Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 296
________________ લેખ સગ્રહ : ૮ : [ ૨૮૫ ] ૬૮ પરનારીના સંગ-પ્રસ’ગ કરવાથી પેાતાની પ્રતિષ્ઠા લેાપાય. ૬૯ ચપળ આયુષ્ય ને ચપળ લક્ષ્મીના ભરાંસે! નહી કરતાં તેના સદુપયેાગ કરવા. ૭૦ નામ એનેા નાશ છેજ-કેવળ મેાક્ષ-પરમાત્મપદ જ અવિનાશી છે. ૭૧ ત્રઝુ ભુવનમાં સારભૂત એક જિનેશ્વરપ્રણીત શુદ્ધ ધર્મ જ છે. ૭૨ તન, ધન, યાવત એ સઘળા ક્ષવિનાશી ને ભય યુક્ત છે. ૭૩ દુર્ગતિથી બચવા ઇચ્છતા હૈ। તે નારીથી સ્નેહ ન બાંધે. ૭૪ આંતરલક્ષ રહિતને અંધ સમજવા, કેમકે તે બધ માક્ષને અણુજાણુતા અધની જેમ અકાર્ય કરવા દ્વારાય છે; જેથી તે મુક્ત થઇ શકતા નથી. ૭૫ આપ્તજનાના એકાંત હિતવચનેા સાંભળવા જે દરકાર નથી કરતા તેને બહેરા સમજવા. તેના ઉદ્ધાર શી રીતે થઇ શકે ? ૭૬ અવસરઉચિત સુભાષિત જે ખેલી જાણુતા નથી તેને જ્ઞાની પુરુષા મૂંગા ગણે છે. તે સ્વકાર્ય સુધારી શકતા નથી. ૭૭ દયા–જયણા સકળ જગતની હિતકારી પ્રેમાળ માતા છે. ૭૮ ધર્મને આપણેા ખરા પાલક પિતા સમજી પ્રેમથી તેને સેવવા. ૭૯ મારીકીથી અવલેાકન કરતાં માહ સમાન માટે શત્રુ બીજો કોઇ જણાતા નથી.

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332