Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 276
________________ લેખ સંગ્રહ : ૮ : [ ૨૬૫ ) સમાજની ઉન્નતિ માટે સમયેાચિત કેળવણીના પ્રચાર જિનેશ્વર પ્રભુએ એકાન્ત વિધિ-નિષેધ કરેલ નથી, એટલે આ કરવું જ અને આ ન જ કરવુ એવુ આગ્રહભર્યું. કથન ભગવાને નથી કર્યું; પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ તપાસીને જે કરવું–આદરવું ઘટે કે જે તજવું-પરિહરવુ ઘટે તે તે દંભ રહિત-સરલભાવે (નિષ્કપટપણે) જ આદરવું કે તજવું એવી પરમદેવ પરમાત્માની ખાસ આજ્ઞા લક્ષ્યમાં રાખવા યેાગ્ય છે, તે તરફ દુર્લક્ષ્ય કરવું ન જ ઘટે, ઉપરીક્ત આજ્ઞાને જ્યાં સુધી શુદ્ધ સરલભાવે અનુસરવામાં સહુ ચતુર્વિધ સ ંઘ-સાધુ સાધ્વી, શ્રાવક ને શ્રાવિકાએ સાવચેતી રાખતા હતા ત્યાં સુધી પ્રભુના પવિત્ર શાસનતંત્રને યથાશક્તિ ને ચથાયેાગ્ય અનુસરનાર ચતુર્વિધ સંઘ-સમાજ સારી ઉન્નતિવાળી સ્થિતિમાં બિરાજતે હતા—તેની ખાદ્ય આંતર સ્થિતિ ઉન્નત ને અમાધિત હતી; પરંતુ જ્યારથી પ્રભુની એકાન્ત હિતકારી આજ્ઞા તરફ મહ કે સ્વાર્થ અ ંધતાદિક અનેક ઔપાધિક કારણેાથી દુર્લક્ષ થયું ને વધતું ગયું ત્યારથી જ સમાજની અવનતિ શરૂ થઇ અને તે ઉત્તરાત્તર વધતી ગઇ. શાસ્ત્રકાર ઠીક જ કહે છે કે ' પવિત્ર શાસ્ત્ર-આજ્ઞાને આગળ કરતાં વીતરાગ પ્રભુને જ આગળ કર્યા લેખાય અને વીતરાગ પ્રભુને આગળ કરીને-સન્મુખ રાખીને પ્રત્યેક કાર્ય કરે તેમને નિયમા સર્વ કાર્યની સિદ્ધિ થાય જ. એથી ઊલટી દિશાએ સ્વચ્છંદતાવશ ચાલતાં પગલે પગલે સ્ખલના થવાથી કાર્યની હાનિ જ થવા પામે. જે સઘસમાજ પ્રથમ ઉન્નતિ પદે બિરાજતા હતા તે સંધ-સમાજ સાવ અવનતિનાં ખાડામાં પડી પાયમાલ થાય છતાં તેના

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332