________________
[ ૧૯૪]
શ્રી કરવિજયજી ભિક્ષા માટે ચાલ્યા જવું પણ નિર્ગથ સંયમી મુનિએ જમણવારમાં ભિક્ષાથે સદેષ જાણુને ન જવું.
૧૦. જમણવારમાં વધારે પડતું કે ધૃષ્ટ ભેજન ખાઈ-પીને બરાબર પચી ન શકવાથી ઝાડા, ઉલટી કે શૂળાદિક રોગો પણ પેદા થાય.
૧૧. વળી જ્ઞાનધ્યાનમાં વ્યાઘાત-અંતરાય પડે તેમ પણ ન કરવું.
૧૨. આમ ભગવાને જમણવારમાં ભિક્ષા જતાં અનેક દે બતાવ્યા છે તેથી ભિક્ષુએ જમણવારમાં ભિક્ષા માગવા ન જવું, પરંતુ થોડે શેડો નિર્દોષ આહાર અનેક ઘરેથી માંગીને (નિ:સ્પૃહભાવે) વાપરો.
૧૩. સારો કે નરસે પણ પ્રાસુક (અચેત) અને નિર્દોષ આહાર મળી આવે તે વખાણ્યા કે કવાડ્યા વગર-રાગદ્વેષ કર્યા વિના સમભાવે વાપર.
૧૪. પ્રાસુક ને નિર્દોષ આહાર પણ કેઈને બાધા-પીડાઅંતરાય કર્યા સિવાય મેળવી, અન્ય સાધુ-સંતને તેમાંથી લેવા પ્રાર્થના કરી અને તે સાથે જ વાપરો.
૧૫. વિષયરસાસક્તિ જ અનર્થકારી છે એમ જાણી તેમાં થતી આસક્તિ તજવી.
૧૬. વૃદ્ધ-બાળ–લાન-તપસ્વી સાધુ સંતેની યોગ્ય સેવાભક્તિ કરવા પૂરતું લક્ષ રાખવું.
૧૭. એની યોગ્ય કરશું અભિમાન રહિત કેવળ સેવાભાવે આત્મલક્ષથી કરવી.
જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૫૨]