________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૪૭ ]
“ દૃઢ સ’કલ્પશક્તિ '. સાચામાં સાચુ', ખરામાં બરૂ ડહાપણુ દઢ સંકલ્પ છે.
‘ જેનામાં દઢ સંકલ્પશકિત નથી તેનામાં ડહાપણ નથી. ’
‘ જ્યાં દૃઢ-નિણું યાત્મક આત્મા જોવામાં આવે છે ત્યાં માણસની આજીખાજી જગ્યા કેવી મેાકળી થઈ જાય છે અને તેને જગ્યા અને સ્વાતત્ર્ય મળે છે તે જોતાં આશ્ચય થાય છે. ’
* લેાકેામાં બળની ન્યૂનતા હાતી નથી પણ તેમનામાં સકલ્પશક્તિની ન્યૂનતા હાય છે. '
“ જીવવું' કે મરવું” એવા જેણે નિશ્ચય કર્યો છે તેને ભાગ્યેજ કેાઇ જીતે છે. આવી ઉમદા નિરાશા મુશ્કેલી સાથે નાશ પામે છે. ’
‘ ફતેહ મેળવવા માટે જે શક્તિ અને સંકલ્પ જોઇએ તે નહીં બતાવવાથી જીવનની મહાનમાં મહાન નિષ્ફળતાએ ઉત્પન્ન થાય છે. ’
ગર્દીમાં આગળ વધતા માણસ માટે જેમ લેાકેા સ્વાભાવિક રીતે જગ્યા કરી આપે છે તે જ પ્રમાણે જેના હેતુ પેાતાના કરતાં આગળ હાય છે તેને આગળ વધવા માટે માનવજાતિ જગ્યા કરી આપે છે. ”
"
6
મૂર્ખ માણુસ નિરર્થક ઇચ્છાઓમાં પ્રમાદથી પડી રહે છે. ઇચ્છાશક્તિવાળા ડાહ્યા માણુસને માર્ગ મળે છે.
>
“જે માણસને કામ કરવાની ઇચ્છા છે તેને કશું અશક્ય નથી.’