SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ [ ર૮૦ ] શ્રી કરવિજયજી શ્રીમાન ચિદાનંદજીપ્રણીત પ્રશ્નોત્તરમાળા (સંક્ષેપમાં) ૧ દેવ મહાદેવ કયા? રાગ દ્વેષ મહર્જિત શ્રી અરિહંત. ૨ પવિત્ર સર્વોત્તમ ધર્મ ક્યો? અહિંસા-સંયમ–તપલક્ષણ, ૩ હિત ઉપદેશક ગુરુ ક્યા? અપાર અને અગાધ ક્ષમાદિ ગુણધારક સુસાધુ. ૪ સાચું પારમાર્થિક સુખ કયું ? સ્વરૂપમતા. પરમ દુઃખ થયું ? જન્મ અને મરણ. - ૬ ખરું હિતકારક જ્ઞાન કયું? જેથી આત્માની ઓળખાણ થાય તે. ૭ પ્રબળ અજ્ઞાન કર્યું? જે ભવાભિનંદી ભવચક્રમાં ભમાવે તે. ૮ ઉત્તમ ધ્યાન કયું ? જેથી ચિત્તની એકાગ્રતા સ્થિર થાય તે. ૯ ઉત્તમ ધ્યેય કયું વિતરાગ પરમાત્મા. ૧૦ ધ્યાતા કેણ ? જીવના તત્વ અર્થના જાણ એવા મુમુક્ષુજને. ૧૧ મોટું સ્વમાન કયું? મોક્ષની યોગ્યતા સાધક ભવ્યતા. ૧૨ મિટામાં મોટું અપમાન કર્યું ? એક્ષપ્રતિબંધક અભવ્યતા. ૧૩ જીવનું લક્ષણ શું ચિત્તના જ્ઞાન-દર્શન-ચારિ. ૧૪ અજીવ-જડનું લક્ષણ શું ? ઉક્ત ચેતના રહિતપણું. ૧૫ પુણ્ય તે શું? જેથી પાવન થવાય તે પરઉપગાર. ૧૬ પાપ તે શું ? જેથી આત્મા મલિન થાય તેવી પર પીડા.
SR No.022882
Book TitleLekh Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1948
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy