________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૨૩ ]
જડતા, કૃત્રિમતા અને પરાધીનતા તથા ભ્રષ્ટતા સાથે વગર જરૂરના ખ' વધારી મૂકી નિર્ધનતા પણ આવી ગઇ છે. શુદ્ધ સ્વદેશીના આદર-સ્વીકાર સમજીને કરવાથી ઉક્ત દોષથી બચી શકાશે.
૭ નજીવી વાતમાં મુગ્ધ ભાઈ હેંના એક બીજા સાથે ભેદભાવ રાખી કલેશ કુસંપ કરી વિરાધ વધારતા રહે છે એ ભારે અક્ષમ્ય અપરાધ કરે છે.
૮ આપણામાં એક બીજાની એમ-ખામી જોવાની પડેલી ટેવ ટાળવા ભારે કાળજી રહેવી જોઇએ, સામામાં રહેલી કંઇ પણ એમ કે ખામી જ દૂર કરવા આપણે નમ્રભાવે સમજાવી છૂટવું જોઇએ, ખામેાશ ને સહનશીલતા રાખતાં આપણે સહુએ ટેવાવુ જોઇએ.
૯ ખાટી દીનતા દાખવ્યા વગર નિ:સ્વાર્થ પ્રેમથી (હેતથી ) નિર્ભયપણે આત્માપણું કરીને કામ કરતાં શીખવુ જોઇએ.
૧૦ વડોલ જનાના ઉચિત આદર-સત્કાર ભૂલવા નહીં જોઇએ,
૧૧ આપણા વિચાર, વાણી ને આચારમાં જે જે ખામીવિષમતા જણાય તે સુધારી લેવા દિનરાત લક્ષ રાખ્યા કરવું.
૧૨ પવિત્ર વિચાર વાણી, ને આચારવાળા સાધુ-સર્જના પ્રત્યે બહુમાન રાખી તેમનું અનુમેાદન કરવા સાથે બને તેટલું અનુકરણ કરવા ઉજમાળ થવુ જોઇએ, પ્રમાદ (ઉપેક્ષાભાવ ) કરવા ન જોઇએ.
૧૩ આપણું એ જ સારું'’ એવા હઠ–કદાગ્રહ નહિ કરતાં માનવુ જોઇએ. ખરા કાર્ય પ્રત્યે ખૂબ
'
6
6
સારું' એ જ આપણું આદર રાખવા જોઇએ.