Book Title: Jain Darshanna Vaigyanik Rahasyo
Author(s): Nandighoshvijay
Publisher: Bharatiya Prachin Sahitya Vaigyanik Rahasya Shodh Sanstha
View full book text
________________
જૈનદર્શનનાં વૈજ્ઞાનિક રહસ્યો
7
(3c / 4) +(c/ 2) , (34• 1, 2):
. Sc / 4
1+3/ 8
c / 4. 10c 11/ 8 11 થાય છે.
તેથી
1
+
આ રીતે ગમે તેટલા વેગીનો (સદિશનો) સરવાળો કરવામાં આવે તો તેનો વેગ હંમેશા c કરતાં ઓછો હોય છે, પરંતુ આ વિધાન અતિવેગવાળા પદાર્થો માટે છે. સામાન્ય વેગવાળા પદાર્થો માટે ગેલીલિયનવાદ પ્રમાણે અને સાપેક્ષવાદ પ્રમાણે પરિણામ લગભગ સરખું જ આવે છે.
ઉપર બતાવેલ સમીકરણોમાંથી ગતિમાન પદાર્થના દ્રવ્યમાનની ગણતરી કરનાર સમીકરણ સૂર્યપ્રકાશના કણો, ફોટૉનને લાગુ પડતું નથી, કારણ કે એ સમીકરણ કહે
mo
છે કે , ,.2 હવે ફોટૉન કણોની ઝડપ 3,00,000 કિમી/સેકંડ એટલે કે : જેટલી જ છે. ફોટૉન કણોનું કોઈ ચોક્કસ દ્રવ્યમાન પણ હોવું જોઈએ. આ દ્રવ્યમાન (0) શૂન્ય ન હોય પરંતુ શૂન્યથી સહેજ પણ વધારે હોય અથવા માનવામાં આવે તો n = ૦ એટલે કે ફોટૉન કણોનું દ્રવ્યમાન અનંત થઈ જશે અને તો F = ma સમીકરણ પ્રમાણે કોઈ પણ પ્રકારનું મહત્તમ બળ પણ તેનો વેગ વધારી કે ઘટાડી શકશે નહિ અને અનંત દ્રવ્યમાનના કારણે ગુરુત્વાકર્ષણ બળ પણ અનંત થઈ જવાથી તે બ્લેક હોલ્સ (black holes)થઈ જવા જોઈએ, પરંતુ આપણા રોજિંદા જીવનમાં સૂર્યપ્રકાશમાં રહેલ ફોટોન કણો કાંઈ અનંત દ્રવ્યમાન ધરાવતા હોય તેવું જણાતું નથી. તેથી વિજ્ઞાનીઓને ફોટૉન કણોનું દ્રવ્યમાન પ્રથમથી જ શૂન્ય માનવાની ફરજ પડી અને
તેથી જી. = 1, 2, 3 = 0 થશે પરંતુ જૈનદર્શનની માન્યતા પ્રમાણે તે યોગ્ય નથી.
1
-c
વળી આ સમીકરણ પ્રકાશ કરતાં વધુ ઝડપી કણોને લાગુ પડતું નથી કારણ કે જો ની કિંમત : કરતાં વધી જાય તો Pcની કિંમત કરતાં વધી જાય તેથી --- ની કિંમત ઋણ આવશે અને ઋણ સંખ્યાનું વર્ગમૂળ ક્યારેય નીકળી શકતું નથી. તેથી તે વર્ગમૂળ કાલ્પનિક હોવાથી, આવા કણોનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જણાતું નથી, એમ માનવું પડે છે. હમણાં હમણાં આવા પ્રકાશ કરતાં વધુ ઝડપી કણોના દ્રવ્યમાનની ગણતરી કરવા નવું સૂત્ર અપનાવાય છે. આ સૂત્ર ઉપરના મૂળ સૂત્ર જેવું જ છે. ફક્ત
-- ના બદલે -1 મૂકવામાં આવે છે.
એટલે કે , =
= થાય. આ સમીકરણ બતાવે છે કે પ્રકાશ કરતાં વધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org