Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८
भगवतीसूत्रे माप्तिः व्याख्यामज्ञाप्तिः, अत्र व्याख्या-शब्देन पदार्थानां कथनमुच्यते, प्रज्ञाशब्देन पदार्थकथने कारणभूतं व्याख्यातुर्ज्ञानं कथ्यते, एतयोः प्राप्तिः श्री-भगवतीसूत्रपठनेन भवतीति । अथवा व्याख्यासु-अर्थकथनेषु प्रज्ञा = तद्धेतुभूतो बोध इति व्याख्यामज्ञा, तस्या आप्तिः प्राप्तिर्भवति यस्याः सकाशात्सा व्याख्याप्रज्ञाप्तिः, तेन पदार्थप्रतिपादनात्मकव्याख्यानेषु पठयमानेषु श्रूयमाणेषु वा यादृशं सम्यम् या अभिविधिपूर्वक किया है वह व्याख्या है, और इस व्याख्याका निरूपण निर्दोष रूपसे अपने शिष्य श्री जंबूस्वामीके लिये सुधर्मा स्वामीने किया है अतः यह प्रज्ञप्ति है। इस तरह “व्याख्याप्रज्ञप्ति" इस प्रथम छाया का यह शब्दार्थ है ।।
"व्याख्याप्रज्ञासि” इस द्वितीय छायाका अर्थ इस प्रकारसे हैव्याख्या और प्रज्ञा इन दोनोंमें इन्छ समास हुआ है, इस तरह व्याख्या और प्रज्ञा ये दो शब्द स्वतन्त्र बन जाते हैं। इनमें व्याख्या शब्दका अर्थ पदार्थोंका कथन और प्रज्ञा शब्दका अर्थ पदार्थों के कथनमें कारणभूत व्याख्याताका ज्ञान है । इन दोनोंकी प्राप्ति जीवको श्री भगतीसूत्रके अध्ययनसे होती है। अथवा "व्याख्यासु प्रज्ञा” इस प्रकारसे यहां सप्तमीतत्पुरुष समास करनेसे व्याख्याप्रज्ञा"ऐसा शब्द बन जाता है। इसका अर्थ-" व्याख्याओंके करनेमें हेतुभूत ज्ञानकी प्राप्ति जिससे होती है वह व्याख्याप्रज्ञाप्ति है, ऐसा होता है । तात्पर्य कहनेका यह है कि पदार्थप्रतिपादनात्मक व्याख्यान जब पढ़नेमें या सुनने में आ रहे हों
અભિવિધિપૂર્વક કરેલું છે તે વ્યાખ્યા છે. અને શ્રી સુધર્માસ્વામીએ પિતાના શિષ્ય શ્રી અંબૂસ્વામી સમક્ષ તે વ્યાખ્યાનું નિરૂપણ નિર્દોષ રીતે કર્યું છે. તેથી तेने प्रशसि डस छ. २ ते 'व्याख्याप्रज्ञप्ति' नामनी पडसी यानी Aथ સ્પષ્ટ કરવામાં આવ્યો.
(२) 'व्याख्याप्रज्ञाप्तिः' २॥ भी सकृत छायान। म २॥ प्रभारी छવ્યાખ્યા અને પ્રજ્ઞા એ બનેમાં દ્વન્દ્રસમાસ થયે છે. આ રીતે “વ્યાખ્યા અને “પ્રજ્ઞા” એ બન્ને સ્વતંત્ર શબ્દ બની જાય છે. તેમાંના “વ્યાખ્યા શબ્દનો અર્થ કથન અને “પ્રજ્ઞા શબ્દનો અર્થ પદાર્થોના કથનમાં કારણભૂત વ્યાખ્યાતાનું જ્ઞાન છે. તે બનેની પ્રાપ્તિ શ્રી ભગવતીસૂત્રનાં અધ્યયનથી ને થાય છે. અથવા “व्याख्यासु प्रज्ञा" २ रीते सतभीतरपुरुष समास ४२१ाथी. व्यायाप्रज्ञा' शो બને છે. તેનો અર્થ – “વ્યાખ્યાઓ કરવાના હેતુભૂત જ્ઞાનની પ્રાપ્તિ જેના દ્વારા થાય છે તેને વ્યાખ્યાપ્રજ્ઞાપ્તિ કહે છે.” કહેવાનું તાત્પર્ય એ છે કે પદાર્થનું પ્રતિપાદન કરનાર વ્યાખ્યાન જ્યારે વાંચવામાં કે સાંભળવામાં આવે ત્યારે જેવું
શ્રી ભગવતી સૂત્ર : ૧