને કરે. ૬૭ ઉતમ સંગતિ વેગે આપણામાં સદગુણની વૃદ્ધિ થાય.
Page #296
--------------------------------------------------------------------------
________________
લેખ સગ્રહ : ૮ :
[ ૨૮૫ ]
૬૮ પરનારીના સંગ-પ્રસ’ગ કરવાથી પેાતાની પ્રતિષ્ઠા લેાપાય. ૬૯ ચપળ આયુષ્ય ને ચપળ લક્ષ્મીના ભરાંસે! નહી કરતાં તેના સદુપયેાગ કરવા.
૭૦ નામ એનેા નાશ છેજ-કેવળ મેાક્ષ-પરમાત્મપદ જ અવિનાશી છે.
૭૧ ત્રઝુ ભુવનમાં સારભૂત એક જિનેશ્વરપ્રણીત શુદ્ધ ધર્મ જ છે.
૭૨ તન, ધન, યાવત એ સઘળા ક્ષવિનાશી ને ભય
યુક્ત છે.
૭૩ દુર્ગતિથી બચવા ઇચ્છતા હૈ। તે નારીથી સ્નેહ ન બાંધે. ૭૪ આંતરલક્ષ રહિતને અંધ સમજવા, કેમકે તે બધ માક્ષને અણુજાણુતા અધની જેમ અકાર્ય કરવા દ્વારાય છે; જેથી તે મુક્ત થઇ શકતા નથી.
૭૫ આપ્તજનાના એકાંત હિતવચનેા સાંભળવા જે દરકાર નથી કરતા તેને બહેરા સમજવા. તેના ઉદ્ધાર શી રીતે થઇ શકે ?
૭૬ અવસરઉચિત સુભાષિત જે ખેલી જાણુતા નથી તેને જ્ઞાની પુરુષા મૂંગા ગણે છે. તે સ્વકાર્ય સુધારી શકતા નથી.
૭૭ દયા–જયણા સકળ જગતની હિતકારી પ્રેમાળ માતા છે. ૭૮ ધર્મને આપણેા ખરા પાલક પિતા સમજી પ્રેમથી તેને સેવવા.
૭૯ મારીકીથી અવલેાકન કરતાં માહ સમાન માટે શત્રુ બીજો કોઇ જણાતા નથી.
Page #297
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬ ]
શ્રી કરવિજયજી ૮૦ સુખમાં સહ સગાં-મિત્રો થવા આવે છે, દુઃખ સમયે ખરી સહાય કરનાર, તેમાંથી ઉદ્ધાર કરી સન્માર્ગમાં સ્થાપનારને જ સાચો મિત્ર જાણે.
૮૧ પાપકર્યોથી ડરીઅળગા રહી પૂન્ય કાર્યમાં પ્રવર્તે તે પંડિત.
૮૨ જે નિર્દયભાવે હિંસા કરે-કરાવે–અનુમોદે તેને મહમૂહ જાણે.
૮૩ જગતમાં જેને કોઈ જાતની કામના-ઈચ્છા-વાંછા રહી નથી એવા પૂર્ણ સંતોષી સંત સાધુજનોને જ ખરા સુખી સમજો.
૮૪ જેને લેભ-તૃષ્ણાને કંઈ પાર નથી તેને ભારે દુઃખી લેખ.
૮૫ જેમણે કામને તેણે જગ જીતે ભય રહિત થયે.
૮૬ જગતના જીવને મોટામાં મોટે ભય મરણનો લાગે છે, તેમને સહને અહિંસકભાવે અભય આપવાથી પિતે અભય થવાય છે.
૮૭ લાંબો પંથ કરવાથી બહુ વસમું લાગી જાય છે ને વખતે નિત્યકર્મ અટકી પડે છે, તેથી જ લાંબી નજરથી નીતિશાસ્ત્રકાર કહે છે કે “ચાર ચાર ગાઉ ચાલતાં, લાંબે પંથ કપાય.” પણ અધીરા થઈ અતિ ઉતાવળ કરી લાંબો પંથ કરવાથી વખતે બધું અટકી પડે છે.
૮૮ બધી વેદનામાં સુધા સંબંધી વેદનાને પ્રબળ કહી છે અને તેથી જ બાવીશ પરીસહેમાં પણ સુધાપરી સહ પહેલે કહ્યો છે.
૮૯ ઈજિયને વક્ર (અશિક્ષિત કે કુશિક્ષિત) અશ્વ
Page #298
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૨૮૭ ] જેવી લેખી તેમને જિનવચનરૂપી લગામવડે કેળવી, વશ રાખવા અને બને તેટલે તેમને દુર કરવા શાસ્ત્રકાર ફરમાવે છે.
૯૦ યથાર્થ સંયમ આત્માને કલ્પવૃક્ષની પેરે સુખશાન્તિ અપે છે.
૯૧ ખરું અનુભવજ્ઞાન ચિતામણી રત્ન જેવું અમૂલ્ય છે. અનુભવજ્ઞાન થવાથી વસ્તુગત રસાસ્વાદન-સુખ ઉપજે છે. યાવત્ એ જ્ઞાનને કેવળજ્ઞાનરૂપી સૂર્યને અરુણદય કહેલ છે. - ૨ તત્વવિદ્યા( આત્મ-અધ્યાત્મજ્ઞાન)ને શ્રેષ્ઠ કામધેનુ જેવી વખાણે છે. એથી કેત્તર(મેક્ષ)માર્ગની ચાવી હાથમાં આવી જાય છે, જેથી જન્મમરણની સર્વ જંજાળમાંથી છૂટી અક્ષય સુખ પામી શકાય છે.
૯૩ સાચી ભક્તિને ચિત્રાવેલી જેવી દુર્લભ કહી છે એથી જીવનું સકળ દુ:ખ દારિદ્ર સર્વથા ફિટે છે ને આત્મા અમર બને છે.
૯૪ સાચે સંયમ સર્વ દુઃખને ટાળી અક્ષય મેક્ષસુખને મેળવી આપે છે.
૯૫ શ્રવણશભા, નિર્મળ ગંગાજળ જેવી જિનવાણી સાંભળવાથી થાય છે.
૯૬ નયનભા, પ્રભુ સમી પ્રશાન્ત પ્રભુપડિમાને નિરખી બેધ લેવાથી થાય છે. - ૯૭ મુખની અદભુત શોભા, ગમે તેવા સંગે વચ્ચે પ્રિય, પચ્ચ ને તથ્ય વદવાથી થાય છે.
Page #299
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૮ ].
શ્રી કપૂરવિજયજી ૯૮ હાથની ખરી શોભા, સુવિવેકથી સત્પાત્રને દાન દેવાથી થાય છે.
૯ ભુજબળે (પુરુષાર્થથી) ભવજળ તરાય તેથી પુરુષાર્થશાળીની ભુજાશોભા સમજો.
૧૦૦ નિર્મળ નવપદનું સ્થિર શ્રદ્ધાથી ધ્યાન ધરતા હૃદયશેભા લેખે.
૧૦૧ પ્રભુના અમૂલ્ય ગુણરત્નને કઠે ધારી, કંઠની ભારે શોભા કરી જાણે. - ૧૦૨ સદગુરુના ચરણની રજ શિર પર ધારી, એ રીતે ભાલશોભા કરીએ.
૧૦૩ અતિભારે મોહમળને સમ્યગ્રજ્ઞાન-ક્રિયાયોગે તેડી અક્ષયપદ વરીએ.
૧૦૪ દુનિયામાં સઘળા પાપનું મૂળ લેભ સમજી સંતોષવડે તેને જીતો.
૧૦૫ સઘળા રેગ રસવિકારથી થતા જાણ રસવૃદ્ધિલંપટતા તજવી.
૧૦૬ સકળ દુ:ખનું કારણ નેહ-રાગને સમજી, તેનાથી અળગા રહે તેની બલિહારી.
૧૦૭ નિજ કાયાને અશુચિભરી જાણ તેની મમતા તજવી.
૧૦૮ માયા-મમતા વર્જિત સરલ સ્વભાવી ભદ્રક પરિણામીને પવિત્ર લેખ.
Page #300
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૮૯ ] ૧૦૯ અધ્યાત્મ વાણી આત્માને શાન્ત-શીતળ કરનાર અમૃત સમી કહી છે.
૧૧૦ કેવળ પાપને પિષનારી કુથલી( વિકથા)ને જ્ઞાનીજને વિષ સમી કહે છે.
૧૧૧ જ્યાં બેઠા કંઈ પરમાર્થ (સન્માર્ગ) પામીએ તેને જ કાયમ સંગતિ કહીએ.
૧૧૨ જે સ્થળે જવાથી અવગુણ આવે–વધે તેને જ કાયમ કુસંગતી કહીએ.
૧૧૩ દુર્જનને નેહ પતંગીયાના રંગની જેમ ચમક બતાવી ક્ષણમાં છેહ દે છે એમ જાણું તેવા દુર્જનના ક્ષણિક નેહથી અંજાઈ પિતાનું બગાડવું નહીં.
૧૧૪ સજજનને નેહ ચિળમજીઠના રંગ જેવો સદાકાળ અભંગ રહે છે અને તેમને સમાગમ કરવાથી કંઈ સદગુણને લાભ મળતો રહે છે. ઉક્ત બોલને વિસ્તારથી અર્થ સમજી હદયે ધીરતા મિથ્યાત્વ-અંધકાર નાશ પામે છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૬, પૃ. ૨૩૪ ]
Page #301
--------------------------------------------------------------------------
________________
શ્રી સમયસાર પ્રકરણ-ભાષા અનુવાદ. ( સરહસ્ય ) ગ્રંથપ્રવેશ યા પીઠિકા,
૧ ચાર વર્ગ-ધર્મ, અર્થ, કામ અને મેાક્ષમાં સર્વજ્ઞ ભગવાન મેાક્ષને જ ઉત્તમ કહે છે; કેમકે મેક્ષ સિવાયના ત્રણ વર્ગોમાં એકાન્તિક ( અક્ષય-અવિનાશી અને અબાધિત ) સુખ નિશ્ચે તેમણે જોયું નથી.
૨ દાનાદિક ધર્મ થકી સાનાની એડી સમાન પુન્ય ઉપાન કરીને સુખાભાસ( કલ્પિત સુખ )વડે માતેલા જીવા જેન સંસારમાં ભટકે છે.
૩ પૈસા મેળવવા, સાચવવા અને ખાવાથકી પ્રગટ વધખધનાદિક દુ:ખ પામતા જીવા ખરેખર નજરે પડે છે.
૪ લેશ માત્ર સુખનેા ભાસ આપી પરિણામે શૈાચ ( શેક )ઉપજાવનાર અને કામ–ભાગને કાણુ પ્રશસે ?
(વિનાદ પમાડી ) દુર્ગતિદાયક એવા
૫ તેથી અનંત ( અવધિ રહિત ) સુખપૂર્ણ, સમસ્ત દુ:ખ· પરંપરા રહિત અને જન્મ, જરા, મરણુથી મુક્ત એવા મેક્ષ( ૧ )ને જ સમયજ્ઞ ( શાસ્ત્રકારા )પ્રશસે છે.
૬ તેવા મેાક્ષ તેા સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રને સંપૂર્ણ સેવી ( આરાધી ), સકળ કર્યું-મળનેા ક્ષય કરીને મહાશયેા મેળવી શકે છે.
તે સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રથમ જ્ઞાનસ્વરૂપ કહે છે.
Page #302
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૯૧ ] સર્વજ્ઞકથિત યથાસ્થિત તત્વ(વસ્તસ્વરૂપ)ને જે અવબોધ છે તેને સમ્યગ (યથાર્થ ) જ્ઞાન કહેવામાં આવે છે.
તત્વ પદાર્થો તીર્થકર દેવોએ સાત કહેલા છે, તે આ રીતે –જીવ, અજીવ, આશ્રવ ૩ બંધ, સંવર, નિજરે અને મોક્ષ.
જીવતત્ત્વ નિરૂપણ નામા પ્રથમ અધ્યાયઃ તેમાં જીવ બે પ્રકારના છે. ૧ સિદ્ધ અને ૨ સંસારી.
૧ સુખ દુ:ખ ઉપગ લક્ષણવંત છવ. ૨ તેથી વિપરીત લક્ષણવંત અજવ. ૩ જે વડે કર્મ આવે તે શુભાશુભ કર્મ ઉપાદાન હતુક હિસા; અસત્યાદિક આશ્રવ. ૪ જીવ કર્મને અત્યંત સંબંધ તે બંધ. ૫ સમિતિ ગુપ્તિવડે આશ્રવનિરાધ તે સંવર. ૬ સ્થિતિ પરિપાકથી કે તપથકી કર્મોનું અંશાતઃ ખપવું તે નિરા. ૭ સકળ કર્મ ક્ષયથકી સ્વ આત્મામાં અવસ્થાન તે મોક્ષ. ( ટીકા ઉપરથી.)
+ કૃતકૃત્ય થયેલા અથવા અપુનર્ણાવે કાચ પદ પામેલા અથવા બાંધેલા આઠે કર્મનો સર્વથા ક્ષય જેમણે કરેલું છે તે સિદ્ધ-પરમાત્મા કહેવાય છે.
૧ ચતુવિધ શ્રમણ સંધ ઉત્પન્ન થયે છતે જે સિદ્ધ થયા તે તીર્થસિદ્ધ અને
૨ તેના અભાવે સુવિધિનાથ પ્રમુખ તીર્થકરોના આંતરે ધર્મ વ્યવચ્છેદ થયે જાતિસ્મરણ દિવડે જેમને મોક્ષમાર્ગ પ્રાપ્ત થયે તે અતીર્થસિદ્ધ.
૩ તીર્થકર પદવી પામીને સિદ્ધ થયા તે તીર્થંકરસિદ્ધ અને
૪ તે પદવી પામ્યા વગર સામાન્ય કેવળી થઈને મોક્ષપદ પામ્યા તે અતીર્થકર સિદ્ધ.
૫ ગુરુના ઉપદેશ વગર સ્વયં બંધ પામીને સિદ્ધ થયા તે સ્વયંબુદ્ધ સિદ્ધ.
Page #303
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૨ ]
શ્રી કરવિજયજી તેમાં સિદ્ધ અનંત જ્ઞાન, દર્શન, વિર્ય અને સુખ લક્ષણ એક સ્વભાવથી એક જ પ્રકારના છતાં છેલ્લા ભવરૂપ ઉપાધિભેદ(સંબંધ)થકી પંદર પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે૧ તીર્થ સિદ્ધ, ૨ અતીર્થ સિદ્ધ, ૩ તીર્થકર સિદ્ધ, ૪ અતીર્થકર સિદ્ધ, ૫ સ્વયં બુદ્ધ સિદ્ધ, ૬ પ્રત્યેકબુદ્ધ સિદ્ધ, ૭ બુધબંધિત સિદ્ધ, ૮ સ્ત્રી લિંગ સિદ્ધ, ૯ પુરુષ લિંગ સિદ્ધ, ૧૦ નપુંસક લિંગ સિદ્ધ, ૧૧ સ્વલિંગ સિદ્ધ, ૧૨ અન્યલિંગ સિદ્ધ, ૧૩ ગૃહસ્થલિંગ સિદ્ધ, ૧૪ એક સિદ્ધ અને ૧૫ અનેક સિદ્ધ.
સંસારી છે તે એકવિધ, દ્વિવિધાદિક અનેક પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-સર્વે જીવોને સામાન્ય રીતે ઉપયોગ લક્ષણ હોવાથી તે એક પ્રકારના (લેખાય. ) બે પ્રકારનાત્રસ અને સ્થાવર અથવા સંધ્યવહારિક અને અસંવ્યવહારિક. તેમાં જેઓ અનાદિકાળથી સૂક્ષમ નિગોદમાં જ રહેલા છે, કદાપિ ત્રસાદિક ભાવને પામ્યા જ નથી તે અસંવ્ય
૬ એકાદ વસ્તુ-સંથારંગાદિક દેખી, બધ પામી સિદ્ધ થયા તે પ્રત્યેકબુદ્ધિ .
૭ આચાર્યાદિકના ઉપદેશથી બેધ પામી સિદ્ધિ પામ્યા તે બુહબધિતસિદ્ધ.
૮ ઉપરોક્ત પ્રત્યેકબુદ્ધ સિવાય જે કોઈ સ્ત્રીલિંગે સિદ્ધ થયા તે સ્ત્રીસિદ્ધ.
૯ જે કોઈ પુરુષ લિગે સિદ્ધ થયા તે પુરુષલિંગ સિદ્ધ.
૧૦ તીર્થકર અને પ્રત્યેક બુદ્ધ સિવાય જે કોઈ (કૃત્રિમ) નપું. સકલિગે સિદ્ધ થયા તે નપુંસકલિંગ સિદ્ધ.
Page #304
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૯૩ ] હારિક જાણવા અને જે જીવા સૂક્ષ્મ નિગેાદમાંથી નીકળી શેષ જીવામાં ( જીવચેાનિમાં ) ઉત્પન્ન થયા તે સવ્યવહારિક. તે સંવ્યવહારિક જીવે ક્રી પણ સૂક્ષ્મ નિગેાદપણાને પામે તે સવ્યવહારિક જ કહેવાય છે. ત્રણ પ્રકારના જીવા સ્ત્રી, પુરુષ અને નપુસક્ર ભેદે કરી અથવા વિરતિ, અવિરતિ અને દેશવ રિત ભેદે કરી અથવા ભવ્ય, અભવ્ય અને જાતિભવ્ય ભેદે કરીને જાણવા. તેમાં મેાડાવડેલા સિદ્ધિગતિ પામવા ચેાગ્ય હાય તે ભવ્ય, તેથી વિપરીત હૈાય તે અભવ્ય અને જાતિકડે ભવ્ય છતાં કદાપિ સિદ્ધિ પામશે નહિ તેમને જાતિભવ્ય જાણવા. કહ્યું છે કે-‘ સામગ્રીના અભાવથી, વ્યવહારરાશિમાં નહિ પ્રવેશવાથી જે સિદ્ધિસુખ પામશે નહિ એવા ભવ્ય (જાતિભવ્ય) પણ અનંતા છે. ' નારક, દેવ, મનુષ્ય અને તિય ચગતિ ભેદથકી ચાર પ્રકારના; એક એ ત્રણ ચાર અને અને પાંચ ઇન્દ્રિયાવાળા હાવાથી પાંચ પ્રકારના; પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ ભેદની કલ્પનાથી છ પ્રકારના;
>
૧૧ રજોહરણાદિ દ્રવ્ય લિંગ આદરી જે સિદ્ધ થાય તે સ્વલિંગ સિદ્ધ અને
૧૨ અન્ય પરિવ્રાજકાદિક લિંગે જ ( સમકિત પ્રમુખ પામી, કેવળજ્ઞાન ઉપાઈ તત્કાળ ) નિર્વાણુ પામે તે અન્યલિંગ સિદ્ધ. ( કેવળજ્ઞાન પામ્યા પછી દી આયુષ્ય હાય ! તે પણુ સાધુલિંગ જ આદરે છે.) ૧૩ મરૂદેવી માતાની પેરે ગૃહસ્થ લિંગે આંતકૃત દેવળી થઈ મેાક્ષ પામ્યા તે ગૃહસ્થ લિંગ સિદ્ધ.
૧૪ એક એક સમયે એક એક મેક્ષે જાય તે એક સિદ્ધ અને ૧૫ એક સમયમાં ખેથી માંડીને ૧૦૮ પર્યન્ત મેાક્ષ જાય તે અનેકસિદ્ધ જાણવા. ( ટીકા ઉપરથી )
Page #305
--------------------------------------------------------------------------
________________
[૨૯૪ ]
શ્રી કરવિજયજી કૃષ્ણાદિ છ લેશ્યા પરિણામવાળા અને અયોગી કેવળીપણે લેશ્યા રહિત (અલેશી) એમ સાત પ્રકારના છ જાણવા.
આઠ પ્રકારના છો આ પ્રમાણે-૧ અંડજાઈંડાથી ઉત્પન્ન થયેલા (પક્ષી, ઘોળી, મચ્છ, સર્પાદિક); ૨ પિતા( જરાયુ રહિત ગર્ભથકી જમે તે હાથી, ઘેડા, શશ, સારિ. કાદિક); ૩ જરાયકા (ગર્ભવેઇનથી વિટાયેલા-મનુષ, ગો, ભેંશ પ્રમુખ); ૪ રસજા (મદિરા, છાશ પ્રમુખ રસમાં ઉત્પન્ન થતા કીડા) ૫ સંદજા (પરસેવાથી ઉત્પન્ન થતા જૂ, માંકણ પ્રમુખ), ૬ સંમૂર્ણિમા (તીડ, માખી, કીડી પ્રમુખ) ૭ ઉમેદજા (ભૂમિભેદથી ઉત્પન્ન થતા પતંગાદિક) અને ૮ ઉપપાતા (દેવશયાદિકમાં ઉત્પન્ન થતા દેવતાઓ અને નારક) અથવા દેવ, નર, તિર્યંચ અને નારકના પર્યાપ્ત અને અપયોuપણા વડે પણ જી આઠ પ્રકારના સમજવા. નવ પ્રકારના–પૃથ્વી, અ, તેઉ, વાઉ, વનસ્પતિ (સ્થાવર
* જેના વડે જેવો કમ જોડે બંધાય છે તે લેણ્યા જાણવી-કૃષ્ણ, નીલ, કાપત, તેજસ, પદ્મ અને શુકલવર્ણ (વાળા અતિ સમ પુદ્ગલ). દ્રવ્ય સહાયથકી જીવની જે અશુભ શુભ પરિણામવિશેષ થાય છે તે લેસ્થાપકનું પરિણામ જાણવું. કૃષ્ણાદિક દ્રવ્યના સંબંધથી સ્ફટિક રનની પેરે આત્માનો જે શુભાશુભ પરિણામ થાય છે તે લેસ્યા સમજવી. તે કૃષ્ણદિક દ્રવ્ય સકળ કર્મપ્રકૃતિના નિચોડરૂપ સમજવા અને તે લેડ્યા
ઓનું અધિક વરૂપ જાંબુવૃક્ષના દષ્ટાંતે જાણવું. જાંબુ માટે સમૂળ, શાખા, પ્રશાખા, ગુચ્છ, ફળ અને પહેલાં જાબુ માત્રથી સંતોષ પકડનાર તેમજ દ્રવ્યલેભથી સર્વ નગર, મનુષ્ય, પુરુષ, હથિયાર બંધ તથા લડનારાને વંસ કરનાર અને ધન માત્ર હરનારાને દષ્ટાન્તથી સુસ્પષ્ટ થવા યોગ્ય છે. (ટીકા ઉપરથી ).
Page #306
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ર૫ ] એકેન્દ્રિ) અને ૨-૩-૪-૫ ઈન્દ્રિયવાળા છો; એમાં પંચે. ન્દ્રિય જીવોના સંજ્ઞી અને અસંજ્ઞી બે ભેદ ગણતાં દશ પ્રકારના જાણવા; અગીયાર પ્રકારના–સૂકમ બાદર એકેન્દ્રિય (૨) ત્રણ વિકેન્દ્રિય (૫) જલચર, સ્થલચર, બેચર (૮) મનુબ, દેવ અને નારક (૧૧); બાર પ્રકારના જીવ-પ્રથમ દર્શાવેલા ષટુકાય જીવો પર્યાપ્તાપર્યાપ્ત ભેદે જાણવા, તેર પ્રકારના જીવોસૂક્ષમ નિગોદરૂપ એક અસંવ્યવહારિક (૧) પૃથ્વી, અપ, તેઉ, વાયુ અને નિગોદ એ પાંચે સૂમ બાદરપણે બબે ભેદે ૧૦ કુલ (૧૧) પ્રત્યેક વનસ્પતિ (૧૨) અને ત્રસ (૧૩); ચૌદ પ્રકારના જી–સૂક્ષમ અને બાદર એકેનિદ્રય (૨) ત્રણ વિકલેન્દ્રિય (૫) અસંસી અને સંજ્ઞી (૭) એ સાત પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદે, અથવા મિથ્યાણિ (૧) સાસ્વાદન (૨) મિશ્ર (૩) અવિરત સમદ્રષ્ટિ (૪) દેશવિરત (૫) પ્રમત્ત સંયત (૬) અપ્રમત્તસંયત (૭), નિવૃત્તિ બાદર સંપરાય (૮) અનિવૃત્તિ બાદર સંપરાય (૯) સૂફસંપરાય (૧૦) ઉપશાન્ત કષાય વીતરાગ છવાસ્થ (૧૧) ક્ષીણકષાય વીતરાગ છઘર્થ (૧૨) સગીકેવળી (૧૩) અને અગકેવળી (૧૪) એમ ચોદ ગુણસ્થાનકવતી જેવો ચૌદ પ્રકારના જાણવા. એવી રીતે બુદ્ધિવંતોએ સિદ્ધાન્તાનુસારે અનેક પ્રકારે જીવભેદો પ્રરૂપવા ગ્ય છે.
હવે ઉક્ત જીવેની સંક્ષેપે ભવસ્થિતિ પ્રરૂપવામાં આવે છે.
પૃથ્વીકાયની ૨૨ હજાર વર્ષની, અપકાયની ૭ હજાર વર્ષની, અગ્નિકાયની ત્રણ અહેરાત્રિની, વાયુકાયની ૩ હજાર વર્ષની અને પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષની. આ સર્વે ઉત્કૃષ્ટ સ્થિતિ બાદર પર્યાપ્તાઆશ્રી સમજવી.
Page #307
--------------------------------------------------------------------------
________________
[૨૬]
શ્રી કરવિજયજી હવે પર્યાપ્ત બેઈન્દ્રિયાદિકની ભાવસ્થિતિ કહે છે.
બેઈન્દ્રિયની બાર વર્ષની ત્રીન્દ્રિયની ૪૯ દિવસની ચઉરિન્દ્રિયની છ માસની અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જળચરની પૂર્વકોડીની, સ્થલચરની ૮૪ હજાર વર્ષની, બેચરની ૭૨ હજાર વર્ષની, સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચ જળચર, થલચર અને ખેચરની અનુક્રમે પૂર્વકોડ, ત્રણ પાપમ અને પાપમના અસંખ્યાતમાં ભાગની; ગર્ભજ મનુષ્યની ત્રણ પોપમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ જાણવી અને જઘન્ય ભવસ્થિતિ સર્વેની અંતર્મુહૂર્તની (પર્યાપ્તઆથી) જાણવી. સર્વે અપર્યાપ્ત જીવોની તે ઉત્કૃષ્ટ પણ અંતમુહર્તની સમજવી. સર્વ સૂક્ષમ નિદની તેમજ બાદર પર્યાપ્ત નિગદની પણ તેટલી જ જાણવી. દેવ, નારકીની ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની અને જઘન્ય ૧૦ હજાર વર્ષની ભવસ્થિતિ સમજવી.
અવગાહના યા દેહમાન. પ્રત્યેક વનસ્પતિ સિવાય સર્વે એકેન્દ્રિયની અવગાહના આંગળાના અસંખ્યાતમા ભાગની હોય છે અને પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક એક હજાર જોજનની હોય છે. બેઈન્દ્રિયની બાર જે જનની, ત્રીન્દ્રિયની ત્રણ કેસની, ચઉરિન્દ્રિયની ચાર કોસની, અસંજ્ઞી અને સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચની એક હજાર જેજનની અને સંજ્ઞી મનુષ્યની ત્રણ કોસની. આ સર્વ ઉત્કૃષ્ટ અવગાહના પર્યાપ્તા આશ્રી સમજવી.
પર્યાપ્તાની જઘન્ય અવગાહના અને અપર્યાપ્તાની જઘન્ય ઉત્કૃષ્ટ બંને પ્રકારની અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની જાણવી.
દેવતાની સ્વાભાવિક ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની અને
Page #308
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૯૭ ] નારકની પાંચસો ધનુષ્યની સમજવી. (જઘન્ય અવગાહના તો ઉત્પાદકાળે આગળના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમજવી.)
પૂર્વોક્ત ભવસ્થિતિ અને અવગાહના આશ્રી વિશેષ હકીકત, કાયસ્થિતિ, પ્રાણ, પતિઓ અને વેશ્યાઓ ઈત્યાદિક સંબંધી વિશેષ અધિકાર શ્રુતસાગર( વિશાળ આગ )થી જાણવા રોગ્ય છે. હવે મિથ્યાષ્ટિ પ્રમુખ ચૌદ ગુણસ્થાનકોના સ્થિતિ કાળ બતાવે છે. તેમાં મિથ્યાત્વને ત્રણ પ્રકારે સ્થિતિકાળ શાસ્ત્રકારે બતાવ્યો છે, તે આ પ્રમાણે–૧ અનાદિ અનંત, ૨ અનાદિરાન્ત અને ૩ સાદિસાન્ત તેમાં અભ પહેલાં ભાંગે, અને ભવ્ય બીજા ત્રીજા ભાગે જાણવા. અભવ્યોને મિથ્યાત્વની આદિ તેમજ એરત નથી માટે અનાદિ અનંત ભાંગે તેમને લાગુ પડે છે અને અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યને સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે મિથ્યાત્વને અંત થવાથી અનાદિ. સાન્ત (બીજો) ભાંગે, તેમજ સમતિ પામેલા જે ભવ્ય મિથ્યાત્વ પામે અને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન અર્ધ પુદગલપરાવર્ત પર્યત મિથ્યાત્વમાં રહીને ફરી સમકિત પામે તેમને આશ્રી સાદિસાત ભાંગે જાણ. સાસ્વાદન(સમક્તિ)ને છ આવળી પ્રમાણુ સ્થિતિકાળ ઉત્કૃષ્ટ જાણો. તે (સાસ્વાદન) અનંતાનુબંધી કષાયને ઉદય થયે છતે ઉપશમ સમકિતને વમતે મિથ્યાત્વ નહી પ્રાપ્ત થયેલાને હોઈ શકે છે. અવિરત સમકિતદૃષ્ટિને (ઉત્કૃષ્ટ) સ્થિતિકાળ સાધિક તેત્રીશ સાગરોપમ કહ્યો છે. દેશવિરતિ અને સગી કેવળીને સ્થિતિકાળ કંઈક ન્યૂન પૂર્વક્રોડ, અગી કેવળીને સ્થિતિકાળ અ, ઇ, ઉ, ત્રા, લુ, લક્ષણ પાંચ હસ્વ સ્વર ઉચારપ્રમાણે, મિશ્ર અને પ્રમત્તાદિક
Page #309
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૮ ]
શ્રી કપૂરવિજયજી
સાત ગુણુસ્થાનકના સ્થિતિકાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવા. ઉપર કહેલા સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી સમજવા, જઘન્યથી તે સાસ્વાદન અને પ્રમત્તાદિક છ ગુણસ્થાનકાને સ્થિતિકાળ એક સમયના જ જાણવા. અયાગી કેવળીને અજઘન્ય અને અનુષ્કૃષ્ટ સ્થિતિકાળ પૂર્વોક્ત પાંચ હસ્વ સ્વર ઉચ્ચારપ્રમાણુ જ સમજવેા, અને બાકીના છ ગુરુસ્થાનકા મિથ્યાત્વ, મિશ્ર, અવિરત, દેશવિરત ક્ષીણમેહ અને સયેાગી કેવળીને જઘન્ય સ્થિતિકાળ અંતર્મુહૂત પ્રમાણુ જાણવા.
અજીવ તત્ત્વ નિરૂપણનામા દ્વિતીય અધ્યાય.
તીર્થંકર દેવે અજીવ પાંચ પ્રકારના કહ્યા છે, તે આ રીતે— ૧ ધર્માસ્તિકાય, ૨ અધર્માસ્તિકાય, ૩ આકાશાસ્તિકાય, ૪ પુદ્ગલાસ્તિકાય અને ૫ કાળ. એ પાંચેને જીવાસ્તિકાય સાથે જોડતાં છ દ્રવ્યેા કહેવાય છે.
કાળ સિવાયના પાંચ દ્રવ્યેા ઘણા પ્રદેશવાળા હાવાથી અસ્તિકાય કહેવાય છે. પુદ્ગલ સિવાયના પાંચ દ્રવ્યેા અરૂપી છે. જીવ સિવાયના પાંચ દ્રવ્યે અચેતન, જડ અને અકર્તા છે. તે છએ દ્રવ્ય મધ્યે ગતિ-પરિણામ પામેલા જીવ અને પુદ્ગલાને ગતિસહાયક ધર્માસ્તિકાય છે. સ્થિતિપરિણામ પામેલા જીવ પુદ્ગલાને સ્થિતિસહાયક અધર્માસ્તિકાય છે. સ્થાન-અવકાશ આપનાર આકાશ છે. વૃદ્ધિ હાનિ પામનારા પુદ્ગલેા છે તે પુદ્દગલા સ્પ, રસ, ગધ, વર્ણ, શબ્દ, બંધ, ભેદ, સંસ્થાન, અંધકાર, આતપ, ઉદ્યોત, છાયા, સૂક્ષ્મતા અને સ્થૂલતારૂપ હાતા સતા કર્મ, શરીર, મન, ભાષા, શ્વાસેાશ્વાસ, સુખ, દુ:ખ અને જીવિત મરણ પ્રસંગે જીવને ઉપકારક હેતુ જાણવા.
Page #310
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૯ ] વર્તના પરિણામોદિ લક્ષણ કાળ અને જ્ઞાનદર્શન લક્ષણવાળા જીવ જાણવા.
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણ દ્રવ્યાથતાએ (દ્રવ્ય પણે ) એક એક દ્રવ્ય છે. પુદ્ગલ, કાળના સમયે અને જીવો અનંત છે. પ્રદેશાર્થતાએ ( પ્રદેશપણે) ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને એક જીવના પ્રદેશ કાકાશના પ્રદેશતુલ્ય અસંખ્યાત છે. (લોક અને અલોક) આકાશના પ્રદેશ અનંતા છે, પરમાણુ સિવાયના પુદગલ+ (કંધ)ના પ્રદેશ સંખ્યાત, અસંખ્યાત અને અનંતા હોય છે. ધમસ્તિકાય અને અધર્માસ્તિકાય આખા લેકમાં (લકાકાશપ્રમાણ ) છે. અને આકાશ લેકમાં તેમ જ અલેકમાં પણ છે.
સૂર્યચંદ્રાદિકની ગતિકિયાવડે થયેલ સમય, આવળી, મુહૂર્તાદિક કાળ મનુષ્યલેકમાં જ પ્રવર્તે છે કેમકે તેથી આગળ સૂર્ય ચંદ્રાદિક સ્થિર–નિશ્ચળ છે ). પુદ્ગલેઝ અને છ સમસ્ત કાકાશમાં
+ આ લોકમાં અનંતા પુદ્ગલેની ચાર રાશિ છે. ૧ છૂટા પરમાણુ ઓની, ૨-૩-૪ સંખ્યાત, અસંખ્યાત અને અનંતા પરમાણુવાળા કંધેની એક એક રાશિ છે. ( ટીકા ઉપરથી )
જ ઉક્ત કથનવડે વ્યવહારિક કાળાવગાહ શાસ્ત્રકારે કહેલો છે. અને ભાવ-પદાર્થોના તે તે પર્યાયનો પ્રવર્તક મુખ્ય કાળ તો લોકવ્યાપી જાણો. ( ટીકા ઉપરથી )
* પૂર્વોક્ત ચારે રાશિવાળા (૧ છૂટા છૂટા અનંત પરમાણુઓ, ૨-૩-૪ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુનિષ્પન્ન કંધે ) અનંતા પુગલે તેમજ અનંતા જીવો સંપૂર્ણ કાકાશમાં સમજવા. કાકાશના એક અસંખ્યાતમા ભાગમાં એક જીવ રહે છે. એ રીતે બે
Page #311
--------------------------------------------------------------------------
________________
[૩૦]
શ્રી કરવિજયજી વર્તે છે. પુદગલે એકાદિ (કાકાશ ) પ્રદેશને અવગાહી રહે છે; અને જે કાકાશના અસંખ્યાતમાં ભાગાદિકને અવગાહીને રહે છે. એ સર્વે ધર્માસ્તિકાયાદિક પાંચે અજીવના ભેદ ચૌદ થાય છે, તે આ રીતે-ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના ૧ દ્રવ્ય, ૨ દેશ અને ૩ પ્રદેશની કલ્પનાવડે ત્રણ ત્રણ ભેદ ગણતાં ૯ ભેદ થાય છે દેશો કાળ અને પુદ્ગલેના ૧ અંધ, ૨ દેશ, ૩ પ્રદેશ અને ૪ પરમાણુ રૂપ ચાર ભેદે છે. એ સર્વેને એકત્ર ગણતાં ૧૪ ભેદ થાય છે.
આશ્રવતત્વ નિરૂપણ નામાં ત્રીજો અધ્યાય.
શુભાશુભ કર્મ (પુન્ય પા૫) ઉપાર્જન કરવામાં નિદાન(કારણ) રૂપ આશ્રવ કહેવાય છે. તે આશ્રવ કર પ્રકારના (જ્ઞાનીઓએ ) કહ્યા છે. તે આ રીતે–પ ઇન્દ્રિ, ૪ કષાય, પ અવતો, ૩ ગ (મન, વચન તથા કાયા) અને ૨૫ ક્રિયાઓ. તેમાં ઈન્દ્રિ-સ્પર્શન, રસનાદિક, કષાય-ક્રોધાદિક; અવત-હિંસા, અસત્યાદિક જોગ-મન વચન કાયાના વ્યાપારરૂપ; ક્રિયાઓ-૧ કાયિકી, ૨ અધિકરણુકી, ૩ પ્રદ્વેષકી, ૪ ત્રણ ચાર (અસંખ્યાતમા ) ભાગમાં યાવત સર્વ લેકને વ્યાપી રહે છે, કેમકે કેવળી સમુદ્યાતના ચોથા સમયે સમસ્ત કાકાશને વ્યાપી રહે છે. (ટીકા ઉપરથી)
૧ અખંડ વસ્તુ-ધર્માસ્તિકાયાદિક. ૨ કલ્પનાવડે કલ્પેલા તેના બે ચાર વિભાગ તે દેશ.
૩ જેને બીજો વિભાગ કલ્પી શકાય નહિ એ પરમ સૂક્ષ્મ અવિભક્ત વિભાગ તે પ્રદેશ.
૪ પુદગલ-સ્કંધથકી છૂટા નહિ પડેલા પરમાણુ તે પ્રદેશ અને એ જ ટા પડી ગયેલા પરમાણુઓ કહેવાય છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૦૧ ] પારિતાપનિકી, ૫ પ્રાણાતિપાતિકી, ૬ આરંભિકી, છ પારિગ્રહિકી, ૮ માયાપ્રત્યયકી, હું મિથ્યાદનપ્રત્યયકી, ૧૦ અપ્રત્યાખ્યાનકી, ૧૧ ષ્ટિકી, ૧૨ પૃષ્ટિકી અથવા સૃષ્ટિકી, ૧૩ માતીત્યિકી ૧૪ સામતાપનિપાતિકી, ૧૫ નૈસૃષ્ટિકી, ૧૬ સ્વાહસ્તિી, ૧૭ આજ્ઞાપનિકી, ૧૮ વૈદારણિક અથવા વૈતારણિકી, ૧૯ અનાભાગપ્રત્યચિકી, ૨૦ અનવકાંક્ષપ્રત્યયિકી, ૨૧ પ્રાયેાગિકી, ૨૨ સમાદાનિકી, ૨૩ પ્રેમિકી, ૨૪ ક્રેષિકી, ૨૫ ઐોપથિકી.
* આ ૨૫ ક્રિયાને સક્ષિસાથ આ પ્રમાણે-કાયાને અજયણાએ પ્રવર્તાવતાં લાગે તે કાયિકી ૧, ખગાદિક શસ્ત્રોને વિષે મુષ્ટિ વિગેરે જોડવું તે અધિકરણિકી ૨, જીવાજીવ વિષય દ્વેષ કરવાથી પ્રાદ્ધેષિકી ૩, પુત્રકલત્રાદિકના વિચાગ દુઃખથી હ્રદયતાડન શીરસ્ફોટનાદિ કરવું, અથવા પરને પરિતાપ ઉપજાવવા તે પારિતાપનિકી ૪, સ્વર્ગાદિ નિમિત્તે પેાતાના અથવા ક્રોધ લે।ભાદિવડે પરના પ્રાણના વિયેાગ કરાવવેા તે પ્રાણાતિપાતિકી ૫, જીવાજીવ સંબંધી આરંભ કરવા તે આરંભિકી ૬, જીવાજીવ વિષય પરિગ્રહથી થાય તે પારિદ્ઘિકી છ, પરતે ઠગવાથી માયાપ્રત્યયિકી ૮, જિનવચનમાં અશ્રદ્ઘા કરવાથી મિથ્યાદર્શનપ્રત્યયિકા ૯, સયમાદિને વિદ્યાત કરનારા કષાયાદિને ન તજવાથી અપ્રત્યાખ્યાનિકી, ૧૦ જીવાજીવાદિ પદાર્થાને કુતુહળવડે જોવાથી દષ્ટિકી ૧૧, રાગદ્વેષાદિવડે જીવાજીવ સ્વરૂપ પૂછવાથી પૃષ્ટિકી અથવા રાગાદિવડે સ્રીયાદિકને સ્પ કરવાથી સૃષ્ટિકી ૧૨, જીવાજીવને આશ્રીને ક`બંધ થાય તે પ્રાતિત્યકી ૧૩, પેાતાના ગાય, અશ્વાદિકની ક્રાઇ પ્રશંસા કરે તેથી રાજી થવુ તે સામતાપનિપાતિકી ૧૪, રાજદિકના આદેશથી મનુષ્યાદિ જીવાનુ` અથવા પાષાણાદિ અથવાનું યંત્રાવડે નિસર્જન કરવુ તે નૈષ્કિી ૧૫, પેાતાને હાથે જીવાજીવને તાડના કરવાથી સ્વાહસ્તિી ૧૬, જીવાજીવને આજ્ઞા કરવાથી આજ્ઞાનિકી ૧૭, જીવાવનું વિદારણુ કરવાથી વૈદારણુિકી અથવા જીવાજીવના વિક્રયમાં પરને ઠગવાથી ચૈતારિણુકી ૧૮
Page #313
--------------------------------------------------------------------------
________________
[૩૦૨ ]
શ્રી કપૂરવિજયજી એમ સામાન્ય રીતે કર્મ આગમન નિદાનરૂપ આવો પ્રરૂપ્યા. હવે વિશેષ જ્ઞાનાવરણયાદિ કર્મ સંબંધી–આવો સંબંધી વર્ણન કરે છે. (જ્ઞાન-જ્ઞાની પ્રત્યે) પ્રષિ, અ૫લાપ* મચ્છર,+ (ભાત પાણીનો ) અંતરાય, અવિનયાદિ આશાતના અને ઉપઘાત (મારણદિ) એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આશ્રવ સમજવા. (અર્થાત્ જ્ઞાનીને પ્રષ, અપલાપાદિ કરવાથી ઉક્ત બંને કર્મ બંધાય છે.) દેવપૂજા, ગુરુભકિત, સરાગ સંજમ, દેશવિરતિ સંજમ, પાત્રદાન, દયા, ક્ષમા, બાળ (અજ્ઞાન) તપ અને અકામ નિર્જરાથી શાતાવેદનીયના કર્મ બંધાય છે, તેથી ઉક્ત દેવપૂજાદિક શાતા વેદનીયના આશ્રવ લેખાય. દુઃખ, શક, સંતાપ, આકંદન, વધ અને અફસોસ (સ્વ પર ઉભય સંબંધી) એ બધાય અશાતા વેદનીય કર્મના આશ્રવ જાણવા. અપ્રમાર્જિત પ્રદેશમાં શરીર, ઉપકરણાદિ મૂકવાથી અનાભોગપ્રત્યયિકી, ૧૯, ઈપરલોક વિરુદ્ધ કાર્યના સેવનથી અનવકાંક્ષ પ્રત્યવિકી ૨૦, મન, વચન, કાયાવડે સાવદ્ય કાર્ય કરવાથી પ્રાયોગિકી ૨૧, આઠે પ્રકારના કર્મ સમકાળે બાંધવાથી સમાદાનિકી ૨૨, માયાભનિશ્રિત અથવા રાગોત્પાદક વચન બોલવાથી પ્રેમીકી, ૨૩, ક્રોધમાનનિશ્રિત અથવા કોઈની ઉપર દ્વેષ કરવાથી પ્રેષિકી ૨૪, અકષાયી એવા ઉપશાંતમહાદિકને માત્ર બે સમયની સ્થિતિમાં કર્મ માત્ર કાયયોગ વડે જે બંધાય તે અર્યાપથિકી ૨૫. - ૪ જ્ઞાની ગુરુ વિગેરેનું નામ ગોપવવું-ઢાંકવું-પ્રકાશવું નહિં તે. - + તેમને ગુણગોરવ સહી ન શકાય છે, તેમની પૂજા-ભક્તિ થતી જોઇને મનમાં ખેદ ધરી બળવું તે. * * ક્ષુધા, તૃષા, વધ, બંધનાદિકવડે ઈછા વગર જે કર્મ નિર્જરા
Page #314
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૩ ]
કેવળી, શ્રુત, સ ંઘ, તીર્થંકર અને ધર્માં સંબધી અવર્ણવાદ ( નિંદા ) ઉન્માર્ગે દેશના અને સન્માàાપન એ દર્શન માહનીય કર્મોના આશ્રવ છે. ક્રોધાદ્રિક કષાયના ઉદયથી સંકિલષ્ટ પરિણામ થાય તે ચારિત્રમાહનીય કર્મના આશ્રવ જાણવા.
પંચેન્દ્રિય વધ, માંસાહાર અને બહુ આરંભ પરિગ્રહ એ નારકીના આયુષ્ય સંબંધી આશ્રવ જાણવા.
આર્ત્ત ધ્યાન, સશલ્યપણું અને ગૂઢચિત્તપણુ + એ તિર્યંચ આયુષ્યના આશ્રવ છે.
અલ્પ આરંભ–પરિગ્રહપણું, મૃદુતા (નરમાશ ), સરલતા અને અતિ ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ નહિ એવા મધ્ય પરિણામ એ મનુષ્ય આયુષ્યના આશ્રવ છે.
સરાગ સ ́જમ,× દેશિવરતિ સજમ, અકામ નિરાં, માળ (મિથ્યાત્ય યુક્ત ) સંતસાધુના સમાગમ અને સમ્યક્ત્વ રત્નની પ્રાપ્તિ એ દેવ આયુષ્યના આશ્રવ જાણવા.
સરલપણું, ભવભીરુપણું', સાધર્મ ક ભકિત અને ક્ષમા શુભ નામક ના આશ્રવ છે. તેથી વિપરીત–માયાવીપણું વિગેરે અશુભ નામકર્મના આશ્રવ છે. અરિહંત વાત્સલ્ય (દેવભક્તિ ) પ્રમુખ વીશ સ્થાનકા તીર્થંકરનામકર્માંના આશ્રવ છે.
* મૂળ ઉત્તર ગુણુમાં લાગેલા અતિચારાદિ દેષની આલેાચના-નિદ્રા ન કરવી તે.
+ ઉદાયી રાજાનું ખૂન કરનારની પેરે જેના મનના ગૂઢ અભિપ્રાય કળાય જ નહિ તે.
× સજ્વલન કષાયનેા જેમાં ઉદય વર્તે છે તે. (વીતરાગ સંયમ નહિ )
Page #315
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૪]
શ્રી કરવિજયજી મદ–અભિમાન રહિતપણું, વિનીતપણું-નમ્રતા અને ગુણ વંતની પ્રશંસાવડે ઉચ્ચ ગોત્ર અને એથી વિપરીત વર્તનથી નીચ શેત્ર કર્મ બંધાય છે તેથી તે તે ઉચ્ચ-નીચ ગોત્ર કર્મના આશ્રવ છે. જિનપૂજામાં અંતરાય કરો, જીવહિંસાદિકમાં તત્પર રહેવું એ અંતરાય કર્મને આશ્રવ જાણવા. પૂર્વેત પ્રતિકર્મ (એક એક કર્મ આશ્રી) પ્રતિનિયત (ચેકસ) આશ્ર સ્થિતિબંધ અને રસબંધની અપેક્ષાએ સમજવા; પ્રકૃતિબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ તે સામાન્ય રીતે પૂર્વોક્ત સર્વ કર્મના આશ્રવ હોઈ શકે છે. કેમકે સિદ્ધાન્તમાં આઠ પ્રકારને, સાત પ્રકારનો, છ પ્રકારનો અથવા એક પ્રકારને બંધ કહે છે; પરંતુ પ્રતિનિયત કર્મને બંધ કહેલો નથી. તેમાં મિશ્રગુણસ્થાનકવર્જિત મિથ્યાત્વ ગુણસ્થાનકથી માંડી અપ્રમત્ત ગુણસ્થાનક પર્યત આયુષ્ય બંધ હોય તે સમયે અષ્ટવિધ (આઠ) કર્મને બંધ અને આયુષ્ય બંધ સિવાયને સપ્તવિધ (સાત) કર્મને બંધ કહ્યો છે. મિશ્ર, નિવૃત્તિ, બાદર અને અનિવૃત્તિ બાદર એ ત્રણ ગુણસ્થાનકે સાત પ્રકારના કર્મબંધ, સૂક્ષ્મસંયરાય ગુણસ્થાનકે મેહનીયકર્મ અને આયુષ્યકમ સિવાય છ પ્રકારના કર્મબંધ, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ અને સંયેગી ગુણસ્થાનકે કેવળ એક સાતવેદનીયને જ બંધ હોવાથી એક કર્મને જ બંધ અને અગી કેવળીને કેઈપણ કર્મના બંધને અભાવ હોવાથી અબંધક કહેલા છે. હવે બંધતત્ત્વ નિરૂપણનામા ચૂથો અધ્યાય કહે છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને મન વચન કાયના ગરૂપ બંધ હેતુઓ વડે જીવને કર્મ પુદ્દગલ સંગતે
Page #316
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૦૫ ] સંબ ંધ થાય તે અંધ કહેવાય છે. તે મધ ચાર પ્રકારના છે. ૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિ'ધ, ૩ રસમધ અને ૪ પ્રદેશખ ધ તેમાં જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, માઢનીય, આયુ, નામ, ગેાત્ર અને અંતરાય કર્મના જે જ્ઞાન આચ્છાદનાદિક સ્વભાવ તે પ્રકૃતિમધ, કર્મનાં દળીયા સંબંધી કાળનિર્માણુ તે સ્થિતિબંધ; તે આવી રીતે-જ્ઞાનાવરણ, દનાવરણ, વેદનીય અને અંતરાય એ ચારે કર્મની પ્રત્યેકે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ ક્રોડાક્રોડ સાગરાપમની, માહનીય કર્મની ૭૦ ક્રોડાક્રોડ સાગરાપમની, નામ અને ગેાત્રકની ૨૦ ક્રોડાકોડ સાગરોપમની અને આયુષ્ય કર્મનો તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય સ્થિતિ વેદનીય કર્મની બાર મુહૂર્તની, નામ ગાત્રની આઠ આફ મુહૂર્તની અને બાકીનાં કર્મની અંતર્મુહૂં પ્રમાણ જધન્ય સ્થિતિ જાણવી. દેવ, મનુષ્ય અને ત્રિય ચ આયુ વને શુભાશુભ સર્વ કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અતિ સ’કલેશવડે બંધાય છે અને જધન્ય સ્થિતિ ( પરિણામની ) વિશુદ્ધિવડે બંધાય છે.
અનુભાગ, અનુભાવ, વિપાક અને રસ એ બધાય એક અવાળા પર્યાય શબ્દો છે. તે રસ-વિપાક અશુભ કર્મ-પ્રકૃતિએના લીમડાની જેવા અશુભ અને શુભ પ્રકૃતિએના શેલડીની જેવા શુભ છે. તેથી શાસ્ત્રકારક પ્રકૃતિના શુભા શુભ વિભાગ ખતાવે છે–૧ શાતાવેદનીય, ૩ દેવ મનુષ્ય અને તિય ચનાં આયુષ્ય, ૧ ઉચ્ચ ગેાત્ર તથા નામકર્મની ૩૭ પ્રકૃતિઓ-મનુષ્યગતિ અને આનુપૂર્વી (૨) દેવગતિ અને આનુ
૨૦
Page #317
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૬ ]
શ્રી કપૂરવિજયજી
પૂત્રી ( ૪ ), પંચેન્દ્રિય જાતિ ( ૫ ), ઔદારિકાદિક+ પાંચ શરીર ( ૧૦ ) પ્રથમના ત્રણ શરીરના× ત્રણ અંગોપાંગ (૧૩) પ્રથમ સંઘયણુ* ( ૧૪ ) પ્રથમ સ ંસ્થાન‡ (૧૫) શુભ વર્ણ, ગધ, રસ અને સ્પર્શ ( ૧૯ ), થુલ વિહાયેાગતિ ( ૨૦ ), અનુલઘુ (૨૧ ), પરાઘાત ( ૨૨ ), ઉચ્છ્વાસ ( ૨૩ ), આતપ ( ૨૪ ), ઉદ્યોત ( ૨૫ ), નિર્માણુ ( ૨૬), તીર્થંકર ( ૨૭ ), અને ત્રસદશકે† (૩૭) એ ૪૨ પુન્ય ( શુભ ) પ્રકૃતિએ પ્રસિદ્ધ છે. હવે ૮૨ ( અશુભ ) પાપપ્રકૃતિએ વણ્ વે છે,
પાંચ જ્ઞાનાવરણુ, નવ દર્શનાવરણ, મિશ્રમેહનીય અને સમકિતમાહનીયના બંધના અભાવ હાવાથી બાકીની ૨૬ માહનીય પ્રકૃતિ, પાંચ મતરાય એ રીતે ૪૫ પ્રકૃતિએ ચાર ઘાતિકની કહી, અને અશાતાવેદનીય, નારકીનું આયુષ્ય, નીચ ગેાત્ર અને ૩૪ નામકર્મની પ્રકૃતિ, તિર્યંચગતિ અને આનુપૂર્વી ( ૨ ), નરકગતિ અને આનુપૂર્વી ( ૪ ) એકેન્દ્રિયાદિ ચાર જાતિ ( ૮ ), પ્રથમ સિવાયનાં પાંચ સંઘયણ ( ૧૩ ),પાંચ સંસ્થાન ( ૧૮ ), અશુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ( ૨૨ ), અશ્રુભ વિહાયેાગતિ (૨૩) ઉપઘાત ( ૨૪) અને સ્થાવર
+ દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુ. × આદારિક, વૈક્રિય અને આહારકના અનુક્રમે આદારિક અંગાપાંગ, વૈક્રિય અંગેાપાંગ અને આહારક અંગે પાંગ જાણવા.
* વઋષભનારાય..
4 સમચતુરા.
। ત્રસ, ખાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ ( સૈાભાગ્ય ), સુસ્વર, આદેશ્ય અને યશ નામક.
Page #318
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૦૭ ] દશકા (૩૪) એ રીતે સર્વે મળીને ૮૨ અશુભ (પાપ) પ્રકૃતિઓ કહેવાય છે.
લીમડાનો તથા શેલડી પ્રમુખને સ્વાભાવિક રસ એક ઠાણીઓ લેખાય અને તે રસ બે ત્રણ ચાર ભાગપ્રમાણ કઢાયે છતે એક ભાગ અવશેષ રહ્યો છતે બે કાણીઓ વિગેરે કહેવાય. એ ઉપમા+ પ્રકૃતિના રસની જાણવી.
પર્વત અને ભૂમિની ફાટ, વેળુ અને જળમાંની રેખા સમાન કષાયેવડે અશુભ કર્મોને અનુક્રમે ચાર, ત્રણ, બે અને એક ઠાણુઓ રસ બંધાય છે, ત્યારે શુભ કર્મોને રસ વેળુ અને જળરેખા સમાન કષાયવડે (વિશુદ્ધ પરિણામે ) ચઉઠાશુઓ, ભૂમિફાટ સમાન કષાયવડે (મધ્યમ પરિણામે ) ત્રણ ઠાણી અને પર્વતની ફાટ સમાન કષાયવડે બેઠાણીયે બંધાય છે. એક ઠાણી શુભ રસ બંધાતું નથી૨-૩-૪ ઠાણીયો જ બંધાય છે.
ચાર સંજવલન (કષાય), પાંચ અંતરાય (દાન-લાભભોગ-ઉપભેગ-વીર્ય અંતરાય), પુરુષવેદ, મતિ-શ્રુત-અવધિમન:પર્યાવજ્ઞાનના આવરણ, ચક્ષુ-અચક્ષુ-અવધિદર્શનના આવ
સ્થાવર, સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભગ (દૌભગ્ય ), દુઃસ્વર, અનાદેય અને અપયશ નામકર્મ એ સ્થાવરદશકે જાણ.
+ સહજ રસ ( કયા વગરનો મીઠે કે કડવો ) એક ઠાણી, તેને જ કાઢતાં અર્ધો બાકી રહે તે એ ઠાણીયો, બે ભાગ બળી જાય ત્રીજો ભાગ શેષ (બાકી રહે) એ રસ ત્રણ ઠાણીયો અને ત્રણ ભાગ બળી જાય ચોથો ભાગ બાકી રહે તે ચોઠાણી જાણ.
Page #319
--------------------------------------------------------------------------
________________
[ ૩૦૮ ].
શ્રી કરવિજયજી રણરૂપ ૧૭ પ્રકૃતિઓ ૧-૨-૩-૪ સ્થાનિક રસવાળી અને બાકીની શુભ તેમજ અશુભ પ્રવૃતિઓ ૨-૩-૪ સ્થાનિક રસવાળી કહી છે.
સંકલેશ( મલિન અધ્યવસાય)વડે અશુભ પ્રકૃતિઓને તીવ્ર( આકર) રસ થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ થતાં મંદ રસ થાય છે. શુભ પ્રકૃતિએને તો અધ્યવસાયની શુદ્ધિવડે તીવ્ર રસ થાય છે અને અધ્યવસાયની મલિનતા થતાં તે રસ મંદ પડી જાય છે.
પ્રદેશબંધ તે કર્મવર્ગણાનાં દળીયા(મેળવવા)રૂપ સમજો.
આ પારાવાર સંસારમાં ભમતાં જીવ પિતાના સર્વ (કા. કાશપ્રમાણુ અસંખ્ય) પ્રદેશવડે, અભખ્યોથી અનંતગુણા (અને સિદ્ધથી અનંતમા ભાગના) કર્મવર્ગણાના સકંધ પ્રતિસમય ગ્રહણ કરે છે. ગ્રહણ કરીને તેમાંથી થોડાં દળીયાં આયુકમને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુલ્ય દળીયાં નામ અને નેત્રકમને, તેથી વિશેષાધિક અને પરસ્પર તુય દળીયાં જ્ઞાનાવરણ, દશ નાવરણ અને અંતરાય કમને, તેથી વિશેષાધિક મહનીય કર્મને અને તેથી વિશેષાધિક વેદનીય કર્મને વહેંચી આપી નિજ આત્મપ્રદેશમાં ક્ષીર–નીરની પેરે અથવા લોહ-અગ્નિની પેરે તે કર્મવર્ગણાના કંધે સાથે મળી જાય છે.
કર્માદળીયાની આ આઠ ભાગની કલ્પના અષ્ટવિધ કર્મબંધક આશ્રી સમજવી. સાત, છે અને એકવિધ બંધકને વિષે તેટલા જ ભાગની કલ્પના કરવી. પ્રકૃતિબંધ અને પ્રદેશબંધના હેતુ (મન, વચન અને કાયાના) ગ જાણવા. સ્થિતિબંધ અને રસબંધના હેતુ ક્રોધાદિક કષાયે જાણવા. તેમજ વળી
Page #320
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૦૯ ] પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત એ રીતે પણ ચાર પ્રકારને બંધ શાસ્ત્રમાં કહેલો છે. ઈતિ બંધવિચાર. હવે સંવરતત્ત્વ નિરૂપણનામા પંચમ અધ્યાય કહે છે.
આશ્રનો નિરોધ કરે તે સંવર કહ્યો છે. સમિતિ, ગુપ્તિ, પરીસહ, યતિધર્મ, ભાવનાઓ અને ચારિત્રવડે કર્મપુદ્ગલ ગ્રહણ કરવાનો નિરાધ (અટકાવ) થવાથી તે સંવર સત્તાવન પ્રકારને થાય છે. તેમાં ઈર્યાદિક સમિતિ પાંચ મન, વચન, કાયાના યેગ( વ્યાપાર )નિગ્રહરૂપ ગુપ્તિએ ત્રણ સુધાદિક પરીસહ બાવીશ; ક્ષમા પ્રમુખ યતિધર્મ દશવિધ અનિત્યાદિક ભાવનાઓ બાર અને સામાયિકાદિ ચારિત્ર પાંચ. હવે નિર્જરાતત્ત્વ નિરૂપણનામા છો અધ્યાય કહે છે.
ભેગવાઈ ગયેલા કર્મ પુદ્ગલોનું પરિશાટન થવું (ખરી જવું ) તે નિર્જરા કહેવાય છે. તે બે પ્રકારની: ૧ સકામ, ૨ અકામ ભેદે કરીને જાણવી. તેમાં અકામક નિર્જરા સર્વ જીવોને હાય, તે આ રીતે-એકેદ્રિયાદિક તિર્યંચે યથાસંભવ છેદનભેદન, શીત, તાપ, વષજળ, અગ્નિ, ક્ષુધા, તૃષા, ચાબુક અને અંકુશાદિવડે; નારકી (નરકના ) જીવે ત્રણ પ્રકારની વેદનાવડે;
એક છૂટી સોયે, સૂત્રથી બાંધેલી સે, લોઢાના બંધનથી બાંધેલી સોયો અને હથોડે ટીપી નાંખેલી યોની માફક.
૧ ઈર્યા–ગમનાગમન, ભાષા, એષણું, આદાનનિક્ષેપ અને મળોત્સર્ગ પ્રસંગે ઉપયોગ સહિત પ્રવર્તન. ૨ અસત દેગને નિગ્રહ અને સત (કુશળ ) યોગનું ઉદીરણ. ૩ સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસં૫રાય અને યથાખ્યાત. ૪ અકામ-ઈચછા વગર કષ્ટાદિ સહન કરતાં. ૫ નરકક્ષેત્રજન્ય, અન્ય ઉદીરિત અને પરમાધામીકૃત.
Page #321
--------------------------------------------------------------------------
________________
એ વાપરવશતા લાવી અ
, ઉદકવો
[ ૩૧૦ ] .
શ્રી કÉરવિજ્યજી મનુષ્ય સુધા, તૃષા, આધિ, દારિદ્રય અને બંધીખાનાદિકવડે અને દેવતાઓ પરવશતા અને કિબિષણાદિકવડે અશાતા વેદનીય કર્મને અનુભવી (ભેગવી) ખપાવે છે. તેથી તેમને અકામનિર્જરા જાણવી. સકામનિર્જરા તો અનશન, ઊણાદરી, ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપ ), રસત્યાગ, કાયકલેશ (લેચાદિકવડે દેહદમન) અને પ્રતિસંલીનતા (કાચબાની પેરે અંગોપાંગને સંકેચી રાખવા) એ છ પ્રકારના બાઢતપ તથા પ્રાયછિત્ત; વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ છ પ્રકારના અત્યંતર તપને તપતાં નિર્જરાભિલાષીને થવા પામે.
મક્ષતત્ત્વ નિરૂપણનામા સપ્તમ અધ્યાય. ( જ્ઞાનાવરણાદિ ) ચાર ઘાતકર્મના (સર્વથા) ક્ષયવડે કેવળજ્ઞાન-દર્શન પ્રાપ્તિને સમસ્ત કર્મનો ક્ષય થયે મેક્ષ રહ્યો છે. ક્ષીણકર્તાઓ ગૌરવ( ભારેપણા )ના અભાવે નીચા જતા નથી; યોગ પ્રયોગના અભાવથી તોછ જતા નથી, પરંતુ નિ:સંગતાથી મળ-લેપ વગરના તુંબડાની પેરે, ક—બંધનના છેદાવાથી એરંડના ફળની પેરે, પૂર્વ પ્રગથી ધનુષ્યમાંથી છુટેલા બાણની પેરે તથા ગતિ પરિણામથી ધૂમાડાની પેરે ઊંચા (ઊર્ધ્વગતિએ ) જ જાય છે અને લોક( આકાશ)ના અંતે રહે છે. ધર્માસ્તિકાયના અભાવથી આગળ (અલકમાં) ગતિ (ગમન) થવા પામે નહિ. (તેથી) ત્યાં જ (લેકના અગ્રભાગે જ) રહ્યા છતા શાશ્વત-નિરુપમ–સ્વાભાવિક સુખને અનુભવે છે. સુર, અસુર અને મનુષ્ય સંબંધી સર્વ કાળનાં એકઠાં કરેલાં
૧ છછું, અડ્ડમાદિ. ર જરૂર કરતાં ઓછો આહાર કરવો તે. ૩ પાપઆલેચના (આયણ). ૪ દેહાદિક મમત્વયાગ.
Page #322
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૧૧] સુખ સિદ્ધ ભગવાનના સુખના અનંતમા ભાગે આવતાં નથી. (સિદ્ધ ભગવાનનું સુખ અનંત છે-વચન અનેચર છે.) સતપદપ્રરૂપણાદિક નવ અનુગદ્વારેવડે તે સિદ્ધોની વ્યાખ્યા કરવી. સમ્યમ્ જ્ઞાન દર્શન પ્રરૂપણનામા અષ્ટમ અધ્યાય.
બંધતત્વમાં સમાવેશિત કરેલાં પુન્ય અને પાપને જુદાં ગણીએ તો ઉક્ત સાત તને બદલે નવ તો પણ કહેવાય છે. સંક્ષેપે કે વિસ્તારે તે તને અવબોધ થવો તે સમ્યગૂજ્ઞાન કહેવાય છે. તે જ્ઞાન આભિનિબંધિક (મતિ), શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળ ભેદે કરીને પાંચ પ્રકારનું જાણવું. તે સર્વ તત્ત્વોની શ્રદ્ધા–પ્રતીતિ તે સમ્યગ્દર્શન-સમ્યગુજ્ઞાનની ઉત્પત્તિના કારણરૂપ છે. તે સમ્યગદર્શન કેઈક જીવને ગુરુઉપદેશાદિક વગર જ કર્મના ઉપશમાદિકવડે સ્વભાવે જ ઉપજે છે અને કોઈક જીવને કર્મ ઉપશમાદિ સભાવે ગુરુ-ઉપદેશ અથવા જિનપ્રતિમાદર્શનાદિ બાહ્ય આલંબનની પ્રાપ્તિવડે ઉપજે છે. તે સમ્યગદર્શનના ત્રણ ભેદ કહ્યા છે–૧ ઔપશમિક, ૨ ક્ષાપશમિક અને ૩ ક્ષાયિક. તેમાં પથમિક સમકિત, ઉપશમશ્રેણીએ ચઢતાં અનંતાનુબંધી કષાયે અને સમતિમોહની, મિશ્રમેહની તથા મિથ્યાત્વમેહની એ ત્રણ દર્શનમોહનીય ઉપશાન્ત થયે છતે ઉપજે છે. અથવા જે અનાદિ મિથ્યાષ્ટિ જીવ અધ્યવસાયવિશેષરૂપ યથાપ્રવૃત્તિકરણ વડે આયુવર્જિત શેષ સાતે કર્મની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન એક કેડાર્કોડ સાગરોપમ પ્રમાણ કરીને, અપૂર્વકરણ વડે દુર્ભેદ્ય રાગાદિજનિત ગ્રંથીને ભેદી નાંખી, અનિવૃત્તિકરણ વડે અંતમુહૂર્ત કાળપ્રમાણુ–જેમાં મિથ્યાત્વ મેહનીયનાં દળીયા વેદવાના
Page #323
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૨ ]
શ્રી કરવિજયજી નથી એવું અંતઃકરણ કરે, તે કયે છતે મિથ્યાત્વ મોહનીયની બે સ્થિતિ થાય–પહેલી અંતર્મુહૂર્ત પ્રમાણ વેદાની સ્થિતિ અને બીજી અંતરકરણથી ઉપરલી બાકીની સ્થિતિ. અંતમુહૂર્ત પ્રમાણ કાળે કરી પ્રથમ સ્થિતિ વેદાઈ રહે છતે અંતરકરણના પહેલા સમયે જ મિથ્યાત્વ મેહનીયના દળીયાના ઉદયને અભાવ હોવાથી તે જીવને ઔપશમિક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેમજ જે સમકિતથી વી-પડો મિથ્યાત્વ પામેલે સાદિ મિથ્યાદષ્ટિ જીવ સમતિમોહન અને મિશ્રમેહની બંને પુજેને મિથ્યાત્વમાં ક્ષેપડ્યા પછી પાછો શુભ પરિણામવંત બને છે તે શુભાશય જીવ પણ ઉક્ત સમક્તિને પામી શકે છે.
એ રીતે ઔષધ વિશેષ સમાન પ્રાપ્ત થયેલા ઉપશમ સમ્યકત્વવડે મદન કેદ્રવ સમાન મિથ્યાત્વ મોહનીય ધાતું છતું ત્રણ પ્રકારનું થાય છે—૧ શુદ્ધ, ૨ અર્ધવિશુદ્ધ અને ૩ અવિશુદ્ધ. ઉક્ત શુદ્ધાદિક પુજે અનુક્રમે તવશ્રદ્ધાન, ઉદાસીનતા અને વિપરીત શ્રદ્ધા ઉપજાવવાથી ૧ સમ્યકત્વ, ૨ મિશ્ર અને ૩ મિથ્યાત્વરૂપ કહેવાય છે. જ્યારે શુદ્ધ પુજને ઉદય થાય ત્યારે ક્ષાપશમિક સમકિત કહેવાય છે, કેમકે તેમાં ઉદયાગત મિથ્યાત્વને (સમકિત મોહનરૂપે વિપાકોદયવડે વેદીને) ક્ષય કરાય છે અને જે સત્તાગત (મિથ્યાત્વ) છે તેને ઉપશાન્ત કરાય છે. ક્ષાપશમિક સમિતિમાં મિથ્યાત્વનો વિપાકથી અનુભવ ન હોય, પ્રદેશથી ઉદય તે હોય; જ્યારે ઉપશમાં સમકિતમાં કોઈ પણ રીતે મિથ્યાત્વને ઉદય ન જ હોય. ક્ષાયક સમકિત તો અનંતાનુબંધી કષાયની ચેકડી અને દર્શનમોહનીય ત્રિકનો ક્ષય થયે છતે જ પ્રગટે છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૧૩ ] ક્ષાયિક સમકિતની પ્રથમ પ્રાપ્તિ કરનારા સંખ્યાતા વર્ષના આઉખાવાળા મનુષ્ય જ જાણવા; અને એ ત્રણે પ્રકારનાં સમકિત વૈમાનિક દેવમાં, પ્રથમની ત્રણ નરકમાં સંખ્યાતઅસંખ્યાત વર્ષાયુ મનુષ્યોમાં અને અસંખ્યાત વર્ષાયુ તિર્ય. ચમાં હોઈ શકે છે. બાકીના દેવોમાં, નારકોમાં અને સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિ તિયામાં પથમિક અને ક્ષાયાપશમિક એ બે સમકિત હોઈ શકે છે. એક, બે, ત્રણ અને ચાર ઈન્દ્રિયવાળાને તેમજ અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ઉક્ત ત્રણે સમકિતમાંથી એક પણ પ્રકારનું સમકિત લાભતું નથી. એ રીતે સમ્યગુજ્ઞાનદશનપ્રરૂપણ નામા સમયસારને આઠમે અધ્યાય થયો. સમ્યક ચારિત્રપ્રરૂપણ નામનો નવમે અધ્યાય
સદોષ વ્યાપારથી વિરમવું તેને સમ્યક્યારિત્ર કહ્યું છે. ૧ સર્વથી અને ૨ દેશથી એમ તે બે પ્રકારનું છે. તેમાં સર્વથી ભરત, અરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં પાંચ મહાવ્રતરૂપ છે, અને મધ્યના ૨૨ તીર્થકરોના તેમજ મહાવિદેહ ક્ષેત્રવત તીર્થકરોના શાસનમાં પરિગ્રહનો ત્યાગ કર્યો છતે મૈથુનને ત્યાગ થઈ ચક એ બુદ્ધિથી ચાર મહાવ્રતરૂપ છે. તે ચારિત્ર-ધર્મની, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ માતારૂપ છે કેમકે એ “પ્રવચન માતા” થકી ચારિત્રધર્મની ઉત્પત્તિ, પાલન અને વિશુદ્ધિ થવા પામે છે. ૧ સામાયિક, ૨ છેદોપસ્થાપનીય, ૩ પરિહારવિશુદ્ધિ, ૪ સૂમસં૫રાય અને ૫ ચથાખ્યાત એ પાંચ પ્રકારના ચારિત્ર જાણવા. બીજા અને ત્રીજા પ્રકારના ચારિત્ર ભરત, એરવત ક્ષેત્રમાં પહેલા છેલ્લા
Page #325
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૪ ]
શ્રી કપૂરવિજયજી તીર્થકરોના શાસનમાં જ હોય છે. (બાકીના તીર્થકરોના શાસનમાં એ બે ચારિત્ર હતાં નથી, તે સિવાયનાં ચારિત્ર હોય છે ત્યારે પહેલા છેલ્લા તીર્થકરોના શાસનમાં સર્વે ચારિત્ર હોય છે). આ સર્વવિરતિ ચારિત્ર ગૃહત્યાગી સાધુજનને હોય છે. તે પાળવામાં અસમર્થ ગૃહસ્થને દેશવિરતિ ચારિત્ર હોય છે. તેને માટે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત, સર્વ મળીને બાર વ્રત કહ્યા છે. ૧ બે કરણ, ત્રણ
ગ, ૨ બે કરણ, બે જોગ, ૩ બે કરણ, એક જગ, ૪ એક કરણ, ત્રણ જગ, ૫ એક કરણ, બે જગ અને ૬ એક કરણ, એક જોગ એમ શ્રાવકને એક એક વ્રતને અંગીકાર કરવાની અપેક્ષાએ છ છ ભાંગા થાય છે. બે ત્રણ આદિ વ્રત અંગીકાર કરતાં દ્ધિક ત્રિક આદિ સંગે આશ્રી અપર અપર વ્રત સંબંધી છ છ ભાંગાના સંધવડે યત્તર છ ગુણા થાય છે. (એક એક વ્રતમાં બ્રિકસંગે છત્રીશ છત્રીશ ભાંગા થાય છે.આ પ્રમાણેની ભંગસંખ્યા અને તે કેવી રીતે થાય છે તેની સવિસ્તર હકીકત આ પ્રકરણની ટીકા, શ્રાવકવ્રતભંગ પ્રકરણ, ધર્મસંગ્રહાદિથી જાણવી. અહીં વિસ્તાર વધવાના કારણથી અને સામાન્ય બુદ્ધિવાળા વાંચનારને લેખ મુશ્કેલ લાગે તે થઈ જવાના કારણથી લખેલ નથી.
પોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કોટાકોટી સાગરોપમપ્રમાણ સાત કમની સ્થિતિ થાય ત્યારે જીવ સમકિત પામે છે, તે સ્થિતિમાંથી પાપમપૃથકત્વ જેટલી સ્થિતિ ઘટે ત્યારે જીવ દેશવિરતિ પણે પામે છે અને તેમાંથી પણ સંખ્યાતા સાગરેપમ જેટલી સ્થિતિ ક્ષય થાય ત્યારે જીવ સર્વવિરતિપણે પામે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૧૫ ]
દશમા અધ્યાય.
મરકત રત્ન અને પદ્મરાગ રત્નાદિક લેાકપ્રસિદ્ધ રત્ના કરતાં વિશિષ્ટ ગુણવાળા સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણ રત્ના
કહેવાય છે.
ફળ
પરસ્પર સાપેક્ષતાએ એ ત્રણ રત્નાનું માક્ષલક્ષણ કહ્યું છે, પણ એક બીજાની નિરપેક્ષતાએ તેવુ ફળ કહ્યુ નથી. ( તદાશ્રયી દૃષ્ટાંત કહે છે. ) જ્ઞાન ચારિત્ર યુક્ત છતાં દર્શનસમકિત રહિત,અગારમક અલભ્ય હતા એમ સંભળાય છે, અને જ્ઞાન દર્શન યુક્ત છતાં પણ ચારિત્ર રહિત કૃષ્ણ, શ્રેણિક તથા સત્યકી (વિદ્યાધર) પ્રમુખ અધોગતિને પામ્યા છે, તેથી એ ત્રણે રત્ના સાથે જ રહ્યા છતાં શેલા પામે છે. આગમસિદ્ધાન્તમાં કહ્યું છે કે--‘ કરણી વગરનું એકલું જ્ઞાન નકામું છે. તેમજ જ્ઞાન વગરની ક્રિયા પણુ નકામી છે. ( અગ્નિથી અચવા ઇચ્છતાં છતાં ) આંખે દેખતા પાંગળા અને દોટ મારી જનારા આંધળે! એ મને મળી મૂા.
"
જ્ઞાન અને ક્રિયા ઉભયના મેળાપથી કાર્યસિદ્ધિ થઇ શકે છે. એક ચક્રવડે રથ ચાલી શકતા જ નથી. આંધળા અને પાંગળા વનમાં એકઠાં મળી એક બીજાની સહાયથી ખેંચી ક્ષેમકુશળ નગરમાં પેસી શકયા.
3
આ રત્નત્રયીની ઉત્કૃષ્ટપણે આરાધના કરનારા મહાનુભાવા તે જ ભવે, મધ્યમ રીતે આરાધના કરનારા ત્રણ ભવે અને જઘન્યપણે આરાધના કરનારા આઠે ભવે સીઝે, મુઝે, કર્મમુક્ત થાય, પરિનિર્વાણુ પામે યાવત્ સર્વ દુ:ખાના અંત કરે. ( પરંતુ ) તેની વિરાધના કરનારા રત્નત્રયીને વિરાધી ચાર ગતિરૂપ સંસાર અટવીમાં જ રખડે, તે માટે અનંત ( અન્યા
Page #327
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૯ ]
શ્રી કરવિજયજી બાધ-મોક્ષ) સુખના અભિલાષી-આકાંક્ષાવાળા મહાનુભાવોએ આ રત્નત્રયીની આરાધના કરવાને જ (ખાસ) ઉદ્યમ કર. એ જ સાચો અર્થ–પરમાર્થ છે.
ઉપસંહાર, શ્રી તીર્થકર મહારાજના પ્રવચનમાં જે કુશળતા તે જ્ઞાન કહેવાય છે, અને તેમાં જ જે અતિ નિર્મળ રૂચિ તે શ્રદ્ધાસમકિત કહેવાય છે, તેમજ સદેષ( પાપ )વ્યાપારથી જે વિરમવું તે ચારિત્ર કહેવાય છે. હે ભવ્યજનો ! મોક્ષફળદાયક આ રત્નત્રયીને તમે સહુ ગ્રહણ કરો!
સ્વપરઉપકારને માટે સંગ્રહિત કરેલ આ સમાચાર( પ્રવચનરહસ્ય)ને જે મહાશય જાણે-સહે (માને છે અને પાળે તેને યથાર્થ આદર કરે તે મહાનુભાવને મોક્ષપ્રાપ્તિ સુલભ જાણવી.
મેરુ અને ચંદ્રની જેમ લોકોને હિતકારી (સમૃદ્ધિ અને શીતળતા આપનારા), અને દેવતાઓને ઉલ્લાસ તથા ઉન્નતિ. દાયક પર્વ-કમળની જેવી કાતિવાળા શ્રી જિનેશ્વર પ્રભુનાં ચરણ સદાય ( ભવ્યજનને ) મોક્ષસુખ અ! વ્યંગમાં ગ્રંથકારે દેવચંદ્ર (દેવાનંદ–સ્વશિષ્યની ઉન્નતિ કરનાર) એવું સ્વનામ પણ પ્રદર્શિત કર્યું. છેલ્લી ગાથામાં અંતિમ મંગલાચરણરૂપે ગ્રંથકારે બહુ સારું રહસ્ય બતાવ્યું છે તે વિસ્તારરૂચિ જનેએ ટીકા ઉપરથી અવધારવું. શિવમસ્તુ સર્વજ્ઞાતા
એ રીતે આરાધના વિરાધનાફળનિરૂપણ નામ સમયસારને દશમો અધ્યાય પૂર્ણ થયે અને સમયસાર ગ્રંથ પણ પૂર્ણ થયે.
આ ગ્રંથ શ્રી દેવાનંદસૂરિએ માગધી ગદ્યબંધ રચેલે છે. તેના પર તેમણે પોતે જ સંસ્કૃત ટીકા રચી છે. (સંવત ૧૪૬૯)
[ જે. ધ. પ્ર. પુ. ૩૨, પૃ. ૧૧, ૩૪૪, ૩૭૭]
Page #328
--------------------------------------------------------------------------
________________
- ૦૦૦૦૦
૨૦૦૫
તeઈ
૭
લેખસંગ્રહ” માટેના વિવિધ
અભિપ્રાયો.
સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૪. પ્રકાશક શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિમુંબઈ કિં. ૦-૫-૦. કપડાનું પંકું:૦-૬-૦.
અગાઉના ભાગોની માફક આ સંગ્રહમાં પણ મુનિશ્રીના હસ્તે જુદા જુદા સમયે આત્માનંદ પ્રકાશ માસિકમાં ભિન્ન ભિન્ન વિષયે પરત્વે લખાયેલા સો લેખોનો સમાવેશ કરવામાં આવેલ છે. એ ઉપરાંત ભીખાભાઈ શાહની પ્રસ્તાવના અને પંડિત લાલનના ઉદઘાત પણ છે. આમાથી જી માટે દરેક સંગ્રહ મનનીય છે. કિંમત પણ સસ્તી છે.
“ જેનયુગ” ૮-૧-૧૯૪૧]
લેખસંગ્રહ ભાગ ચેથા અને પાંચમે. પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ, ગોપાલ ભુવન,
Page #329
--------------------------------------------------------------------------
________________
[ ૩૧૮ ]
શ્રી કપૂરવિજયજી
ગ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. કિ દરેક ભાગના પાંચ આના.
જૈન શ્વેતાંબર મૂર્ત્તિપૂજક તપગચ્છમાં પ્રસિદ્ધિ પામેલા સન્મિત્ર સગુણાનુરાગી મુનિમહારાજ શ્રી કપૂરવિજયજીના લખેલા લેખાના સંગ્રહના ચેાથેા ભાગ ૩૨૭ પૃષ્ઠો ઉપર સુંદર છાપણીથી છપાઈને પ્રગટ થયા છે. ઉપાઘ્ધાત વીરનઢી શ્રી ફત્તેહુચ'દ કપૂરચંદ લાલન ઊર્ફે જૈન સમાજપ્રસિદ્ધ પંડિત વાલને લખ્યા છે, જે ખાસ મનન કરવા ચેાગ્ય છે. આ સંગ્રહમાં કુલે નવાણું જુદી જુદી બાબતેાના સમાવેશ કરેલા છે. પૃષ્ઠ પર ઉપર ‘ આગમના સાર શું છે?' એના ઉત્તરમાં કહે છે કે* આખા જૈન આગમના સાર નિર્મળ ધ્યાનયેાગ છે. પંચમહાનતાદિ ક્રિયાઓના હેતુ ધ્યાનચેાગ સાધવાના છે. ’ આના અર્થ સ્પષ્ટ છે કે આત્માને વિષે આત્માનું ધ્યાન કરવું.
*
પાંચમા ભાગમાં પૃષ્ઠ ૮૧ ઉપર · સુપાત્ર લક્ષણ ’ આપેલાં છે. એમાં સ્પષ્ટ કર્યું છે કે ‘જેએ સ સંગ રહિત છતાં સદાચારના સંગવાળા છે એવા ચેાગીજના જ સદા સુપાત્રરૂપ છે. આાથી સ્પષ્ટ થાય છે કે જિનશાસનને વિષે શુદ્ધ સાધુઓને જ સુપાત્ર ગણેલા છે. પૃષ્ઠ ૨૩૯ ઉપર છેલ્લા પારામાં કહે છે કે પરિગ્રહ અનંનું મૂળ છે. પરિગ્રહવશે મમતાવડે જીવ ભારે દુઃખ વેઠે છે. ' એકદર આ લેખસંગ્રહેા ઘણા જ ઉત્તમ છે, સર્વ જૈનભાઇઓએ ખાસ કરીને મનન કરવા ચેાગ્ય છે. જેનેાના દરેક ઘરમાં આ સગ્રહા હૈાય તે ખાસ ઇચ્છવા ચેાગ્ય છે. આ સંગ્રહેા વાંચીને પેાતાના આત્માને ઓળખવાના પ્રયત્ન
Page #330
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૧૯ ]
કરનારને જ તેના ખરા લાભ મળી શકે છે. આવા શુભ પ્રયત્ન માટે સ્મારક સમિતિને ધન્યવાદ ઘટે છે.
[ “ ગુજરાતી ’’ તા. ૨૧–૯–૪૧]
શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ૫ મે. પ્રકાશકે કપૂરવિજયજી સ્મારક સમિતિ, મુંબઇ.
શ્રી જૈન આત્માનંદ પ્રકાશમાં આવેલા ૧૧૩ લેખાના સ ંગ્રહ ઘણેા જ ઉપયાગી છે. પૃષ્ઠ ૩૨૪, કિંમત કાચા પુઠાના પાંચ આના, પાકા પુઠાના છ આના.
[ “ જૈન ધર્મ પ્રકાશ
પુસ્તક ૫૭, અંક ૪]
સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ ઠ્ઠો, પ્રકાશક શ્રી કપૂરવિજયજીસ્મારક સમિતિ, મુંબઈ.
આ વિભાગમાં “ શ્રી જૈન ધર્મ પ્રકાશ ” માં છપાયેલા ઉપાધ્યાય શ્રી યશેાવિજયજીકૃત જ્ઞાનસારના ૩૨ અષ્ટક સામાન્ય અર્થ વિવેચન સહિત પ્રગટ કરવામાં આવેલ છે. ઉપાધ્યાયજીના પેાતાના કરેલ અર્થ પણ આપ્યા છે. અષ્ટકના અભિલાષી માટે આ બુક ખાસ ગ્રહણ કરવા લાયક છે. કિંમત બુકના પ્રમાણમાં ઓછી રાખી છે. કાચા પુઠાના અગિયાર આનાને પાકા પુઠાના માર આના. પૃષ્ઠ ૫૮૦.
[ શ્રી જૈન ધમ પ્રકાશ, પુ. ૫૮, અંક ૭ ]
Page #331
--------------------------------------------------------------------------
________________
[૩૨૦ ]
શ્રી કપૂરવિજયજી લેખસંગ્રહ ભાગ સાતમે સ્વ. સગુણાનુરાગી શ્રી કરવિજયજી મહારાજના લેખના છ ભાગ બહાર પડી ગયા તે જ આ સાતમો ભાગ છે. લેખ સામગ્રી બેધક ને રેચક છે. પ્રકાશક શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિમુંબઈ. સમિતિના મંત્રી શ્રી નરોત્તમદાસ ભગવાનદાસને આ દિશામાં પ્રયાસ સારો છે. ક્રાઉન સોળ પેજી સાડાત્રણ સો પાનાના આ પુસ્તકની કિંમત બાર આના.
[શ્રી જૈન ધર્મ પ્રકાશ, પુ. ૬૧, અંક ૧૨ ]
લેખસંગ્રહ ભાગ સાતમે સ્વર્ગસ્થ શ્રી કપૂરવિજયજી મહારાજના લેખમાંથી ચુંટણ કરી અત્યાર સુધી જેમ છ ભાગે બહાર પાડવામાં આવ્યા છે તેમ આ સાતમે ભાગ પણ પ્રકાશન પામે છે. આ ભાગમાં લેખની ચુંટણું કરી. (૧) પર્યુષણ સંબંધી, (૨) પ્રશ્નોત્તર સંબંધી, (૩) સુભાષિત સંબંધી અને (૪) ધાર્મિક સંબંધી–એમ ચાર વિભાગો પાડવામાં આવ્યા છે. કુલ ૧૧૮ લેખોને સમાવેશ કરવામાં આવ્યા છે. સદ્દગુણાનુરાગી શી કપૂરવિજયજીના આધ્યાત્મિક જીવનથી જેઓ પરિચિત છે, તેઓ તેમની પ્રસાદીરૂપ આ લેખસંગ્રહે વસાવવાનું ન ચૂકે. સમિતિના સેક્રેટરી શ્રી નરેમદાસ ભગવાનદાસને પ્રયાસ પ્રશંસાપાત્ર છે. ક્રાઉન સોળ પેજી સાઈઝ પૃષ્ઠ ૩રર. કિંમત બાર આના.
[ “જૈન” તા. ૨૫-૩-૪૫ ]
Page #332
--------------------------------------------------------------------------
_