________________
લેખ મ ગ્રહ : ૮ :
[ ૨૮૧ ] ૧૭ આશ્રવ તે શું ? નવા નવા શુભાશુભ કર્મોના આવવાના કારણ.
૧૮ સંવર તે શું ? ઉક્ત આશ્રવને અટકાવે તે સમતાદિ સાધના.
૧૯ તપ કોને કહે જેથી કમ નિર્જરા થાય અને આત્મા ઉજવળ થાય તે.
૨૦ દુઃખરૂપ બંધન કર્યું ? પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ રૂપ ચાર ભેદે બંધાતા કર્મો.
૨૧ અનુપમ મેક્ષ ક્યું ? કર્મબંધને સર્વથા અભાવ થાય તે.
૨૨ હેય-ત્યાજ્ય શું ? મોક્ષ-મમતાદિક પર પરિણતિ.
૨૩ ય શું ? સ્વપરભાવને બરાબર બંધ થાય તેવા દ્રવ્ય પદાર્થો.
૨૪ ઉપાદેય એટલે શું ? મહા સુખ-શાંતિને આપનારા આત્માના જ્ઞાનાદિ ગુણે.
૨૫ પરમ બેધ કર્યો? મિથ્યાત્વવિપર્યાય-વિપરીત વાસનાને અટકાવે છે.
૨૬ દુ:ખદાયક અધ કર મિથ્યાત્વ-મિથ્યાદર્શન ૨૭ સુવિવેક કો? આત્માનું ખરું હિત ચિંતવાય તે. ૨૮ અવિવેક કર્યો? જડ-પુદ્દગલની ચિંતા કરાય તે. ૨૯ ચતુર કેણુ? પ્રમાદ તજી પરભવનું સાધન કરી લે તે,
૩૦ મૂર્ખ કોણ ? કર્મબંધ વધે તેવા કારણે સ્વછંદપણે સેવે છે.