________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧૩ ] જ હો તો તમે પોતે જ પ્રથમ અન્ય પ્રત્યે ભલું વર્તન કરી બતાવે. કહેવું સહેલું પણ કરવું કઠણ લાગે છે.
૧૪ બીજાનું પ્રતિકૂળ આચરણ તમને અનિષ્ટ લાગતું જ હોય તે તમે જાતે જ બીજા પ્રત્યે પ્રતિકૂળ આચરણ કરતાં વિરમ, અનુકૂળ આચરણ જ કરે.
૧૫ પરની નિંદા કરવી તે કનક કચોળા જેવા સ્વમુખથી પારકા મળ શું થવા જેવું છે.
૧૬ હંસ જેવા ઉત્તમ સારગ્રાહી બનવું પણ કાગ જેવા છિદ્રગ્રાહી થવું નહિં.
૧૭ તમારૂં શ્રેય ચાહતાં જ હે તો સર્વ કેઈનું હિત– શ્રેય–-કયાણ જ ચિન્તો.
૧૮ યથાશકિત પરહિત કરવા તત્પર રહેશે તો તેથી સહેજે સ્વહિત કરી શકશે.
૧૯ સુખી અને સગુણીને નિરખી પ્રમુદિત બનશે તો તમે પણ પરિણામે સુખી અને સગુણ થઈ શકશે. ચિત્તની પ્રસન્નતાવડે રૂડું જ પરિણામ આવે છે.
૨૦ નીચા, નિંદક યા નિર્દય પ્રત્યે રોષ કરવાથી લાભને બદલે હાનિ અધિક થાય છે.
૨૧ અસાધ્ય વ્યાધિની જેમ તેવાની પ્રત્યે ઉપેક્ષા (રાગ કેષ રહિત તટસ્થવૃત્તિ) જ કરવી ઉચિત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૭૦ ] કેશર આપણે શામાટે તજવું? આપણા લોકો વિદેશી કેશરને ઊંચું માનીને વાપરે છે,