Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti
View full book text
________________
લેખ મ ગ્રહ : ૮ :
[ ૨૮૧ ] ૧૭ આશ્રવ તે શું ? નવા નવા શુભાશુભ કર્મોના આવવાના કારણ.
૧૮ સંવર તે શું ? ઉક્ત આશ્રવને અટકાવે તે સમતાદિ સાધના.
૧૯ તપ કોને કહે જેથી કમ નિર્જરા થાય અને આત્મા ઉજવળ થાય તે.
૨૦ દુઃખરૂપ બંધન કર્યું ? પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ રૂપ ચાર ભેદે બંધાતા કર્મો.
૨૧ અનુપમ મેક્ષ ક્યું ? કર્મબંધને સર્વથા અભાવ થાય તે.
૨૨ હેય-ત્યાજ્ય શું ? મોક્ષ-મમતાદિક પર પરિણતિ.
૨૩ ય શું ? સ્વપરભાવને બરાબર બંધ થાય તેવા દ્રવ્ય પદાર્થો.
૨૪ ઉપાદેય એટલે શું ? મહા સુખ-શાંતિને આપનારા આત્માના જ્ઞાનાદિ ગુણે.
૨૫ પરમ બેધ કર્યો? મિથ્યાત્વવિપર્યાય-વિપરીત વાસનાને અટકાવે છે.
૨૬ દુ:ખદાયક અધ કર મિથ્યાત્વ-મિથ્યાદર્શન ૨૭ સુવિવેક કો? આત્માનું ખરું હિત ચિંતવાય તે. ૨૮ અવિવેક કર્યો? જડ-પુદ્દગલની ચિંતા કરાય તે. ૨૯ ચતુર કેણુ? પ્રમાદ તજી પરભવનું સાધન કરી લે તે,
૩૦ મૂર્ખ કોણ ? કર્મબંધ વધે તેવા કારણે સ્વછંદપણે સેવે છે.

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332