Book Title: Jain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લાભદેશેારક ૫.શ્રી વિશ્ચાસતશ્રીજી મહારાજની ho are son અનેં સિદ્ધાન્ત ર તા પાર
www
નાસાની
.
અઠવાડિક મારા વિરારા ય, શિવાય યુ માય ઘ
wwww
-તંત્રીઓ:જૅમચંદ મેઘજી ગુઢકા
(ઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાe (રાજē) સુરેશચંદ્ર કીરચંદ શેઠ (વzuv) નાચંદ પામતા ઢ (જગઢ)
વર્ષ : ૯] ૨૦૫ર શ્રાવણ વદ-૬ મગળવાર તા. ૩–૯–૯૬ [અ'ક : ૪
હતુ. પ્રકીર્ણ કે ધર્મોપદેશ
-પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, અષાઢ વદ-૩ સામવાર તા. ૧૩-૭-૧૯૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય સુખઇ-૬ (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરૂદ્ધ લખાયુ" હાય તા ત્રિવિધે, (પ્રવચન ૧૧ સુ)
ક્ષમાપના—
-૧૦
આજે આખા જગત કરતાં ભગવાનના સાધુ વધારે સુખી છે. સાધુને ખાવાપીવાદિની ચિંતા કરવી પડતી નથી. સાધુની બધી ચિંતા તમે બધા કરી છે. સાધુ પણ જો તમે જે પે તેમાં જ મઝા કરે અને પાપ કરે તે જુદી વાત બાકી સાધુને પાપ કરવાની જરૂર નથી સ`સારના સુખના જ રસિયા બનેલે સાધુ તમારા કસ્તા પણ વધારે પાપી થઈ શકે છે. તમે આરભાદિમાં જેટલુ પાપ બાંધે તેના કરતાં ય સારું સારુ ખાવા-પીવાદિ જોઇએ તેવી ઈચ્છાવાળા સાધુ તમારા કરતાં ય વધારે પાપ બાંધે,
સભા કાયદાના જાણકાર ગુના કરે તે તેને વધારે સજા થાય ને ?
ઉ॰ : હા, સાધુ અને સ'સારના સુખના, સારામાં સારી ચીજોના અથી તે તમારા કરતાય વધારે પાપી છે!
પ્ર૦ : આપનુ′ કહેલ સમજાય છે પણુ હજી આર્ચરણમાં નથી મૂકાતુ તેનું દુઃખ હોય તે.
ઉ॰ : ખરેખર જેની દશા આવી હોય તેનુ જીવન પલટાઈ જ જીવન ન પલટાય તે મને તેનુ દુઃખ છે' તેમ કહેનાર ખાટી છે.
જાય. જેનુ'
જે મણુસા સ‘સારનાં સુખના જ અથી થયા તે પાપી થયા સમજે તમને