Book Title: Lekh Sangraha Part 08
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 263
________________ [ ૨૫૨ ] શ્રી કપૂરવિજયજી કરવા માતા મુકાબલે ઘણી ચઢિયાતી હોય છે. તેમનું શરીરબળ, મને બળ અને બુદ્ધિબળ ઉપરાંત હૃદયબળ પણ બહુ જ મજબૂત ને કાર્ય સર હાઇ શકે છે. ખારીકીથી અવલેાકન કરતા કાના પરિણામ ઉપરથી આપણી ખાત્રી જ થઇ શકી હાય તે। આવી મહત્ત્વની બાબતની ઉપેક્ષા કરવાનું હવે ન જ પાલવે. શાણી માતા સે। શિક્ષાની ગરજ સારે છે. ' ગર્ભનું રક્ષણ અને બાળકાને અચ્છી રીતે ઉછેરતાં આવડે તેમણે જ થવાના કાર્ડ રાખવા યુક્ત છે. માતા થઇને ખાળકાને સુખી, નિરોગી ને પ્રસન્નમુખા રાખતા ન આવડે તે માતા થવાને લાયક જ કયાં છે ? બાળપણમાં બાળક ઉપર સારામાં સારા સંસ્કાર પાડવા અને તેને હીરા જેવા ઉત્તમ બનાવવાનું લક્ષ્ય શાણી માતાનુ હાવુ જોઇએ; ભૂલેચૂકે કઇપણ નબળું દશ્ય તે બાળક પાસે દાખલ થવા દેવુ ન જોઈએ, કેમકે તેની નખળી અસર તેમના મન ઉપર જલદી થવા પામે છે. તેએ સર્વગુણસંપન્ન થાય તેવા ઉત્તમ સંસ્કાર પાડવા ને નબળા સ ંસ્કારથી થવા બનતી કાળજી રાખવી જોઇએ. મચા જૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૯૩ સુપુત્રીને ખરા કરિયાવરરૂપદશ હિતશિક્ષાઓ. ૧ જો વ્હેન ! શ્વસુરગૃહવાસી થઇ તારે અંદરના અગ્નિ બહાર કાઢવા નહીં. અર્થાત સાસરીયાને દોષ દીઠામાં આવે તા એની ખીજાને માઢે વાત ઉચ્ચારવી નહીં. ૨ બહારના અગ્નિ અંદર આણવા નહીં અર્થાત્ પાડાશી સાસરીયાનુ વાંકું ખેાલે તા અમુક માણસ તમારી આમ વાત કરતું હતુ એમ ઘેર આવીને કહેવું નહીં.

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332