________________
[ ૧૬૪ ]
શ્રી અરવિજયજી ચાલતા રહેવું, જેથી અમૂલ્ય શીલ-રત્નને આંચ ન લાગે. મોહથી પરવશ બનેલને એકાએક વિવાસ ન કરવો.
આત્માથી માટે બોધવચને ૧ કેવળ મહાપુરુષે જ સંસર્ગદષથી વિકાર પામતા નથી. ચંદનના વૃક્ષો સર્ષથી ઝેરી થઈ જતા નથી, પરંતુ સામાન્ય જએ તે તેનાથી જરૂર ચેતીને ચાલવું.
૨ જેમ સમુદ્ર મર્યાદા ન જ તજે તેમ સજજન પુરુષે પણ સજજનતા ન જ મૂકે.
૩ ક્ષમારૂપી ખડગને પાસે જ રાખનારને ક્રોધરૂપી દુર્જન કંઈ પણ હાનિ કરી શકતો નથી.
૪ દરેક પ્રસંગે પિતાનામાં અનુકંપાગુણને બહુ કાળજીથી સાચવી રાખવે.
૫ જે એક વિદ્યામાં સારી નિપુણતા મેળવે છે તેને બીજી વિદ્યાઓમાં તેવી નિપુણતા મેળવતા વાર લાગતી નથી. ફકત ખંત ને ધીરજભર્યો શ્રમ કર ઘટે.
૬ મનમાં કંઈક જાતના તરંગ ઊઠે તે તેમને વિવેકીએ જ્ઞાનવડે શમાવી દેવા ઘટે.
૭ પરિશ્રમજીવી થવું પણ પરની આશા ન કરવી. નિર્મુહતા બને તેટલી સેવવી.
૮ ગમે તેવા વિષમયેગે પણ શેકનિમગ્ન ન થશે, નહીં તે બુદ્ધિ, હિંમત ને ધર્મ ગુમાવશે.
૯ અનુકંપાદાનને કઈ જગ્યાએ નિષેધ કર્યો નથી. ભગવાન