________________
{ ૨૪૬ ]
છ ખરી મરદાનગી પાતાના આત્માને જ
વામાં રહેલી છે.
શ્રી કપૂરવિજયજી
શૂરવીર બનાવ
૮ પેાતામાં પાણી લાવ્યા વગર બીજાને લૂખા એધ દેવાથી શું વળે ?
૯ ગમે તે ચેાગ્ય કરણીથી અચૂક આત્મલાભ થાય તેવું જ દઢ રહેવું જોઈએ. તે વગર જનમનરંજન માત્રથી શું સરે ?
૧૦ રાગ દ્વેષ કષાય મહાર્દિક દ્વેષાની હાનિ–આછાશ અને ક્ષમા, નમ્રતા, સરલતા, સંતાષાદિક સદ્ગુણેાની રક્ષા ને વૃદ્ધિ જેથી નિરંતર થવા પામે તે કરણી જ સાચી ને સાક લેખવવી.
૧૧ સત્યથી વિપરીત દશામાં ચાલતા રહેવાથી ગમે તેવી કષ્ટ કરણી કરતાં છતાં ખરૂં સુખ વેગળું જ રહેવાનુ એ ખાત્રીથી માનશે.
૧૨ દર્શન ( સમ્યકત્વ ), જ્ઞાન ને ચારિત્ર એ મેાક્ષને સાચા માર્ગે જાણ્યા ત્યારે જ લેખે કે ત્યારે તેને લાભ લેવા યથાશક્તિ ઉદ્યમ સેવાય.
૧૩ તેની પ્રાપ્તિ માટે જોઇએ તેટલે આત્મભેગ આપવા સ્વાર્થ ત્યાગ કરવા તૈયાર થવું, તેમાં પાછીપાની ન જ કરવી ઘટે.
૧૪ તુચ્છ લાભને જતા કરીએ તા જ ખરા લાભ સાંપડે. ૧૫ તુચ્છ વિષયસુખમાં આસક્તિ થતી તજવી જોઇએ. ૧૬ સ્વગુણની રક્ષા ને પુષ્ટિ થવા પામે તેવું સદ્દન સેવા. ૧૭ જરૂર પડતાં હિત, મિત ને પ્રિયકારી સત્ય જ વા. ૧૮ ચારી, યારી, વિશ્વાસઘાતાદિક અનીતિથી એસરી.