Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 283
________________ [ ૨૭૨ ] શ્રી કરવિજયજી સૂત્રમાં આરાધક કહેલ છે. આજ્ઞામાં જ દયા વખાણું છે. બાકી બીજે સ્વમત પિષવામાં દયા કહી નથી. એમ જાણુને વિવેકથી વિચાર કરશે તે કુમતની ખેંચતાણ રહેશે નહીં. ૧૫ જિનરાજ ભગવંતની પ્રતિમાને સાક્ષાત જિનરાજ સમાન રાયપણું સૂત્રમાં પ્રગટ પાઠથી બતાવી છે. ભગવતી સૂત્રમાં તથા ઉવવાઈ સૂત્રમાં જિનચૈત્યનું શરણ ગ્રાના કેટલાએક દાખલા દેખાય છે. જીવાભિગમ સૂત્રમાં વિસતારથી વિજયદેવની વાત અને સૂર્યાભદેવની વાત રાયપણુંસૂત્રમાં આવે છે. એવા દાખલા સૂત્રોમાં ઠેર ઠેર દેખાય છે તેમ છતાં તેને પ્રમાણરૂપ ન માને તે તેને કુમતિના જે શકતા-ધૃષ્ટતાધારી સમજવો. ૧૬ સમકિતી દેવ જિનરાજ પ્રભુની ભાવથી ભક્તિ કરે છે. એકાવતારી (એક મનુષ્ય ભવના અંતરે મેક્ષે જનાર) ઈન્દ્રની આગળ એવા સમકિતી દેવ વિનયથી નમી, કર્તવ્ય સંબંધી પૃચ્છા કરતાં ઇંદ્ર તેઓને પ્રભુપૂજાનું ફળ મોક્ષદાયક છે તેમ જણાવે છે. ઇદ્રને પણ પ્રભુપૂજા અતિવ રુચે છે. વિદ્યાચારણ ને જંઘાચારણ મુનિવરો સ્વલબ્ધિબળે નંદીશ્વર અને રૂચકાદિક દ્વીપના શાશ્વત એની યાત્રા કરીને મનના મોહને વમે છે-દૂર કરે છે ને સમકિતને ઉજવળ કરે છે તેમજ જિનપ્રતિમાની આકૃતિવાળા કઈ મચ્છને દેખી, બીજા હળુકમ મચ્છ જાતિસ્મરણ જ્ઞાનને સમકિત પામી મિથ્યાત્વને દૂર કરી શકે છે. ૧૭ દયામાં જ ધર્મ અને ધર્મમાં જ દયાભાવ વખા છે. દયા અને ધર્મ એ અન્યાને ભેગા જ જાણવા, જુદા ન

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332