Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 301
________________ શ્રી સમયસાર પ્રકરણ-ભાષા અનુવાદ. ( સરહસ્ય ) ગ્રંથપ્રવેશ યા પીઠિકા, ૧ ચાર વર્ગ-ધર્મ, અર્થ, કામ અને મેાક્ષમાં સર્વજ્ઞ ભગવાન મેાક્ષને જ ઉત્તમ કહે છે; કેમકે મેક્ષ સિવાયના ત્રણ વર્ગોમાં એકાન્તિક ( અક્ષય-અવિનાશી અને અબાધિત ) સુખ નિશ્ચે તેમણે જોયું નથી. ૨ દાનાદિક ધર્મ થકી સાનાની એડી સમાન પુન્ય ઉપાન કરીને સુખાભાસ( કલ્પિત સુખ )વડે માતેલા જીવા જેન સંસારમાં ભટકે છે. ૩ પૈસા મેળવવા, સાચવવા અને ખાવાથકી પ્રગટ વધખધનાદિક દુ:ખ પામતા જીવા ખરેખર નજરે પડે છે. ૪ લેશ માત્ર સુખનેા ભાસ આપી પરિણામે શૈાચ ( શેક )ઉપજાવનાર અને કામ–ભાગને કાણુ પ્રશસે ? (વિનાદ પમાડી ) દુર્ગતિદાયક એવા ૫ તેથી અનંત ( અવધિ રહિત ) સુખપૂર્ણ, સમસ્ત દુ:ખ· પરંપરા રહિત અને જન્મ, જરા, મરણુથી મુક્ત એવા મેક્ષ( ૧ )ને જ સમયજ્ઞ ( શાસ્ત્રકારા )પ્રશસે છે. ૬ તેવા મેાક્ષ તેા સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રને સંપૂર્ણ સેવી ( આરાધી ), સકળ કર્યું-મળનેા ક્ષય કરીને મહાશયેા મેળવી શકે છે. તે સમ્યગ્ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં પ્રથમ જ્ઞાનસ્વરૂપ કહે છે.

Loading...

Page Navigation
1 ... 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332