________________
[૨૪]
શ્રી કરવિજયજી ૩ ઉન્નતિ પામેલાને યાદ કરો. પતિત થયેલાને ભૂલી જાઓ. ૪ પ્રસન્ન મુદ્રાને યાદ કરે ઉદાસીનતાને ભૂલી જાઓ. ૫ શાંતિન–શાંતને યાદ કરો. ઉપતાપને-ઉપતને ભૂલી જાઓ. ૬ સહૃદય-સહૃદયતાને યાદ હદયશૂન્યતા-નિષ્ફરતાને ભૂલી કરો.
જાઓ. ૭ પ્રકાશ-ઉજ્વળતાને યાદ અંધકાર-શ્યામતાને ભૂલી કરે.
જાઓ. ૮ ઉપકારીને–પ્રેમીજનોને અપકારીને-દ્વેષીને ભૂલી જાઓ.
યાદ કરો. ૯ પ્રશંસા-પ્રશંસકને યાદ નિંદા અને નિંદકને ભૂલી કરે.
જાઓ. ૧૦ ઉત્તમ વ્યવસાયને યાદ કરો. અધમ વ્યવસાયને ભૂલી જાઓ. ૧૧ આશ્વાસનદાતાને યાદ કરે. તિરસ્કારદાતાને ભૂલી જાઓ. ૧૨ સં૫-એકયતાને યાદ કરો. કુસંધ-વિરોધને ભૂલી જાઓ. ૧૩ કોઈને પણ સંતોષવાનું કેઈને પણ સંતાપવાનું ભૂલી યાદ કરો.
જાઓ. ૧૪ અધિકાધિક ઉત્તમને યાદ અધિકાધિક અધમને ભૂલી
કરે.
જાઓ.
૧૫ સન્નીતિને યાદ કરો. અનીતિને-દુનતિને ભૂલી જાઓ. ૧૬ આનંદી શુભ પ્રસંગને શેક-દુઃખને ભૂલી જાઓ.
યાદ કરો ૧૭ પ્રેમ અને પ્રેમી જનને યાદ છેષ અને તિરસ્કારને ભૂલી
જાઓ. ૧૮ સરલતાને આદર. વક્રતાને-શઠતાને તજી દે. ૧૯ દયા–અહિંસાને આદર. હિંસા-નિર્દયતાને તજી દે.
કરો.