Book Title: Yashovijayji Jivan
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008684/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir RS.GOOGGOLGOG.GOO.GOOGOOGOOK महामहोपाध्यायजी श्रीमद् यशोविजयजी जीवन (निबंध). AGOGGOOGGOOG.GOOGGOOGOOGados રચયિતા, શાસ્ત્રવિશારદ યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી 000000 29090009 90900090909 www.kobatirth.org For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धिसागर सूरीश्वरजी ग्रंथमाळा ग्रन्थांक ९९. महामहोपाध्यायजी श्रीमद् यशोविजयजी जीवन (નિર્વધ). રચયિતા, શાસવિશારદ ગિનિષ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી. છપાવી પ્રસિદ્ધ કરનાર, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. હા વકીલ શા મોહનલાલ હીંમચંદભાઈ મુ. પાદરા, દિનીયાવૃત્તિ. * * પ્રતિ ૧૦૦૦. વિ. સં. ૧૮૮૧. ઈ. સ. ૧૯૨૫. કિં, ૯-૮-૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ, ધી “ડાયમંડ જ્યુબિલી” પ્રિન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. www.kobatirth.org For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થતી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળાના ગ્રંથાંક ૯૯ તરીકે શ્રીમદ્દ યશવિજય જીવનચરિત્ર (નિબંધ) પ્રકટ કરવામાં આવે છે. પૂજ્ય સૂરિજી મહારાજ વિ. સં. ૧૯૬૮માં પાદરા મુકામે પધાર્યા ત્યારે વડોદરા ખાતે શ્રી ચોથી ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભરાવાને થોડા જ વખત બાકી હતો. આ વખતે શ્રીમાન સંપતરાવ ગાયકવાડે ગુરૂ મહારાજની પાસે તે સાહિત્ય પરિષદુમાં પધારવા માટે તથા કાંઈક ભાષાસાહિત્ય પ્રસાદીની માંગણી કરવાથી ગુરૂ મહારાજે તત્કાલ, આ જીવન ચરિત્ર તૈયાર કર્યું. જેનકેમમાં પૂર્વે મહાન આચાર્યો થઈ ગયા છે કે જેમણે ધર્મ અને ભક્તિનાં પુસ્તકે આલેખી તેમાં મહાન રસ સાગરે રેલ્યા છે. શ્રીમદ્દ યશોવિજયજી. મહારાજ એક મહાન વિદ્વાન, કવિવર પંડિત, ભાષા તથા ચમત્કારિક કવિ થઈ ગયા છે. સાક્ષાત સરસ્વતીનંદન જેવા આ મહાન ધુરધરનું જીવનચરિત્ર વાંચતાં વાંચકને www.kobatirth.org For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra અધ્યાત્મજ્ઞાન, અનુભવજ્ઞાન, વૈરાગ્ય, આદિ સાથે ઉત્કૃષ્ટ કાવ્ય તથા લેખનક્તિને ખ્યાલ સહેજ આવશે. આ જીવન ચરિત્ર ગુજરાતી સાહિત્ય પરિષદે છપાવેલ પણ તેની માગણી થવાથી બહેાળા ફેલાવા કરવાના ઉદ્દેશથી પુનઃ છપાવી તેની તીયાવૃત્તિ પ્રકટ કરવાનું યેાગ્ય ધાર્યું છે અને તે પ્રમાણે આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ગુરસાહિત્યના ઉપાસકૈા આ સુન્દર જ્ઞાનરસસાગર મથનમાં ચૈાગ્ય રીત્યા દત્તચિત્ત રહેશે તે લેખક અને પ્રકટ કર્યાંનાં શ્રમનું સાલ્ય ગણાશે. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રંથ પ્રકાશનમાં અમદાવાદ નિવાસી ઝવેરી ચંદુલાલ ગોકળભાઇના સુપુત્ર ઝવેરી લાલભાઈ ચંદુલાલ વિ એ તેમનાં માતુશ્રી શ્રાવિકાબાઈ ધીરજના સ્મરણાર્થે રૂપીઆ અમે મદદ તરીકે આપ્યા છે તે માટે તેમના ધન્યવાદ પૂ વક આભાર માનવામાં આવે છે. પાદરા. વિ. સં. ૧૯૮૧ના ચૈત્ર વદ ૧૧ } www.kobatirth.org શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મડળ, હા. વકીલ માહનલાલ હિમચ’દ. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ ઉપાધ્યાયના નિબંધની પ્રસ્તાવના. | વિક્રમ સંવત ૧૯૬૮ ના માગશર માસમાં મુંબાઈથી વિહાર કર્યો અને ત્યાંથી દમણ, વલસાડ થઈ સુરત આવવાનું થયું અને ત્યાં પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી વિગેરેને મેળાપ થય ને ત્યાંથી સાયણ, અંકલેશ્વર થઈ ઝગડીયા તીથિંમાં જવાનું થયું અને ત્યાં સાગરાનંદસૂરીશ્વરજી બિરાજમાન હતા તેમની સાથે જૈનસંઘની ઉન્નતિ અને વાર્તમાનિક જૈન પ્રગતિનાં કર્તવ્ય સંબંધી અનેક પ્રકારની વાટા ઘાટ ચાલી. ત્યાંથી શુકલતીર્થમાં જવાનું થયું અને મહાદેવના એટલા ઉપર રાત્રે રહેવાનું થયું. સાથે મુનિ શ્રીવૃદ્ધિસાગરજી, હેતમુનિજી વિગેરે સાધુઓ હતા. શુકલતીર્થમાં રાત્રે બ્રાહ્મણોને ઉપદેશ આપ્યો, ત્યાંથી નિકેરા,ઝનેર,પાલેજ, મિયાગામ, કરજણ થઈ ઈટોલા આવવાનું થયું અને ઈટોલામાં સ્થાનકવાસી સાધુઓના ઉપાશ્રયમાં ઉતરવાનું થયું અને ત્યાં દરિયાપારી સંધાડાના સાધુઓ સાથે આગના જ્ઞાનની ગાછી ચાલી અને તેથી તેઓને ઘણો રસ પડે અને ત્યાંથી વિહાર કરીને દરાપરામાં આવવાનું થયું, અને ફાગણ માસમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પાદરામાં આવવાનું થયું. અને ત્યાં વકીલ મોહનલાલ હિમચંદ તથા શા. માણેકલાલ હરજીવન તથા પ્રેમચંદ દલસુખ તથા મંગળભાઈ લક્ષ્મીચંદ થા ભાઈલાલ ચુનીલાલ વિગેરે શ્રાવકના આગ્રહથી ત્યાં વિશેષાવશ્યક શાસ્ત્રમાંથી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાનનો અધિકાર પૂર્ણ વાંચે અને તેથી પાદરાના શ્રાવકને સારે બંધ થયો. વડેદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ્ ભરાવાની હતી અને તેમાં ગુજરાતી ભાષામાં જૈનમુનિના નિબંધેની આવશ્યકતા જણાઈ અને શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ સરકારના સહોદર શ્રીમંત સંપતરાવ ગાયકવાડે ગુજરાતી સાહિત્ય પરિ. પદ્દમાં પધારવા માટે વિનંતિ કરી અને કોઈ જૈનાચાર્ય કે જેમણે ગુજરાતી ભાષામાં ગ્રંથો લખ્યા હોય તેમના સંબંધી નિબંધ માગ્યો. તેથી અમેએ શ્રીમદ્દ યશોવિજય ઉપાધ્યાય કે જેમણે સંસ્કૃત વિગેરેના સે ઉપરાંત ગ્રંથ લખ્યા છે અને તે મહાન વિદ્વાન વાચક થઈ ગયા છે તેમને નિબંધ લખવાને વિચાર કર્યો અને પાદરાના સંઘના આગે-- વાનને તે પસંદ પડ્યો. અમે એ નિબંધ લખીને પૂર્ણ કર્યો. ગુજરાતી સાહિત્ય પરિષના આગેવાનોને ઘણે આગ્રહ છતાં પણ ત્યાં ન જઈ શકવાનાં કેટલાંક કારણે હોવાથી www.kobatirth.org For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અમોએ પાદરાના સુશ્રાવક વકીલ ત્રિભોવનદાસ દલપતભાઈને તે નિબંધ વાંચવા માટે પરિષદમાં મોકલ્યા. તેમણે પરિષદના ઠરાવેલા ટાઈમે તે નિબંધ વાંચે, તેથી પરિષદમાં આવેલા વિદ્વાનનાં મન રાજી થયાં અને પરિષદુ તરફથી તે નિબંધ છપાઈ પ્રસિદ્ધ થયે પણ જૈનકામમાં તેને બહોળો ફેલાવે, થેડી નકલોના કારણે થઈ શકયો નહિ. તેથી વિક્રમ સંવત ૧૯૮૦ની સાલમાં અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના આગેવાનોની વિનંતિ થઈ કે તે નિબંધ ફરીથી છપાવાની જરૂર છે. આપની હયાતીમાં તે નિબંધ બીજી વાર છપાય તે ભૂલચૂક રહે નહીં અને જૈન કામ ઉપાધ્યાયજીને સારી રીતે ઓળખી શકે, તેઓની વિનંતિ ધ્યાનમાં લઇને આ નિબંધ બીજીવાર મંડળે છપાવ્ય, તેનાં ફર્મ અમે એ યથામતિશક્તિથી સુધાયાં છે અને તેમાં જે કંઈ ભૂલચૂક રહી ગઈ હોય તે જૈન વિદ્વાને સુધારણા કરશે એવી આ શા રાખું છું. ઉપાધ્યાયજીના જીવનચરિત્ર સંબંધમાં ભવિષ્યમાં વધુ અજવાળું પડશે. તેમનું જીવન ચરિત્ર લખવાનાં કેટલાક સાધને હાલ જે અનુપલબ્ધ હોય તે ભવિષ્યમાં મળે એવી આશા રહે છે અને તેમના રચેલા ગ્રંથો સંબંધી કેટલાક અંધારામાં રહેલા હોય તે પણ મળી આવે www.kobatirth.org For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી આશા રહે છે. ઉપાધ્યાયજીનુ* આંતરિક આધ્યાત્મિક આત્મજીવન ચીતરવું તે તે તેમના જેવાજ આત્માથી ખની શકે, બાકી મારાથી તે! વિહાર ગ્રંથ લખાણ વિગેરે મેટી ખાખતાનું આલેખન થઇ શકે, ઉપાધ્યાયજી તે કાળના મહાન યુગ પ્રધાન, લેખક, વક્તા, ધર્મસુધારક, ધર્મરક્ષક, જૈનધર્મીદ્વારક, મહાત્યાગી પુરૂષ હતા. શ્રીમદ્ આનંદધનજી અને તેમની મુલાકાત થઈ હતી અને શ્રીમદ્ આ ધનછની પાસેથી તેમણે અધ્યાત્મજ્ઞાન સંબંધી ઘણા અનુભવ મેળવ્યેા હાય એમ લાગે છે. ઉપાધ્યાયજીએ જૈન યતિઓમાં પેઠેલા શિથિલાચાર દૂર કરવા માટે ગ્રંથાથી અને ઉપદેશથી ઘણે પ્રયત્ન કર્યાં છે-શ્રીમદ્ આન ધનજી મહાઅધ્યાત્મજ્ઞાની મહાત્મા હતા. તે દરિયામાં પાંદડાની પેઠે તેમજ નાવની પેઠે તરી શકે એવા હતા. તેમણે ઉપદેશ વિગેરે આપવાની પ્રવૃત્તિ ઘણી ઓછી સેવી હતી. શ્રીમદ્ આનંદઘનજી ઘણી નિવૃત્તિ ધારણ કરનારા હતા અને ઘણે ભાગે ઉપદેશાદિક પ્રવૃત્તિ માર્ગમાં પડતા નહાતા. એમને નિવૃત્તિ ઘણી પસંદ હતી તેથી તે ગુફા, નિર્જનસ્થાન અને નિરૂપાધિક સ્થાને માં રહેતા હતા, જાહેર પરિચયમાં વિશેષ આવતા નહેાતા, તેથી તે આત્માની નિર્વિકલ્પ દશામાં ધણું જીવન ગાળતા હતા www.kobatirth.org For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અને શ્રીમદ્ ઉપાધ્યાયજી તેા પાતાના આત્માના હિતની સાથે જૈનકામને સુધારવાનું કાર્ય કરતા હતા. માતે દરરાજ પ્રતિઐાધ દેતા હતા. અનેક પ્રકારના ગ્રંથ લખતા હતા. તે વખતના આચાર્યોની સાથે પણ શિથિલતા નિવારણ માટે ઘણી સુપ્રવૃત્તિ સેવતા હતા. તેથી તેઓ સેવા-ભક્તિ માર્ગમાં ઘણા આગળ વધ્યા હતા, શ્રી હરિભદ્રસૂરિ પાછળ તેઓ જૈન કામમાં મહાન જ્ઞાની તરીકે પ્રસિદ્ધ થયા છે. તેથી તે સસાર સમુદ્રમાં અન્ય વેને તારવાને માટે આગમેટની ઉપમાને ધારણ કરતા હતા. પેાતાની પાછળ તેએ અન્યોને સ ંસાર સમુદ્રને તરવા માટે અનેક ગ્રંથે! રૂપ વહાણેને બનાવી મૂકી ગયા છે-તેમાં બેસીને અનેક ભવ્ય જીવે આ સંસાર રૂપ સમુદ્રને ઉતરવા સમર્થ થાય છે, શ્રીમદ્ ઉપાધ્યાયજી જ્ઞાની, યાગી, કર્મયાગી, તથા સેવાભક્તિમાં ઘણા આગળ વધેલા મહાભકત છનેાપાસક હતા, મહેાપદેશક હતા. તે કાળમાં અને હાલ વર્તમાનમાં તે મહાપુરૂષ તરીકે પ્રસિદ્ધ છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીને ધર્મના વાદિવવાદો કરવા પડતા હતા, અને તે પ્રતિપક્ષીઓને ઉત્તર આપવા વિગેરે . ચર્ચાની પ્રવૃતિ સેવતા હતા, પણ જેમ જેમ વૃદ્ધ થતા ગયા તેમ અધ્યાત્મજ્ઞાન તરફે ઘણું તેમ www.kobatirth.org For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વળવા લાગ્યા, અને સિદ્ધપુર, નીકૈારા, શુકલતીર્થ વિગેરે સરસ્વતી ન દાનદીના કાંઠાનાં શાન્તસ્થાનામાં ધણું રહેવા લાગ્યા. છેવટે ડભોઇમાં વિ. સં.(૧૭૪૬) દેહાત્સગ કરી દેવલાકમાં પધાર્યાં. તેમણે શ્રીમદ્ આનધનની પેઠે એકલી નિવૃત્તિ સેવી હાત તે જૈનધર્મના સંરક્ષક સ્ટીમર જેવા મહાન, અન્યાને માટે થઇ શકત નહીં પણ દરેક મહાપુરૂષના માન્યારા હાય છે. કાઇ બિલકુલ અધ્યાત્મજ્ઞાનમાં મશગુલ રહે છે, કાઇ ગીતાર્થ થઇને ધર્મનું રક્ષણ કરે છે, અને લેખકની તથા વક્તાની પ્રવૃત્તિને સેવે છે. કેટલાક માત્ર પેાતાના આ માનું હિત કરવા ચારિત્રજ પાળી શકે છે પણ વ્યાખ્યાના દિ પ્રવૃત્તિ માગને સેવતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયના જીવનમાંથી અનેક દૃષ્ટિયાથી અનેક રીતનું શીખવાનું મળે છે. તેમના જીવનમાંથી જ્ઞાની ધ્યાનયાગી તથા ચારિત્રી થવાનું શિક્ષણ મળે છે. ગુરૂપરંપરાદિ ધર્મશાસ્ત્રના મતવ્યેાનું, સેવા-ભક્તિ માર્ગનું તથા ધર્મરક્ષક થવામાં આત્માર્પણ કરવાનું પણ ઉત્તમ શિક્ષણ મળે છે, જે મનુષ્ય જે દૃષ્ટિથી તેમને વાંચે છે તે દૃષ્ટિના અનુસારે તેમને મેળવી શકે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજીને તેમના બનાવેલા સર્વે ગ્રંથના વાંચનથી એળખી શકાય છે. કારણ કે તેમાંથી ઘણું શીખવાનું www.kobatirth.org For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મળે છે પણ ગુણનુરાગ દૃષ્ટિથી વાંચવામાં આવે તેજ, ઉપાધ્યાયજી અધ્યાત્મજ્ઞાન સંબંધી ઘણું લખે છે, અને વિશ્વલોકને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે ખાસ ઈસારે કરે છે તથા વ્યવહારમાં અને નિશ્ચયમાં સ્થિર થઈ પ્રવર્તિ અન્યને પણ તે માર્ગ દરે છે. પોતે ગુરૂકુળ વાસી હતા. તેમણે જે જે કહ્યું છે તે તેમના જમાનાની દષ્ટિને આ ગળ કરીને અને તેમની અપેક્ષા સમજીને વાંચવામાં આવેતો તેમને લોકો સારી રીતે ઓળખી શકે. તેમનામાંથી ઘણા ગુણે લેઈ શકે, એમ મારું નમ્ર મંતવ્ય છે તે વાંચકે ધ્યાનમાં લેશે. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ આત્મકલ્યાણ થવાના અનેક માગી બતાવ્યા છે. તેમના સર્વગ્રંથમાં અધ્યાત્મસાર અને છેવટને જ્ઞાનસાર એ બે ગ્રંથ આખી દુનિયાના લોકોને મોક્ષ માર્ગમાં સંચરવાને માટે ઘણું ઉપયોગી થઈ પડ્યા છે, અને ભવિષ્યમાં ઘણું ઉપયોગી થઈ પડશે, એવું મારું મન્તવ્ય છે. ઉપાધ્યાયજીના સંબંધમાં અનેક વિદ્વાન લેખકે અનેક દષ્ટિબિંદુથી તેમનું જીવન ચરિત્ર લખે તે પણ તેમનું આધ્યાત્મિક જીવન તે પૂરું લખી શકાય તેમ નથી છતાં લેખકે તેમના જીવન સંબંધી તથા. તેમના શાસ્ત્રજ્ઞાન સંબંધી લખી જગત આગળ પ્રકાશ www.kobatirth.org For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ પાડે છે તેથી વાંચકને નવું નવું જાણવાનું અને લેવાનું મળશે. આવી દષ્ટિ ધ્યાનમાં રાખીને જીવન ચરિત્ર લખવામેં તેર વર્ષ પહેલાં મેં અતિસંક્ષેપથી અ૫ પ્રયાસ કર્યો હતો તે આ નિબંધ વાંચવાથી માલુમ પડશે. ઉપાધ્યાયને નિબંધ લખતાં જૈનશાસ્ત્ર જનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘ આગળ માફી માગું છું અને હંસદષ્ટિથી સજજને સત્ય ગ્રહણ કરે એમ ઈચ્છું છું. ઉપાધ્યાય નિબંધ રામાપ્ત થતાં છેવટે શ્રીમદ્ ઉપાયાયકૃત સંયમબત્રિશી છપાવવામાં આવી છે તેમાંથી વાંચકે, ગુરૂગમ પૂર્વક જ્ઞાન સંયમ મેળવશે એમ ઇચ્છું છું. इत्येवं ॐ अर्ह महावीर शान्ति: ३ મુ, વિજાપુર. ) વિ. ૧૯૮૧ લેખક બુદ્ધિસાગર સૂરિ, ચિત્ર વદિ ૮ ગુરૂવાર.ઈ. (ગુજરાત) www.kobatirth.org For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થ. ગ્રંથાક કિંમત૧ ક. ભજન સંગ્રહ ભાગ ૧ લો. ૨૦૦ ૦–૮–૦ ક ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા. ૨૦૬ ૦–૪–૦ - ૨ ભજન સંગ્રહ ભાગ ૨ જે. ૩૩૬ ૦–૮–૦ * ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે. ૨૧૫ ૦–૮–૦૦ - ૪ સમાધિશતક વિવેચન. ૬૧૨ ૦–૮–૦ ૫ અનુભવચિશી. ૨૪૮ - ૦–૮–૦ ૬ આત્મપ્રદીપ. ૩૧૬ ૦–૮-૦ - ૭ ભજનસંગ્રહ ભાગ ૪ છે. ૩૦૪ ૦--૦ ૮ પરમાત્મદર્શન, ૪૦૦ ૦–૧૨–૦ કે ૯ પરમાત્મતિ . ૫૦૦ ૦–૧૨–૦ ક ૧૦ તત્વબિંદુ. પ૦૦ ૦-૧૨-૦ * ૧૧ ગુણાનુરાગ. (આવૃત્તિ બીજી) ૨૪ ૦–૧-૦ ૧૨-૧૩. ભજન સંગ્રહ ભાગ ૫ તથા જ્ઞાનદીપિકા. ૧૯૦ –– www.kobatirth.org For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૪ ૧૪ તીર્થં યાત્રાનું વિમાન (આ. બીજી) ૬૪ ૧૯૦ ૧૫ અધ્યાત્મભજનસ'ગ્રહ ૧૬ ગુરુમેાધ. ૧૭૪ ૧૨૪ ૧૧૨ * ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ ગફૂ'લીસંગ્રહ ભા. ૧ * ૧૯-૨૦ શ્રાવકધ સ્વરૂપ ભાગ ૧-૨ ( આવૃત્તિ ત્રીજી ) ૪૦-૪૦ * ૨૧ ભજનપદસંગ્રહ ભાગ ૬ ઠા. ૨૦૮ ૨૨ વચનામૃત. ૮૩૦ ૨૩ યાગદીપક. ૩૦૮ ૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા. ૪૦૮ * ૨૫ આનન્દધનપ ( ૧૦૮ ) ભાવા સંગ્રહે ८०८ ૨૬ અધ્યાત્મશાન્તિ (આ. ખી) ૧૩૨ ૨૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મે. * ૨૮ જૈનધર્મની પ્રાચીન અને સ્થિતિ. www.kobatirth.org ૧૫૬ અર્વાચીન * ૨૯ કુમારપાળ (હિંદી) * ૩૦ થી ૪-૩૪ સુખસાગર ગુરુગીતા ૯૬ ૨૮૭ ૩૦૦ -- 0-7-0 v=t 10 0-3 O -- -- -- ૦–૧૨-૦ ૦-૧૪૦ -૧૪-૦ -. ૧ 10 ૧ --- . 0-3-0 O - 1010 - O -> -8-0 For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪૦ ૦૪-૦ ૩૫ પદ્રવ્યવિચાર. ૩૬ વિજાપુરવૃત્તાંત. - ૦–૪-૦ ૩૭ સાબરમતીકાવ્ય. ૦–૬–૦ ૩૮ પ્રતિજ્ઞાપાલન. ૧૧૦ ૦–૧૦ નક ૩૯-૪૦-૪૧ જૈનગ૭મતપ્રબંધ, સંધપ્રગતિ, જેનગીતા. ૩૦૪ ૧–૯–૦ ૪ર જેનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧ ૩૨૫ ૧–૦–૦ ૪૩ મિત્રમૈત્રી. ૦–૮–૦ = ૪૪ શિષ્યોપનિષદ્દ. ૪૮ ૦–૨–૦ ૫ જેને પનિષ. ૦–૨–૦ ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસંગ્રહ તથા સદુપદેશ ભાગ ૧ લે. ૯૭૬ ૩- ૦૦ ૪૮ ભજન સંગ્રહ ભા. ૮ ૯૭૬ ૩–૯–૦ - ૪૯ શ્રીમદ દેવચંદ્ર ભા. ૧ ૧૨૮ ૨–૦–૦ ૫૦ કર્મવેગ. ૧૦૧૨ ૩–– ૫૧ આત્મતત્વદર્શન ૧૧૨ ૦–૧૦–૦ પર ભારતસહકારશિક્ષણ કાવ્ય ૧૬૮ ૦–૧૦–૦ ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૨ ૧૨૦૦ ૩–૮–૦ છે , છે www.kobatirth.org For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ ગહેલી સંગ્રહ ભા. ૨ ૧૩૦ ૦–૩–૯ ૫૫ કર્મપ્રકૃતિદીકાભાષાંતર ૮૦૦ ૩-૦–૦૫૬ ગુરૂગીત ગુહલીસંગ્રહ. ૧૯૦ ૦-૧૨-૯ ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા. ૪૭૦ ૦–૬–૦ પ૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ. ૧૭૫ ૦–૪–૧ ૬૦ પૂજાસંગ્રહ ભા. ૧ લો. ૪૧૬ ૧–૦–૦ ૬૧ ભજનપદસંગ્રહ ભા. ૯ પ૮૦ ૧–૮–૦ ૬૨ ભજનપદસંગ્રહ ભા. ૧૦ ૨૦૦૧–૦–૦ ૬૩ પત્રસદુપદેશ ભા. ૨ ૫૭૫ ૧–૮–૦ ૬૪ ધાતુપ્રતિમાલેખ સંગહ ભા. ૨ ૨૨૫ ૧––૦ ૬૫ જેનદષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થવિવેચન. ૩૬ ૦ ૧–૦-૦ ૬૬ પૂજાસંગ્રહ ભા. ૧-૨ ૪૧૫ ૨–૦-૦ ૬૭ સ્નાત્ર પૂજા. (બુદ્ધિસાગરસૂરિકૃત) ૦–૨–૦ ૬૮ શ્રીમદ્દ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર. ૩૨ –૪– www.kobatirth.org For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩ ૮૨ સત્યસ્વરૂપ ૮૩ ધ્યાનવિચાર ૮૪ આત્મશક્તિપ્રકાશ સંસ્કૃત મન્થા. ૬૯-૭૨ શહેાપયેાગ વિ સંસ્કૃત ગ્રંથ ૪ ૭૩-૭૭ સધકવ્ય વિજ સંસ્કૃત ગ્રંથ ૫ ૧૬૮ ૧૨૦ ૭૮ લાલાલજપતરાય અને જૈનધમ ૧૦૦ ૭૯ ચિન્તામણિ ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રીસ્તિયમ તે મુકાબલા તથા જૈનખ્રીસ્તિ સંવાદ ૨૨૦ ૨૦૦ }} ૮૫ ક્ષમાપના ૮૬ આત્મદર્શન ૮૭ જૈન ધાર્મિક શકા સમાધાન ૮૮ કન્યાવિક્રયનિષેધ ૮૯ આત્મશિક્ષાભાવનાપ્રકાશ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ આત્મપ્રકાશ. ૯૧. શોકવિનાશક (ગુજરાતી) ૧૮૦ ૧૪૦ ८० ૧૫૦ ૫૫ ૨૨૦ ૧૧૫ ૫૬૫ ૮૦ ૭-૧૨-૦ ૦-૧૨૦ ૦-૪ ૦૪-૦ ૧-૦-૦ ૦-૧૨૦ ૧૦-૮-。 -- o ==Q ૦-૨૦ . 0 1 0 610 -- 1 ms. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૨ થી ૯૦ તત્ત્વવિચાર વિ. સંસ્કૃત ગ્રંથે. ૨૦૫ ૧–૦-૦ ૯૮ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા ૫૬ ૦–૩ ૯૯ શ્રીમદ્ યશોવિજયજી જીવનચરિત.૨૧૦ –૮–૦ ૧૦૦ ભજન સંગ્રહ ભા. ૧૧ ૨૧૦ ૦-૧૨–૦ ૧૦૧ ભજનસંગ્રહ ભા. ૧ (ચેથી ૨૦૫ ૦–૮ –૦ ૧૦૨ મેટું વિજાપુર વૃત્તાંત આ નિશાનીવાળા ગ્રંથે લિકમાં નથી. પુસ્તકો મળવાનાં ઠેકાણાં – ૧ વકીલ શા.મહનલાલ હિમચંદ પાદરા, (ગુજરાત). ૨ શા આત્મારામ ખેમચંદ મુસાદ (જીલ્લે અમદાવાદ). ૩ ભાંખરીઆ શા. મેહનલાલ નગીનદાસ ૧૯ર-૯૪, બજારગેટ કેટ-મુંબઇ ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાંખરીઆ મહેસાણા ૫ શેઠ ચંદુલાલ ગોકળદાસ, વિજાપુર જૈનજ્ઞાનમંદિર. ૬ બુકસેલર મેઘજી હીરજી પાયધુની–મુંબઈ. ૭ શા. રતિલાલ કેશવલાલ, મુ. પ્રાંતીજ, ૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મંડળ, મુ. પેથાપુર સાગરગર ઉપાશ્રય. www.kobatirth.org For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહુમહાપાધ્યાય ન્યાયવિશારદ જૈન મહાવિ “ઉપાધ્યાય શ્રીમદ્ યશાવિજયજી.” તેમનું જીવન અને તેમનું ગુજરાતી સાહિત્ય. ፡፡ (લેખક:-ચેનિશ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી) તુજ મુજ રીઝની રીત, અટપટ એહુ ખરીરી; “ લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. น “ મલ્લિનાથ તુજ રીત, જન રીઝે ન હુએરી; “ દાય રીઝણુને ઉપાય, સાહનું કાંઈ ન જુએરી. ૨. (( દુરારાધ્ય છે લેાક, સહુને સમ ન શરીરી; “ એક દુવાએ ગાઢ, એક જો ખેલે હસીરી. 3. “ લેક લેાકેાત્તર વાત, રીઝવે દેય જુઈરી; “ તાત ચક્રધર પૂજ્ય, ચિન્તા એહ હુઈરી. “ રીઝવવા એક સાંઇ, લેક તે વાત કરેરી; “ શ્રી નયવિજય સુશિષ્ય, ઐહિજ ચિત્ત ધરેરી. પં www.kobatirth.org For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સામા સાધન, શ્રીમદ્દ યશોવિજ્યજીકૃત શ્રી મલ્લિનાથ સ્તવન આ મહાપુરૂષના જીવન ચરિત્રની રૂપરેખા તે એના ગ્રન્થોમાં તેઓએ કાઢેલા વાણીના ઉદ્ગારથી દેરી શકાય શ્રીમનું જીવન ચરિત્ર છે. આ શ્વેતામ્બર જૈન ધર્મના મહાન ઉપદેષ્ટા અને જન ધર્મ રક્ષક ગીતાર્થ મુનિવર હતા. આ મહાપુરૂષનો જન્મ ગુર્જર દેશમાં અમદાવાદમાં વિક્રમ સંવના ૧૭ સત્તરમા સૈકામાં થયો હતો એમ કેટલીક કિંવદન્તીઓથી તથા કેટલાક અનુમાનેથી કહી શકાય છે. આ જૈન તત્વજ્ઞાની મહાન કવિનું ચરિત્ર કેઈ ઠેકાણેથી જોઈએ તેવા રૂપમાં લખેલું ઉપલબ્ધ થતું નથી. તેમના સમાનકાલીન પન્યાસ સત્ય વિજયજી, વાચક વિનયવિજયજી, માનવિજયજી વગેરે સમર્થ વિદ્વાને હતા, તેમ છતાં તેમનું જીવનચરિત્ર કેઈએ સાહિત્યમાં જળવાઈ રહે એવા પ્રબ તરીકે રચ્યું હોય એમ અદ્યાપિ પર્યન્ત નિર્ણય થયો નથી. www.kobatirth.org For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન દર્શનના મહાત્માઓમાં પિતાનું ચરિત્ર પિતાની મેળે તે વખતે આત્મપ્રશંસાદિ કેટલાંક કારણથી નહિ લખવાની પ્રણાલિકા હેવાથી તેઓના જીવન ચરિત્રની હકીકત તેમના શ્રીમુખથી વા લેખિનીથી કર્થ પ્રગટી શકે? તેઓ આચાર્ય પરંપરાની પાટ ઉપર થયા હતા તે કેટલીક હકીકત પટ્ટ પરંપર થનાર આચાર્યોની પેઠે જાણી શકાત. તેમના શિષ્ય જ્ઞાની આદિ થયા હોત તે તેઓએ પોતાના ગુરૂનું જીવન ચરિત્ર લખ્યું હોત પણ તેમ દેખવામાં આવતું નથી. પૂર્વાચાર્યોની પાછળ થનાર તેમના શિષ્ય વા તેમના ગુણનુરાગીઓ પૂર્વાચાર્યોનું એતિહાસિક મુદ્દાઓ આદિથી મિશ્ર જીવનચરિત્ર લખી શકે છે. તેમના રચિત ખાદ્યખંડન, પ્રતિમાશતક, અને બત્તીસા બત્તીસી વગેરે ગ્રન્થની પ્રશસ્તિથી કેટલુંક જીવનચરિત્ર જાણી શકાય તેમ છે. તેમના સંસ્કૃત ભાષામય ગ્રન્થ વા ગુર્જર ભાષાના ગ્રન્થથી તેમના હદય વિચારના અવલોકન દ્વારા આચારઆદિ બાહ્યાચરિત્ર અને તે પ્રસંગના બનાવને આલેખી www.kobatirth.org For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શકાય, પણ તેવી રીતે જીવનચરિત્રનું આલેખન કરતાં તેમના ગ્રન્થોનું ઘણું પરિશીલન કરવું જોઈએ. - શ્રીમ જન્મ સત્તરમા સૈકામાં થયે હતો. વિ. સંવત ૧૬૭૦ પૂર્વે તેમને શ્રીમદુને જન્મ. સ્થળ જન્મ હોય એમ અનુમાન અને સાલ. કરી શકાય છે. અધ્યાત્મ મત પરીક્ષા ગ્રંથમાં તેમણે પાર્શ્વ નાથને નમસ્કાર કરી વિજયદેવ સૂરિને પણ મંગલાચરણમાં નમસ્કાર કર્યો છે. તેમણે જે શ્રી વિજયદેવ સૂરિના ધર્મ રાજ્યમાં તે ગ્રંથ બનાવ્યું હોય તે તેને મને જન્મ વિ. સ. લગભગ ૧૬૬૩ માં થ જોઈએ. ઉપાધ્યાયજીએ જે આચાર્યના રાજ્યમાં ગ્રંથ બનાવ્યા. છે, તે આચાર્યનું નામ તેમના ગ્રંથમાં છેવટે લખ્યું છે ઈત્યાદિ કારણોથી ઉપર્યુક્ત અનુમાન કરી શકાય છે. આ પ્રમાણે જે અનુમાન બંધ બેસતું હોય તે તેમના શરીર ત્યાગ સમયે તેમની ઉમર ૮૨ વર્ષની થઈ શકે, અને ૧૯ વર્ષની ઉમરે દિર્ગ મરીઓના સામે www.kobatirth.org For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir જવાબ તરીકે તે ગ્રંથ બનાવ્યું હોય એમ કહી શકાય. કદાપિ ઉપરને નિયમ કે ગ્રંથ બનાવતી વખતે જે સૂરિ હોય તેનું નામ નહિ લખતાં અન્ય સૂરિનું પણ મંગલાચરણ કરી શકાય એવી તે સમયની પ્રદ્ધતિ હેય તે શ્રી વિજયસિંહુસૂરિના વખતમાં તે ગ્રંથ રચેલે હોય એમ અનુમાન કરી શકાય. ગમે તેમ હેય પણ જન્મ તે તેમને વિ. સંવત ૧૪૭૦ લગભગમાં થયે હોય એમ અનેક દલીલથી સિદ્ધ થાય છે. તેમની ભાષા ગુજરાતી જન્મની જ હોય એમ ઉચ્ચ સંરકારિત ગુર્જર ભાષાના શબ્દો આદિવડે અનુમાન થવાથી તેઓ ગુર્જર દેશમાં જનમ્યા હોય એમ લાગે છે. તેમની ગુર્જર ભાષામાં કેટલાક મારવા ભાષાના શબ્દો દેખાય છે તેનું કારણ એ છે કે તેઓ મારવાડ દેશમાં વિચર્યા હતા; તેથી જે દેશમાં વિચર્યા હોય તે દેશની ભાષાના કેટલાક શબ્દની સમિશ્રતા ગુર્જર ભાષામાં થાય એમ બનવા ગ્ય છે. આ પૂજ્ય કવિને વિહાર ગુર્જર દેશમાં વિશેષ હતું. આ મહાન www.kobatirth.org For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra સુનિવરના સ્વર્ગવાસ વિ. સંવત્ ૧૭૪૫ના માગશર સુદિ એકાદશીના રાજ નામદાર ગાયકવાડ સરકારના રાજ્યના ડભાઈ ગામમાં થયેા હતે. ભાઈ ગામની દક્ષિણ દિશાએ તળાવ પાસે તેમની દેરી છે. અનેક મુનિવરા અને શ્રાવકો તેમની પાદુકાનાં દર્શન કરવા માટે ડભાઈ ગામે જાય છે. તેમણે વિ. સંવત્ ૧૭૪૪ ની સાલનું છેલ્લું ચામાસું સુરતમાં કર્યું હતું; ત્યાંથી ચામાસું ઉતર્યા બાદ ભરૂચ, નીારા, અને શીનાર થઈ ડભાઈ આવ્યા હશે અને મૌન એકાદશી કરવાને માટે ત્યાંના જૈનાના આગ્રહથી ત્યાં રહ્યા હશે. ડભેાઇમાં સાગરગચ્છના પતિયા ઘણા રહેતા હતા, ત્યાં સાગરગચ્છના યતિયાની ઘણી દેહેરીઓ છે. તેઓ જાતે ઓસવાળ હતા. તેમની માલ્યાવસ્થામાં તેમના પિતાશ્રી મૃત્યુ પામ્યા હતા, અને તેમનાં માતુશ્રી વિધવા થયાં હતાં. ભવિષ્યમાં અદ્ભૂત સ્મરણશક્તિ તેઓ એક મહાન ચમત્કારિક શ્રીમની બાલ્યાવસ્થા અને Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાત્મા નીવડવાના એવાં ચિહે તેમનામાં બાલ્યાવસ્થાથી જ માલુમ પડતાં હતાં. તેમનાં માતુશ્રીને દરરોજ ગુરૂની પાસે જઈને ઉપાશ્રયમાં ભક્તામર સ્તોત્ર* સાંભળવાને નિયમ હતે. ચામાસાના એક દિવસમાં ઘણું વરસાદની હેલી થવાથી તેમજ પિતાનું શરીર નરમ હેવાથી ગુરૂ પાસે જઈ ભક્તામર સ્તોત્ર સાંભળી શકયાં નહિ. એમને નિયમ એ હતું કે ભક્તામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભેજન લેવું નહિ; તેથી ઉપરના કારણથી ત્રણ દિવસના ઉપવાસ થયા. યશોવિજયજીનું તે વખતનું સાંસારિક નામ જશે હતું, અને તેમની ઉમર આ પ્રસંગે ૭ વર્ષની હતી. ચોથા દિવસે જશાએ પોતાની માતશ્રીને પૂછયું કે હું માતુશ્રી ! તમે કેમ બે ત્રણ દિવસથી ખાતાં નથી? માતાએ જવાબ આપે કે હે પુત્ર ! હું ભક્તામર સ્તોત્ર સાંભળ્યા સિવાય ભેજન લેતી નથી. જશાએ વિનયથી કહ્યું કે તમારી ઈચ્છા હોય તે હું તમને ભક્તામર સ્તોત્ર સંભળાવું. માતા www.kobatirth.org For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્ચર્ય પામી બોલ્યાં કે તને ક્યાંથી ભક્તામર રત્ર આવડે? પુત્રે કહ્યું કે હે માતુશ્રી ! તમે મને તમારી સાથે ગુરૂની પાસે ઉપાશ્રયમાં દર્શન કરવાને તેડી ગયાં હતાં તે વખતે મેં પણ ભક્તામર સ્તોત્ર સાંભળ્યું હતું તે મને યાદ રહ્યું છે. માતાએ સંભળાવવાનું કહ્યાથી પુત્રે ભક્તામર સ્તોત્ર સંપૂર્ણ અને એક પણ ભૂલ સિવાય સંભળાવ્યું, તેથી માતાને બહુ આનંદ થયે અને ભજન કર્યું. ત્રણ ચાર દિવસ સુધી ભક્તામર સ્તોત્ર, પુત્રની પાસેથી સાંભળ્યું. વરસાદની હેલી સમાપ્ત થતાં શરીર આરોગ્ય થવાથી જશાનાં માતુશ્રી, ગુરૂની પાસે ઉપાશ્રયમાં ભક્તામર સ્તોત્ર સાંભળવા ગયાં. ગુરૂએ પૂછયું કે હે સુશ્રાવિકા ! તને લકતામર સ્તોત્ર સાંભળ્યા વિના સાત દિવસના ઉપવાસ થયા હશે. શ્રાવિકાએ બે હાથ જોડીને કહ્યું કે આપના પસાયથી મેં ભક્તામર સ્તોત્ર મારા પુત્રના મુખેથી સાંભળ્યું છે. ગુરૂ આશ્ચર્ય પામ્યા અને પૂછયું કે તારે પુત્ર શી રીતે ભકતામર સ્તોત્ર સંભળાવી www.kobatirth.org For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શકશે? શ્રાવિકાએ કહ્યું કે હે ગુરૂ મહારાજ ! આપની પાસે એક દિવસ હું તે પુત્રને દર્શન કરાવવા તે લાવી હતી, તે વખતે આપ ભકતામર નેત્ર બેલતા હતા, તે તેને યાદ રહ્યું હતું, તેથી તેણે મને સંભળાવ્યું. ગુરૂએ તેણીના ૭ વર્ષની ઉમરના પુત્ર જશાને બેલા અને તેની સમરણશક્તિ જોઈ બહુ આશ્ચર્ય પામ્યા. તેને કેટલુંક પૂછયું અને તેના પ્રત્યુત્તર તેમને સંતોષકારક મળવાથી ગુરૂ બહુ ખુશી થયા. પુત્ર અને માતા ઘેર ગયા બાદ ગુરૂના મનમાં એક વિચાર ક્રુરી આવ્યો કે જે આ પુત્ર દીક્ષા લે તે જનધર્મને ઉદ્ધાર કરી શકે. ગુરૂ કે જેમનું નામ શ્રી નવિજયજી હતું, તેમણે શહેરના આગેવાન જૈનેને એકઠા કર્યા, અને પિતાને વિચાર પ્રદશિત કર્યો. આગેવાન જિનેનું મંડળ જશાની માતાની પાસે ગયું અને કહ્યું કે હે શ્રાવિકા ! તારે પુત્ર બહુ બુદ્ધિશાળી છે. આવી બાલ્યાવસ્થાથી ધર્મશાસ્ત્રને અને ભાષાશાસ્ત્રને અભ્યાસ કરશે તે ભવિષ્યમાં એક મહાન જૈન ધર્મોદ્ધારક પ્રભા www.kobatirth.org For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વક થશે, અને તત્ત્વવેત્તા થશે. ગૃહસ્થાવાસમાં રહેશે તે અલ્પ અને ઉપકાર કરી શકશે અને પોતાના ગુણેને લાભ આપવાને માટે સાધુના જીવનની પેઠે સ્વતંત્ર પ્રયત્ન કરી શકશે નહિ. આવા એક પુત્રને જૈન ધર્મના ઉદ્ધારને માટે અને આખા જગના ભલાને માટે બ્રહ્મચર્ય આશ્રમમાં સદાકાળ રહે એવી દીક્ષા અપાવવી એ તમારા નામને અમર કરવા જેવું સુકૃત્ય છે. તમારા પુત્રને ગુરૂને સેંપવા માટે સંઘ વિનંતિ કરે છે તે સ્વીકારશે. પુત્રની માતા અત્યંત હર્ષાયમાન થઈ અને તેને હર્ષાશ્રુ આવ્યાં, અને સંઘને કહેવા લાગી કે જેને તીર્થંકરો પણ નમસ્કાર કરે છે એ શ્રી સંઘ મારી પાસે પુત્રરત્નની માગણી કરે છે, અને તે જગના ભલાને માટે મહા પ્રભાવક થશે તે આના કરતાં અન્ય કાંઇ મને રૂડું જણાતું નથી, માટે મારા પુત્રને હું સંઘને સોંપું છું. સાત ઘર વચ્ચે એકને એક પુત્ર હોવા છતાં પણ માતાએ જૈનધર્મના ઉદ્ધારને માટે ગુરૂને સોંપે, અને તે જગાએ દીક્ષા અંગીકાર કરી. www.kobatirth.org For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કઇ પટ્ટપરંપરામાં શ્રીમદે દીક્ષા અંગીકાર કરી. શ્રી હીરવિજયસૂરિ. કલ્યાણવિજયજી કીર્તિવિજયજી. લાભવિજયજી વિનયવિજયજી. છતવિજયજી નયવિજયજી - શ્રી યશોવિજયt. શ્રી મહાવીર પ્રભુની પટ્ટપરંપરાએ ચાલતા આવેલા તપાગચ્છમાં ભારતમાં પ્રખ્યાત અકબર બાદશાહને ઉપદેશ દેનાર શ્રી હીરવિજયસૂરિ થયા. શ્રી હીરવિજયસૂરિના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણુવિજયગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી લાભવિજયગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી જીતવિજયગણિ, તેમના ગુરૂભ્રાતા શ્રી નય www.kobatirth.org For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ વિજયગણુ, અને તેમના શિષ્ય તપાગચ્છ ગગનણુ શ્રી યÀાવિજયજી થયા. Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ આનન્દઘનજી, જ્ઞાનવિમલસૂરિ, ઉદયરત્ન, માનવિજય ઉપાધ્યાય, જિન શ્રીમદના સમાનકાલીન જૈન વિજય, શ્રીમદ્ વિનયવિજય, સાક્ષર મુનિવર. જયસામ ઉપાધ્યાય, સકલચન્દ્ર અને માહનવિજય વગેરે ગુર્જર ભાષાપાષક સાક્ષર મુનિએ પ્રવર્તતા હતા. શ્રી. મા સમાનકાલીન કાઈ પણ વિદ્વાન તેમના ગ્રન્થા સંબંધી ચર્ચા કરી હાય એવું જણાતું નથી. શ્રીમદે બાલ્યાવસ્થામાં બ્રહ્મચારી દશામાં દીક્ષા અંગીકાર કરી હતી. શ્રી સત્યવિજય પન્યાસ કે જેના ચાળે પીતવસદ્વારા ક્રિયે!દ્ધાર થએલા હતા તે, તથા શ્રી વિનયવિજય ઉપાધ્યાય, અને આનન્દઘનજી સમકાલીન હતા. તેમના વખતમાં શ્રી વિજયદેવસૂરિ, વિજયસિ’હસૂરિ, શ્રીમદ્દ્ન કાશીમાં વિ ધાભ્યાસ www.kobatirth.org For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir અને વિજયપ્રભસૂરિ, હતા, એમ તસ્કૃત ગ્રન્થથી પરવાર થાય છે. તેમના ગુરૂ નયવિજયજી અમદાવાદમાં વિશેષ રહેતા હતા, બાલ્યાવસ્થામાં જ તેમણે તથા શ્રી વિનયવિજયજીએ જિન ધર્મનાં ઘણાં શાસ્ત્રને અભ્યાસ કર્યો. તે બન્નેની અપૂર્વ બુદ્ધિનું અવલોકન કરીને તે બંનેને વ્યાકરણ અને ન્યાયને પરિપૂર્ણ અભ્યાસ માટે કાશીમાં કરવા મોકલાવ્યા. તે વખતે સંસ્કૃત ભાષાવિદ્યાની પીઠિકાભૂત કાશી હતું. તે બનેએ બ્રાહ્મણ વિદ્વાનની પાસે અધ્યયન શરૂ કર્યું. શ્રી વિનયવિજયજીએ વ્યાક રણને મુખ્ય વિષય લીધે અને ન્યાયના વિષયને ગૌણપણે ગ્રહણ કર્યો. શ્રીમદ્દ યશવિજયજીએ ન્યાયના વિષયનું મુખ્યપણે અધ્યયન કર્યું, અને વ્યાકરણ સાહિત્યનું ગૌણપણે ગ્રહણ કર્યું. તે બન્નેએ બાર વર્ષ પયત શાસ્ત્રોનું અધ્યયન કરીને અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. તેમના વિદ્યાગુરૂ બ્રાહ્મણ, જૈનધર્મને દ્વેષી છતાં, વિનયાદિથી તેને પ્રસન્ન કરીને તે પછી તેઓએ ગુરૂને સતેષપૂર્વક વિદ્યા ગ્રહણ કરી. તેમના ઉપર અધ્યાપક વિદ્યા www.kobatirth.org For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂને અપૂવ પ્રેમ છે અને તેથી તેણે બન્નેને હૃદયથી સર્વ વિદ્યા શીખવી. તેમના ગુરૂ અધ્યાપકની પાસે એક અપૂર્વ ગ્રન્થ હતું, તે ગ્રન્થ કેઈને તે બતાવતા નહતા, શ્રી યશોવિજયજીએ અને વિનયવિજયજીએ પ્રસંગ પામીને અર્ધ અર્ધ ગ્રી જેઈ મુખે કરી, અને એ ભેગા મળી ઉતારી તેને પૂર્ણ કર્યો. પ્રસંગે પાત્ત તે વાત પિતાના અધ્યાપકને જણાવીને માફી માગી, અને તેમની પ્રીતિ સંપાદન કરવાપૂર્વક પિતાની સમરણશક્તિને અપૂર્વ ખ્યાલ ગુરૂને દર્શાવી આપે. તે વખતમાં કાશીમાં એક મહાન વિદ્વાન દાક્ષિણાત્ય પંડિત આવ્યું અને તેણે ઘણું સભાઓ જીતી લીધી. આવા પ્રસંગે અધ્યાપક ગુરૂની આજ્ઞા માગીને યશોવિજયજીએ કાશીના પિડિતેની શેભાના રક્ષણાર્થે દાક્ષિણાત્ય પંડિતેની સાથે વાદવિવાદ કર્યો અને તેને જીતી લીધે; તેથી કાશીના પિડિતાએ પ્રસન્ન થઈને તેમને બચાવિચાર ની પદવી અપી. કાશીમાં તેમણે અનેક શાસ્ત્રાનું અધ્યયન કર્યું. www.kobatirth.org For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ એક દિવસે શ્રીમદ્દના મનમાં સરસ્વતી દેવતાને પ્રત્યક્ષ કરવાનો વિચાર રફુરી શ્રીમદને સરસ્વતી દેવીએ આવ્યું. તેમણે એકવીસ દિવસ સાક્ષાત દર્શન આપ્યાં. પર્યન્ત કાર બીજપૂર્વક સરસવથી મંત્ર જાપ કર્યો. એકવીસમા દિવસની રાત્રીમાં સરસવતી સાક્ષાત્ આવ્યાં. યશોવિજયજીને વર માગવાનું કહ્યું. યશોવિજયજીએ જનધર્મના ઉદ્ધારાર્થે શાસ્ત્ર રચવામાં સહાયતા માગી. સરસ્વતીએ તે પ્રમાણે થાઓ એમ કહ્યું અને અન્તર્ધાન થઈ ગયાં. આ વાત તેમના રચેલા જંબુ સ્વામીના રાસમાંના મગ. લચરણના દુહામાંથી નીકળી આવે છે, તે દુહા અત્ર લખવામાં આવે છે – સારદ સાર દયા કરે, આપે વચન સુરંગ; તું મૂઠી મુજ ઉપરે, જાપ કરત ઉપગગ. તર્ક કાવ્યને તે તદા, દીધે વર અભિરામ; ભાષા પણ કરી કલ્પતરૂ-શાખા સમ પરિણામ. ૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હે માત નચાવે કુકવિ, તુજ ઉદર ભરણને કાજ; હું તે સદ્દગુણ પદે, ઠવી પૂજે મત લાજ. ૩ ભાવાર્થકાશીમાં ગંગા નદીના કાંઠા ઉપર મેં તારૂ અરાધન કર્યું અને તે વખતે તે સાક્ષાત્ આવિીને મારા ઉપર પ્રસન્ન થઈને તર્કકાવ્યને સુંદર વર આપે. હે માતરું! તને કુકવિએ પેટ ભરવાને માટે ગમે તેની ખાટી સ્તુતિ કરીને અને જગત્ની અવનતિ જેવાં અને જેમાં અશુભ વિચારે રહ્યા છે, એવાં કાવ્ય કરીને હેને નચાવે છે. હું તે તને સગુણમય કા બનાવીને તેમાં સ્થાપન કરીશ માટે લજજા ન પામ ! આ વાકયે આ ઉત્તમ મુનિવરના મુખમાંથી નીકળે છે તેથી તેમને સરસ્વતીએ સાક્ષાત આવીને વરદાન આપ્યું હતું એમ સિદ્ધ થાય છે. એમના ગ્રંથો વાંચતાં જ તેમાં દૈવી ચમત્કાર માલુમ પ આવે છે. ન્યાયશાસ્ત્ર સંબંધી શ્રીમદે એક ગ્રંથ રચ્યા, અન્યમતના વિદ્વાનોએ ધા www.kobatirth.org For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કાશીમાંથી શ્રેમ વિરાઃ ” એવું બિરૂ તેમને વિહાર, આપ્યું. આ બીના જૈન તક ભાષા ગ્રન્થની પ્રશસ્તિ ઉપરથી માલુમ પડે છે. કાશીમાં પૂર્ણ વિકતા સંપ્રાપ્ત કર્યો પશ્ચાત તેઓ ત્યાંથી નીકળ્યા. તેમણે નીકળતી વખતે અધ્યાપક બ્રાહ્મણ ગુરૂને કહ્યું હતું કે આપને કદી મારી જરૂર પડે તે ગુર્જર દેશમાં મને મળશે. ગુર્જર રદેશમાં આવતાં પહેલાં તેમણે આગ્રા વગેરે નગરનું અવલોકન કર્યું હતું. ગદાધર નામને એક પંડિત કે જે મહાન તૈયાયિક હતું, તેની શ્રીમદ્ ઉ૦ યશેવિજય પર પ્રીતિ હતી. જેસલમેરને જ્ઞાનભંડાર તેમણે દેખે હતે. સમતભદ્રગણિકૃત તત્ત્વાર્થસૂત્રપર ગધડસ્તિ મહાભાગ્ય પણ તેમણે તે પ્રદેશમાં વા અન્યત્ર જ્ઞાનભંડારમાંથી દેખ્યું હોય એવું તેમણે આપેલી ગંધહરિત મહાભાષ્યની સાક્ષીઓ ઉપરથી માલુમ પડે છે, હાલ તે ગ્રંથ દેખાવામાં આવતું નથી. કર્ણાટક દેશમાં તામિલ ભાષામાં તે ગ્રંથ હયાતી સેગવે છે www.kobatirth.org For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૨ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ કેટલાક દિગમ્બરીએ તરફથી સાંભળવામાં આર્યું છે. મારવાડમાં વિહાર કરીને તેઓએ ગુર્જર દેશ પ્રતિ વિહાર કર્રી, મધ્ય હિંદુસ્તાનમાં દિગંખરાનું પ્રઅળ હતું. તેમણે દિગમ્બરને પિટ ચેારાશી ખેલ અને અધ્યાત્મમતપરીક્ષા વગેરે સ્થા લખીને સમજાવવા પ્રયત્ન કર્યાં હતા. તેમના સમયમાં જૈન ધર્મમાં ઘણા પંચે ઉભા થયા હતા. દ્વિગમરામાંથી પણ તેરાપથી અને સમયસારીઆ નામના મત નીકન્યા હતા. પ્રતિમાત્યાપક અને ફડવા પન્થ વગેરે મતે તે વખતમાં વિદ્યમાન હતા. તપાગચ્છના આચાર્યો પણ સાગરગચ્છના આચાર્યાંની સાથે વિવાદમાં ઉતરતા હતા. તે વખતની પૂર્વે લગભગમાં થયેલા ન્તિદાસ શેઠ સાગરગચ્છના આચાર્યની સ્થાપના કરનાર મુખ્ય શ્રાવક હતા. વિજયદેવસૂરિની પાછળ થનાર શિષ્યમાં આચાર્યને પટ્ટે સ્થાપન કરવાની બાબતમાં મત ભેદ પડયા. શ્રીસત્યવિજય પન્યાસે વિજયસિ’હુસૂરિની આજ્ઞા સ્વીકારી હતી, અને પાછળથી વિજયપ્રભસૂરિની શા For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૯ આજ્ઞા સ્વીકારી હતી એમ કેટલાંક અનુમાનાથી અવઆધાય છે. શ્રી પ.સત્યવિજયના નિર્વાણુરાસમાં શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞામાં તે હતા એમ લખ્યું છે, શ્રી ઉ યજ્ઞવિજયજીએ અધ્યાત્મમતપરીક્ષા રચવાના સમયમાં વિજયદેવસૂરિની આજ્ઞા ધારી હતી, અને પાછળથી શ્રી વિજયસિ‘હરિ તથા વિજયપ્રભસૂરિની આજ્ઞા સ્વીકારી હતી. Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમના વખતમાં જ્ઞાનના ઉદય દેખાતા હતા, પણ ક્રિયારૂપ ચારિત્ર માર્ગમાં શિથિલતા દેખાતી હતી. તેમ હું સત્યવિજય પન્યાસની સાથે ક્રિયાદ્વાર કર્યાં હતા એમ સાંભળવામાં આન્યું છે. પણ તેના ચેાક્કસ 'પુરાવા હજી પ્રાપ્ત થયા નથી. તેમણે પ્રથમ શ્રી સત્યવિજયજીને તથા જ્ઞાનવિમલજીને પક્ષ લેઈ ઉત્કૃષ્ટાચાર માર્ગની પરૂપણ કરી હતી, અને તેથી આચાર્યને પણ ઘણું વેઠવું પડયું હતું એમ કેટલીક કહેણીઓથી જાણવામાં આવ્યું છે. શ્રીવિજયપ્રલ શ્રીમના વખતમાં ધની ાિંત www.kobatirth.org For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂરિએ કેટલાકના આગ્રહથી ઉ૦ યશોવિજયજીની પંડિતાઈને અવલોકી તેમને ઉપાધ્યાય પદવી આપી હતી. તેમને કઈ સાલમાં ઉપાધ્યાય પદવી આપી તે ચોક્કસ જણાતું નથી. એક સમયે શ્રીમદ્દ ઉ. યશવિજયજી પાટણથી વિહાર કરી અમદાવાદમાં આવ્યા તે ઉ૦ શ્રીયશોવિજયજીની વખતે, અમદાવાદમાં માનવિજયજી વ્યાખ્યાનકળા અને ઉપાધ્યાયનું વ્યાખ્યાન વખણાતું ઉ૦ માનવિજયની હતું. શ્રી યશોવિજય ઉપાધ્યાયના વ્યાખ્યાનકળા. વ્યાખ્યાનના શ્રેતાઓ કરતાં ઉ૦ શ્રા માનવિજયના વ્યાખ્યાનમાં શ્રેતાઓ પાંચ છ ગણું વધારે થતા હતા. ઉપાધ્યાય શ્રી યશવિજયજીના વ્યાખ્યાનમાં એક હજાર મનુષ્યો થતાં હતાં અને ઉ૦ શ્રીમાનવિજયજીના વ્યાખ્યાનમાં પાંચ છ હજાર મનુષ્ય ભેગા થતા હતા. શ્રી ઉ૦ વશેવિજયજીનું વ્યાખ્યાન દ્રવ્યાનુયોગની પ્રરૂપણામય હોવાથી ઘણાએને ઘણું સૂક્ષમ પડતું હતું. તેમજ ઉ૦ યશવિજયજી www.kobatirth.org For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાં ઉપદેશ આપવાની શૈલી શ્રી માનવિજયજીની ઘણી આકર્ષક હતી. એક વખત ઉપાધ્યાયના મનમાં વિચાર આવ્યું કે મારા કરતાં ઉમાનવિજયજી - ધારે વિદ્વાન છે કે જેથી તેમની સભામાં ઘણા જૈનેની ઠઠ ભરાય છે, આ બાબતને નિશ્ચય કરવાને તેઓ પિતે ઉ. માનવિજયજીના વ્યાખ્યાનમાં ગયા. શ્રી ઉ૦ માનવિજયજીએ તેમને બહુ માન આપી બેસાડયા, અને આવવાનું કારણ પુછયું. ઉપાધ્યાયે પિતાને અભિપ્રાય દર્શાવ્યું, શ્રીમાનવિજયજીએ કહ્યું કે હું તમારા જેટલે વિદ્વાન નથી તે પણ ઉપાધ્યાયના આગ્રહથી ઉ૦માનવિજયજીએ વ્યાખ્યાન શરૂ કર્યું માનવિજયની ઓપદેશિક કળાથી ઉપાધ્યાય પ્રસન્ન થયા અને ઉ૦ માનવિજયજીની પ્રશંસા કરી, આ કહેણ ઉપરથી ઉપાધ્યાયના હૃદયમાં ઉદારભાવ અને લઘુતા કેટલી હતી તે વાત વાંચકોના અભિપ્રાય ઉપર મૂકીએ છીએ. પ્રતિમા ઉત્થાપક - કાના સામા તેમણે જબરી બાથ ભીડી હતી અને તેમણે પ્રતિમાશતક વગેરે સંસ્કૃતગ્રન્થમાં પ્રતિ www.kobatirth.org For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ માની સારી રીતે સ્થાપના કરી છે. ગુર્જર ભાપાના સાડાત્રણસે ગાથાના સ્તવનમાં તેમજ એક સ જાયમાં પ્રતિમા માનવાના આગમના ઉલલેખે દશવ્યા છે. તે વખતમાં પ્રવર્તતા યતિના શિથિલાચારનું ખંડન કરવાને માટે તેમણે જબરી બાથ ભીડી હતી, તેથી યતિએ તેમને અમદાવાદના એક ઉપાશ્રયમાં ગંધી રાખ્યા હતા. આવી કિવદન્તીમાં કેટલે સાર છે તે વાંચક વિચારી લેશે. તેઓ એક વખત ગેઘાએગયા હતા, ત્યાં તેમણે સમુદ્ર . સમુદ્ર અને વહાણ દેખીને તેમના મનમાં સમુદ્ર વહાણુ સંવાદ ઉચ્ચવાનું ખુરી આવ્યાથી સમુદ્ર વહાણસંવાદ નામને વિને દમય ગ્રન્થ ગુર્જર ભાષામાં ર. તેમણે લીંબવિના રહીશ દેશી મેઘજી વગેરેને ગુર્જર ભાષામાં પ્રતિબંધ દેવાના માટે વીરસ્તુતિ હુંડીરૂપ, ૧૫૦ ગાથાનું સ્તવન બનાવ્યું હતું. અનેક મતવાદીઓની શંકાઓનું સમાધાન થાય તેવું ગુર્જર ભાષામાં સાડાત્રણ ગાથાનું રતવન બના www.kobatirth.org For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩. વ્યું. તેમજ શ્રી સીમંધરપ્રભુને સ્તુતિ કરીને એકાન્ત વ્યવહાર અને એકાત નિશ્ચય મતવાળા યતિ વગે. જેને ગુજર ભાષામાં, પ્રતિબંધ દેવા માટે સવાસે ગાથાનું સ્તવન બનાવ્યું. તે સ્તવનેપર પં, પદ્મવિજયજીએ બે પૂરે છે. સાડાત્રણસે ગાથાના સ્તવનપર જ્ઞાનવિમળસૂરિએ ટબ પૂર્યો છે. એક લહીયાના મુખથી સાંભળવામાં આવ્યું છે કે અમદાવાદમાં વિમળના ઉપાશ્રયમાં જ્ઞાનવિમળસૂરિએ તેમના ગ્રન્થોપર પૂરેલા ટબાના સુડતાલીસ ગ્રન્થ છે. આ વાતમાં પરિપૂર્ણ સત્યતા લાગતી નથી. - શ્રી સત્યવિજય પન્યાસની સાથે તેમણે ઉપદેશ. વડે દ્ધિાર કર્યો હતો એમ કિંવદતીથી જાણવામાં આવ્યું છે. તેમના ઉપર ઢહકો તથા શિથિલ યતિ છેષ કરતા હતા અને અતિ તરફથી ઘણી ઉપાધિ થતી હતી. ઉપાધ્યાયના સ્તવન વગેરે ગુર્જર ભાષાના ગ્રન્થને ફેલાવે દેખીને કેટલાક ઈર્ષ્યાળુ યતિ તથા સ્થા www.kobatirth.org For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ નકવાસીએ કહેવા લાગ્યા કે ઉપાધ્યાય તા રાસડા જોડી જાણે છે. ઈષ્યાળુઓનાં આવાં વચનેથી શ્રી ઉપાધ્યાયે દ્રગુણુપર્યાયના રાસ બનાવીને પેતાની અપૂર્વ વિદ્વત્તા દેખાડી. એક વખત તે ગુરૂની સાથે અમદાવાદમાં પ્રતિક્રમણ કરતા હતા. શ્રાવકાએ ભગવતી સૂત્રની સાય સાંભળાવવાને માટે ઉપાધ્યાયને આદેશ - પવા ગુરૂને વિજ્ઞપ્તિ કરી. ઉપાધ્યાયને ભગવતીની સાય આવડતી નહાતી, તેથી સૈાન રહ્યા. શ્રાવકાએ સ્થૂલ ખુદ્ધિથી ઉપાધ્યાયને કહ્યું કે તમે! કાશીમાં જઈને શું ભણી આવ્યા ? ત્રીજા દિવસે ઉપાધ્યાયે, ભગવતી સૂત્રને ખરાખર અવલેાકીને, પ્રતિક્રમણ વખતે સજ્જાય કહેવાની આજ્ઞા માગી અને ભગવતીની સજાય શરૂ કરી. ઘણા વખત થયા, તે પણ સજાયને પાર આવ્યેા નહિ. શ્રાવકે અકળાવવા લાગ્યા, અને કહેવા લાગ્યા કે સજ્જાય કેટલી માટી છે. ઉપાધ્યાયે જવાબ આપ્યા કે કાશીના અભ્યાસના મશ્કરી જેટલી માટી છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૫ મા અમદાવાદથી વિહાર કરતા કરતા ઉપાધ્યાય શ્રી ખંભાત બંદરમાં પધાર્યા. ખંભાત ખંભાતમાં વાદવિવાદ. બંદરમાં ઉપાધ્યાયનું બહુ સમાન થયું. તે વખતે ખંભાત નગરની વ્યાપારાદિકના વેગે પૂર્ણ ચઢતી હતી. ઉપાધ્યાયે વ્યાખ્યાન વાંચીને સમાપ્ત કર્યું. એવામાં તેમના અને ધ્યાપક ગુરૂ કાશીથી આવી પહોંચ્યા. ઉપાધ્યાયે તેમને સત્કાર કર્યો અને કરાવ્ય ખંભાતના શ્રાવકેએ સીતેર હજાર રૂપિયા ગુરૂદક્ષિણ તરીકે બ્રાહ્મણ પંડિતને આપ્યા. ભાષાના વિદ્યા ગુરૂ તે બ્રાહ્મણ હતા, પણ તે ધર્મગુરૂ નહતા. સાધુઓના અને શ્રાવકેના ધર્મગુરૂ તે સાધુઓ હોય છે. ખંભાતમાં તે વખતમાં બ્રાહ્મણ પડિતે ઘણુ હતા. તેઓ સંપ કરીને ઉપાધ્યાયની સાથે વાદ કરવાને આવ્યા, અમુક વર્ગના અક્ષરે વિના કેઈ અક્ષરે ચર્ચામાં બોલવા નહિ એવી વ્યવસ્થા કરીને વિવાદ આરંભે. તેમાં બ્રાહ્મણોથી બેલી શકાયું નહિ. અન્ત બ્રાહ્મણના કહેવાથી ઉપા www.kobatirth.org For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાયજીએ અમુક વર્ગોના શબ્દો દ્વારા કેટલાક કલાક પર્યન્ત સંભાષણ કર્યું તેથી બ્રાહ્મણે ધન્યવાદ આપવા લાગ્યા, શ્રીમદ્દ ઉપાધ્યાય, ખંભાતથી વિહાર કરીને કાવી ગધારની યાત્રા કરીને પાદરા થઈ શ્રીમનો છાણ ગામમાં છા ગયા. શ્રીમદ્ પક્શનના વિહાર. શાઓમાં મહા વિદ્વાન હતા. તેથી સર્વ ધર્માને વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરતા હતા તેઓ થાપનાચાર્યની ઠવણીના ચાર છેડે ચાર ધ્વજાઓ રખાવતા હતા. તેને સાર એ હતું કે ચારે દિશામાં કોઈપણ પંડિત હોય તે મારી સાથે શાસ્ત્રાર્થ કરે, અને જે શાસ્ત્રાર્થ કઈ નહિ કરે તે ચારે દિશાના દેશના પડિતે જીતાયા છે એમ નકકી સમજવામાં આવતું. તે વખત છાણીમાં એક વૃદ્ધ શ્રાવિકા રહેતી હતી. તેણે ઘણા સિદ્ધાંતનું શ્રવણ કર્યું હતું, અને તેની ધર્મચર્ચાના પ્રશ્નના નિવેડામાં સલાહ લેવામાં આવતી હતી. પેલી વૃદ્ધ શ્રાવિકાએ ઉપાધ્યાયજીનું વ્યાખ્યાન સાંભળ્યું, અને તે બહુ આ www.kobatirth.org For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૭ નંદ પામી. વૃદ્ધ શ્રાવિકાના મનમાં એવા વિચાર આવ્યા કે ઉપાધ્યાયજી, જ્ઞાનના અહંકારથી ઠવણીમાં વજાએ રખાવે છે તે રીવાજ ડીક નથી. માટે તેને દૂર કરાવવા જોઇએ. આમ વિચારી ખીજા દિવસે તે ઉપાધ્યાયજીને વિધિપૂર્વક વદન કરીને, પશ્ચાત્ તેમની આજ્ઞા માગીને પુછવા લાગી કે, ગૈતમસ્વામીની ઢવણીમાં કેટલી ધ્વજા એ હશે? ઉપાધ્યાયજી વૃદ્ધ શ્રાવિકાના પુછવાના ભાવાર્થ સમજી ગયા અને હવ ણીમાંથી ધ્વજાએ દૂર કરાવી. આ કંવદન્તીમાંથી સાર એટલા લેવાના છે કે ઉપાધ્યાયજી સત્યના સ્વીકાર કરવામાં અને પેાતાનું આચરણ અાગ્ય હાય તેના ત્યાગ કરવામાં કેટલા ઉદ્યમશીલ હતા તે આટલા દાખલાથી દેખાઈ આવે છે; છાણીથી વડાદરા, મીયાગામ અને ભરૂચ થઈ તેઓએ સુરત અને રાંદેર સુધી વિહાર કર્યાં હતા. વીસમા મુનિ સુવ્રત સ્વામીનું સ્તવન તેમણે ભરૂચમાં બનાવ્યું હતું, એમ તે શ્રીમદ્ના જુદા જુદા સ્થળે વિહાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૨૮ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તવનના ઉદ્ગારોથી માલુમ પડે છે. સુરતમાં પન્યાસ સત્યવિજયજી અને જ્ઞાનવિમળ સૂરિના સમાગમ થયા હતા. તેમના વિહાર, ઉપાધ્યાય વિનયવિજયની સાથે પણ થતા હતા. જ્ઞાનવિમળસૂરિને તે વખતના તપાગચ્છના આચાર્યની સાથે સંબંધ નહાતા, અને તેઓ કેટલીક ખખતમાં આચાર્યથી જુદા વિચારના હતા. એમ કેટલીક કિંવ દન્તીના આધારે લખવામાં આવે છે, કેટલાક યતિઆના મુખથી સાંભળવા પ્રમાણે સત્યવિજયજીએ અને જ્ઞાનવિમળસૂરિએ સુરતમાં પીતવસ્ત્ર ધારણ કરવાના અને ક્રિયા ઉદ્ધાર કરવાના ઠરાવ કર્યાં હતા, અને દેવતાનું આરાધન કરીને તેમણે પાતાને માર્ગ ચલાવવામાં સહાય મેળવી હતી. બીજી એક એવી કહેવત છે કે તે વખતમાં ઢુંઢી સાધુઓની બાહ્ય દયા, તપશ્ચા વગેરે ક્રિયાઓથી ઘણા અજ્ઞ જૈને હુઢક મતમાં દાખલ થવા લાગ્યા હતા અને મૂર્તિ માનવાવાળી જેનેાની સંખ્યા કમી થવા લાગી હતી. યતિયામાં શિથિલાચાર વધવા For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ લાગ્યા તેમજ પરસ્પર અદેખાઈ અહુ વધવા લાગી અને તેએ એક બીજાની નિન્દા કરીને પોતેજ પેાતાની મેળે હલકા પડવા લાગ્યા, આથી હુંક સાધુએ અજ્ઞ શ્રાવકોની આગળ ઉપદેશ દેવામાં ફાવવા લાગ્યા; ત્યારે લીખડી વગેરેના સંઘે અમદાવાદમાં શ્રી વિજયસિંહુસૂરિની આગળ પે।કાર કર્યો, તે વખતે શ્રીવિજયસિંહ સૂરિની પાસે અઢાર મેાટા શિષ્યા હતા. યતિના વેષે ઢુંઢીયાઓને ઉપદેશ થઇ શકાશે નહિ એવું તે વખતમાં પ્રાયઃ કેટલાકના મનમાં આવ્યું. કારણ કે યતિઓએ પેાતાની તે વખતમાં એ વેષે પ્રાયઃ શિથિલતા ખતાવી હતી, તેથી ક્રુઢીયાઓના મનમાંથી ખરી છાપ ઉઠાવીને શુભ છાપ સ્થાપન કરવાનું શ્રી સત્યવિજયજીના મનમાં જણાયું, આચાર્યે અઢાર શિષ્યાના સામું જોયું પણ કોઇની હિમ્મત હુઢીયાઓની સાથે બાથ ભીડીને સનાતન માર્ગની રક્ષા કરવાની જાઈ નહિ, આ બીડુ' શ્રી સત્યવિજ્યજીએ ઝડપી લીધું, અને આચાર્યની આજ્ઞા માગીને પીતવસ્ત્ર ધારણ કરીને www.kobatirth.org For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ કિદ્ધાર કર્યો, અને લીંબી વગેરે ઠેકાણે ચોમાસું કરીને સ્થાનકવાસીઓને પુનઃ તપાગચ્છમાં લાવ્યા. શ્રી સત્યવિજયજીના આ કાર્યને ઉપાધ્યાયજીએ ટેકે આ હતે. એમ તેમણે લીંબીમાં ચોમાસું કરીને પ્રથમ કહેલા શ્રાવકેને બેધ દેવાને પ્રતિમાનું સ્થાપન જેમાં છે એવા સ્તવનથી સિદ્ધ થાય છે. સત્યવિજયઅને ઉપાધ્યાયે સહાય આપી હતી અને યતિને શિથિલાચાર હઠાવવાને પુસ્તકે રચીને ઘણે ઉપદેશ દીધું હતું. કેટલાક કિવદન્તીના આધારે શ્રી યશેવિજયજીએ અને શ્રી વિનયવિજયજીએ સુરત, રાંદેરમાં કાથીયાં વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને પાછળથી દૂર કર્યા હતાં એમ સાંભળવામાં આવે છે, પણ તેમણે પિતાના કોઈ ગ્રન્થમાં આ બાબતને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો નથી, તેથી આ બાબતમાં કંઈ કહી શકાતું નથી. દશમતના સ્તવનમાં મત તો પતો કૂચો આ વાકય આવે છે. તેથી જે તે શ્રીમદ્ ઉપાધ્યાયનું કરેલું સિદ્ધ થતું હોય તે યતિના www.kobatirth.org For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ કહેવા પ્રમાણે તેમણે અમદાવાદમાં પીતવસ ત્યજીને પુનઃ વેતવસ્ત્ર ધારણ કર્યો એ વાત સિદ્ધ થઈ શકે છે, અથવા તેઓના વિચારો શ્રી પૂજ્ય આચાર્યને પ્રથમ નહિં માનવાના મત હોય અને પાછળથી તેમને માન્યા હાય તેથી મત કરીને પડતા મૂકયા હાય એમ કહેવાયું હશે. તિયાના કહેવા પ્રમાણે પીતવસ્ત્ર ત્યાગ્યાં ત્યારે તેમને ઉપાધ્યાય પદવી અમદાવાદમાં આપવામાં આવી હતી. કેટલાક ચાક્કસ પુરાવા વિના યતિચેાની ચાલતી આવેલી વાત ઉપર વિશ્વાસ મૂકી શકાય તેમ જણાતું નથી. આવા મહા પુરૂષ સંબંધીમાં કાઈ પણ અભિપ્રાય બાંધતા પહેલાં બહુ વિચાર કરવાની જરૂર છે. કેટલાક મુનિરાજ વિદ્વાનો કહે છે કે ઉપાધ્યાયનું અનાવેલું દશ મતનું સ્તવન નથી. આ ખખતમાં તે એટલુ કહે છે કે ઉપાધ્યાયજી જેવા મહાસમર્થ જ્ઞાની પુરૂષ, ખરતર આદિ ગચ્છનુખડન કરવા પ્રયત્ન કરે નહિ. હુંક અને દિગંબરના ખંડન વિના તેમના અન્ય ગ્રન્થામાં ખરતરાદિ ગચ્છના www.kobatirth.org For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર ખંડનનો ઇસારે જણુત નથી, માટે કે અન્ય વિદ્વાને આ સ્તવન બનાવીને તેમનું નામ લખ્યું હોય? જ્ઞાની જાણે. ઉપાધ્યાયજીના વખતમાં પીતવરુદ્વારા ક્રિાદ્ધાર કરનાર પન્યાસ સત્યવિજયજી હતા, પણ પન્યાસને આચાર્યની આજ્ઞામાં રહેવું પડતું હતું. તપાગચ્છના આચાર્યોની આજ્ઞા પ્રમાણે વિહાર વગેરે થતું હતું. શ્રી પં. પદ્યવિજયજી, શ્રી પં. રૂપવિજયજી અને શ્રી પં. રત્નવિજયજી, પન્યાસ પર્યન્ત પણ આ રીવાજ કેટલેક એશે શરૂ હતું, એમ સાંભળવામાં આવે છે. શ્રી ઉપાધ્યાયજી પીતવસ્ત્ર ગ્રહણ કર્યા નહોતાં એમ કેટલાકનું માનવું છે. આ બાબતને નિર્ણય કરવા માટે વિદ્વાનોએ મધ્યસ્થ થે ચર્ચા કરવી જોઈએ. અઢારમા સિકામાં તપાગચ્છના ભાનુ સમાન શ્રી ઉપાધ્યાયજીએ દેશદેશ ગામેગામ વિહાર કરીને જૈનધર્મની અપૂર્વસેવા બજાવી છે. તેમની કલમમાં અપૂર્વ ધર્મ રસની ધારાને પ્રવાહ વહે છે. આગમના અને નુસારે તેમને ઉપદેશ હતે. કેટલાક દિગબરીઓ www.kobatirth.org For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ તરફથી એમ કહેવામાં આવતું હતું કે અમારામાં જે શુંભચંદ્રાચાર્યકુત જ્ઞાનાર્ણવ ગ્રંથ છે, તે કવેતાબ. ૨માં નથી. આ વાત શ્રી ઉપાધ્યાયજીના મનમાં ખુંચવાથી ઉપાધ્યાયજીએ જ્ઞાનાય નામને ગ્રંથ એ સરસ બનાવ્યું કે જેથી દિગંબરીઓના જ્ઞાનાર્ણવ કરતાં તેમણે બનાવેલ જ્ઞાનાર્ણવ ઉત્તમ શેભાને ધારણ કરવા લાગ્યું, પણ વેતાંબર જૈનેના કમભાગેહાલ તેને પત્તો લાગતું નથી. જ્ઞાનાર્ણવ ગ્રન્થ જેવાની સાક્ષીઓ તેમણે અન્ય ગ્રન્થોમાં લખી છે. આ ગ્રન્થની શધિ કરવાની ઘણું જરૂર છે. ઉપાધ્યાયજીના મનમાં જૈનધર્મની ઉન્નતિ કરવાની ઘણી ઈચ્છા હતી. એક કિંવદતીના આધારે અત્ર લખવામાં આવે છે કે ઉપાધ્યાયજીના મનમાં આનન્દશ્રીમદને આનન્દઘનજી ઘનજીની સલાકાત લેવાની ઈચ્છા સાથે સમાગમ. થઈ. આબુની યાત્રા કરીને તેઓ તેટલામાં આનન્દઘનજીની શોધ કરવા લાગ્યા. આનન્દઘનજી સાધુના વેષે હતા. ઉપા www.kobatirth.org For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ્યાયજીએ શોધ કરાવી તેમાં તે સફળતા પામ્યા. આબુની પાસેના ગામમાં એક વખત ઉપાધ્યાયજી કેટલાક યતિઓની અને શ્રાવકની આગળ અધ્યાત્મની પ્રરૂપણ કરતા હતા. તે વાતની ખાનગીમાં આનન્દઘનજીને ખબર પડતાં તેઓ ગુપચુપ આવીને થતા વર્ગની પાછળ બેઠા. ઉપાધ્યાયજીનું અધ્યાતમ વ્યા ખ્યાન સાંભળીને સભાએ મુક્ત કંઠે પ્રશંસા કરી, પણ પિલા મહાત્માએ ન ધારણ કરેલું દેખીને ઉપાધ્યાયજીની તેમના તરફ દષ્ટિ ગઈ. તેણે મારા વ્યાખ્યાનની પ્રસન્નતા કેમ ન જણાવી ? એ ઉપાધ્યાયજીના મનમાં વિચાર આવ્યું. ઉપાધ્યાયજીના કહેવાથી તે જ ગાથાને અધ્યાત્મ અનુભવ, પેલા મહાત્માએ પ્રરૂપે તેથી ઉપાધ્યાયનું મન ખુશ થયું, અને જાણ્યું કે અધ્યાત્મજ્ઞાનરસમાં ઝીલનાર આનન્દઘન વિના આવે ઉત્તમ અનુભવ અર્થ કેઈ કરી શકે નહિ, તેથી તેમને વિધુ પૃચ્છા કરતાં તેજ પ્રસન્ન વદનવાળા આનન્દઘનજી છે એમ ઉપાધ્યાયના મનમાં વિશ્ચય થવાથી www.kobatirth.org For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩પ તેમને બહુ સત્કાર કર્યો, અને તેમની અષ્ટપદી બનાવી કેટલાકે શ્રી આનન્દઘનની નિન્દા કરતા હતા, અને આ નન્દઘનનાં છિદ્ર દેખતા હતા, તે વાત ઉપાધ્યાયે સાંભળી હતી. તેથી અષ્ટપદી વાવડે તેમણે પોતાને ગુણાનુરાગ દેખાડશે. શ્રીમદ્ આનન્દઘનજીએ પણ શ્રી ઉપાધ્યા ઘજીના ગુણાનુરાગની અષ્ટપદી તે વખતે બનાવી હતી એમ સાંભળવામાં આવ્યું છે. કેટલાક વખતના સહવાસથી આનન્દઘનજીની પાસેથી, શ્રીમદ્દ ઉપાધ્યાયે અધ્યાત્મજ્ઞાન સંબંધી પિતાના અનુભવની વૃદ્ધિ કરી, અને ત્યારથી તેમણે સમાધિશતક, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, જશવિલાસ વગેરે ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાનની અપૂર્વ ભાવનાઓ લખી. શ્રીમદ્ આનન્દઘનજી પાસે જઈ કેટલાક શ્રાવકે હાલ ખરે ધર્મોપદેષ્ટા કેણ છે? તે બધી પ્રશ્ન પુછતા હતા, અને કેની પાસે ધર્મ વ્યાખ્યાન સાંભળવું ઈત્યાદિ પુછતા હતા. તેના ઉત્ત. ૨માં શ્રીમદ્ આનન્દઘનજી કહેતા હતા કે હાલમાં હવેતાંબર માર્ગમાં જૈનશાસનમાં શ્રીમદ્દ યશોવિજયજી www.kobatirth.org For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગીતા છે અને તે જૈનાગમના અનુસારે બેધ આપે છે, તેનું વ્યાખ્યાન સાંભળે અને તે ખરે ધર્મોપરેષ્ટા છે એમ માને. હું તે સંત છું અને તે તે જૈનશાસનને રક્ષક-ગીતાર્થ અને જૈનધર્મને પ્રવર્તક મહા આત્માથી પુરૂષ છે. આનન્દઘનજીનાં આવાં વચનેથી આનન્દઘનજીની દશા અને તેમની ગુણાનુરાગ દષ્ટિ, અને જૈન શાસનના રક્ષક ઉપાધ્યાયજીની પરીક્ષા સંબંધી ઘણું શિખવાનું મળે છે. . એક વખતે કોઈ પ્રતિપક્ષી શ્રાવકે યશોવિજયઅને ઉદ્દેશીને કહ્યું કે-સમકિતના સડસઠ બેલની સજજાય તમે બનાવી છે, તેમાં વ્યવહાર પક્ષની ઘણું પુષ્ટિ છે. સ્થાનિક સંબંધી વિશેષ વ્યાખ્યાન નથી માટે તે બાબતને તમને ઘણે અનુભવ નથી એમ લાગે છે. ઉપાધ્યાયજીએ આ વાતના ઉત્તર તરીકે ષસ્થાનક ચાયાઈ નામને ગુર્જર ભાષાનો ગ્રન્થ લખીને તેમાં વણે અનુભવ લખી દીધે, તેથી પિલા પ્રતિપક્ષી શ્રાવકનું મુખ બંધ થયું. હાલના વિદ્વાને પણ તેમને www.kobatirth.org For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રન્થોનું અનુકરણ કરીને કેટલાક ગ્રન્થને લખવા પ્રયત્ન કરે છે. એવી દંતકથા સાંભળવામાં આવી છે તે નીચે મુજબ છે. શ્રીમદ્દ યશોવિજયજીની નસેનસમાં “સવીછવ કરૂં શાસન રસી” એવી ભાવના વર્તતી હતી. આનન્દઘનની પાસે સુવર્ણસિદ્ધિ છે એમ તેમણે જાણયું હતું. નથી તેમણે વિચાર કર્યો કે સિદ્ધિથી જેનેને ઉદય કરી શકાશે. ઘણા લેકેને જૈન ધર્મમાં લાવી શકાશે. મેડતા લગભગમાં આનદધનજી રહેતા હતા. ઉપાધ્યાયે બહુ સત્કારથી આનન્દઘનજીને ગામમાં તેડાવ્યા, અને બહુ માનથી કહ્યું કે આપની પાસે સુવર્ણ સિદ્ધિ છે તેને લેવા મારી પ્રાર્થના છે. આનન્દઘનજીએ આ અગ્ય પ્રાર્થના છે એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા. ઉપાધ્યાયજીના મનમાં જૈન શાસનને ઉદય કરવાની તીવ્રછા વર્તતી હતી. તેમને કેટલાક દ્વેષીઓ પજવતા હતા અને તેમની નિના કરતા હતા તેથી કેટલીક વખત ઉપાધ્યાયજીના મનમાં તેઓના માટે કરૂણું પ્રગટ થતી હતી. આ બાબતના www.kobatirth.org For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉભરા તેઓ સંખેશ્વર દર્શન કરવાને ગયા તે વખતે સંખેશ્વરનું સ્તવન રચીને તેમાં કાઢયા છે. અધ્યાત્મજ્ઞાનની પ્રરૂપણા અને અધ્યાત્મકગ્રન્થ લખવાથી કેટલાક મૂઢ દેશીઓ તેમની નિન્દા કરવા લાગ્યા. તે સંબંધીને ઈશારો શ્રીમદ્દ ઉપાધ્યાયે અધ્યાત્મસારના અને કર્યો છે. શ્રીમદે રચેલા ગ્રન્થ. - શ્રીમદ્ ઉપાધ્યાયજીએ સંસ્કૃત ભાષામાં નીચે મુજબ ગ્રન્થ બનાવ્યા છે. લભ્ય પ્રત્યે૧ અધ્યાત્મસાર ૨ અધ્યાત્મપનિષત, ૩ અધ્યાત્મ મતખંડન સટિક. ૪ અધ્યાત્મ મત પરીક્ષા સટિક. લે, ૪૦૦૦ પન્ન. ૫. નરહસ્ય. ૧ નયપ્રદીપ, www.kobatirth.org For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ નપદેશ. પ્રકરણ ન્યાયામૃત તરગગિણી ટીકા સહિત. ૮ ન્યાયાલક. લૈ. ૨૨૦૦ ૯ જૈન તર્કપરિભાષા. કલેક સંખ્યા. ૮૦૦ ૧૦ જ્ઞાનબિન્દુ. ૧૧ ન્યાયખંડન ખાદ્ય (મહાવીરરતવન પ્રકરણ) ૧૨ માર્ગ પરિશુદ્ધિ. ૧૩ ઉપદેશ રહયટીકા. (વૃત્તિ ) , ૩૭૦૦ ૧૪ વૈરાગ્ય કલપલતા. કિ. ૭૦૦૮ ૧૫ બત્રીશ બત્રીશી સટીક. પ્રવિંદૂકાત્રિશિકા. વૃત્તિ, ૮૦૧૦ પત્ત, ૧૬ જ્ઞાનસાર (અષ્ટક). ૧૭ દેવધર્મ પરીક્ષા વૃત્તિ. . પપપ પm ૧૮ યતિ લક્ષણ સમ્યુચ્ચય. ૧૯ ગુરૂતત્વ નિર્ણય સટીક. (વૃત્તિ) વ્હે. ૬૮૭૧ ૨૦ સમાચારી. પ્રકરણ વૃત્તિ. પા. ૨૧ પ્રતિમા શતક સટીક પણ. લે. ૬૦૦૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૦ ૨૭ અધ્યાત્માપદેશ. ૨૮ યાદ્વાદ રહસ્ય. ૨૯ પ્રમાણુ રહસ્ય. ૩૦ સિદ્ધાન્ત Acharya Shri Kailassagarsuri Gyanmandir પુનમીયા ગચ્છવાળાએ ૧૨૦૦ શ્ર્લાકની લઘુ ટીકા કરી છે. ૨૨ ભાષા રહસ્ય ટીકા સ્વપજ્ઞ. અન્યાચાયા કૃત ગ્રન્થાપર તેમણે કરેલી ટીકાઓ. ૨૩ શાસ્ર વાર્તા સમુચ્ચયની ટીકા. ( સ્યાદ્વાદકલ્પલતા. ) ૨૪. કર્મ પ્રકૃતિ (કમ્મપયડીની ટીકા. ) ૨૫. યાશક વૃત્તિ-àા. ૩૦૦ ૨૬. અષ્ટ સહસ્રી વિવરણ. (વૃત્તિ) (અ૦ ૨હેલાના ઉપાશ્રયમાં ) અજમ્પ-તુટુંમ્બ પ્રથોઃ— www.kobatirth.org પરિષ્કાર, ૩૧ અનેકાન્તસત વ્યવસ્થા. ૩૨ પાતજલ ચેગશાસ્ર ચતુર્થ પાવૃત્તિ. For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ આત્મખ્યાતિ. ૩૪ ચતુર્વિશતિ જિન (અન્દ્ર) રસુતિ. ૩૫ જ્ઞાનાવ. ૩૬ વિચારબિન્દુ, લોક, ૬૦૦ ૩૭ ત્રિસૂચ્ચાલેકવિધિ ૩૮ મંગલવાદ ૩૯ શઠપ્રકરણ. ૪૦ જ્ઞાનસાર ચૂર્ણિ. ૪૧ છંદ ચૂડામણિ ટીકા. ૪૨ માર્ગશુદ્ધિ પૂર્વાર્ધ. ૪૩ લતાય. ૪૪ વિધિવાદ, ૪૫ તત્ત્વવિવેક. ૪૬ ઉપના દષ્ટાન્તપર ગ્રન્થ. ( કેડાયમાં એક પૃષ્ઠ છે) રહસ્યનામ અંકિત એકસે ને આઠ ગ્રન્થો લખ્યા છે. ૪૭ સુક્તાશુદ્ધિ. (આ ગ્રન્થ તે વૈરાગ્ય કહ૫લતાના www.kobatirth.org For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમના બે સ્તબક છે. એમાં આ૦ સા. સુ. જણાવે છે. ૪૮ ઑાત્રત્રય. ૧ સંખેશ્વર કાવ્ય. ૧૧૨. ખંભાત ૨ ગોડી પાર્શ્વનાથ તેત્ર કાવ્ય ૧૦૮ ખંભાત. ૩ સમીકા પાર્શ્વનાશ કા. ૯ પ્રભાત. સ્વહરતાક્ષરે લખેલ. ૪૯ પંચનિગ્રંથી પ્રકરણ ગાથા. ૧૦૫ (પં. આ સા. સૂ૦ કોલેજ ) ૫૦ ધર્યાખ્યાન, ગાથા ૪૮૪. કથા, ૪૪ ૫૧ સ્યાદ્વાદ મંજુષા (સ્યાદ્વાદ મંજરી ઉપર ) ય. ઉપાધ્યાયે આ મંજુષા રચી છે. (કેડાયમાં કંઈક પ્રાપ્ય ). પર વિચાર સાર લક. ૨૮૫૦ ૫૩. ધર્મ પરીક્ષા. કલેક. ૫૩૦. (હાજા પટેલની પિળ વિમલ ગચ્છભંડાર,પટારો ૨૧) પ૪ અધ્યાત્મપરીક્ષા. કલેક. ૧૮૦૦ (8) www.kobatirth.org For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ૫૫ અધ્યાત્મ પરીક્ષા, લેક. ૧૫૦૦()ડાજા પટેલની પિળમાં ઉત વિમલને ભંડાર). પદ સંબંધ સિત્તરી ટીકા. ક. ૧૫૦ શ્રીમદે ગુજરાતી ભાષામાં રચેલા ગ્રન્થા. ૧ શ્રીપાલ રાજાના રાસને પાછલો ભાગ. ૨ દિગપટ રાશી એલ.(કાશીથી આવતાં બનાવેલ). ૩ જંબુ સ્વામીને રાસ. ૪ દ્રવ્યગુણ પર્યાયને રાસ.લોક. ૨૦૦૦(૧૪૦૦)) ૫ સમાધિશતક. ૬ સમતાશતક. ૭ તસ્વાર્થ સૂત્રને ટ. ૮ જ્ઞાનસારને ટબે. ૯ અધ્યાત્મમત પરીક્ષાને ટ. ૧૦ જશવિલાસ. પદ (૭૫). ૧૧ આનન્દઘનજીની સ્તુતિરૂપ અષ્ટપદી. ૧૨ સમ્યક્ શાસ્ત્ર વિચાર સાર૫ત્ર, ૧૩ વિચાર બિન્દુ. www.kobatirth.org For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સજજો . ૧૪ અઢાર પાપસ્થાનકની સજજાય, ૧૫ આઠ દૃષ્ટિની સજજાય. ૧૬ પ્રતિકમણુગર્ભ હેતુની સજાય. ૧૭ સમકિતના સડસઠ બેલની સજાય. ૧૮ પાંચ કુગુરૂની સજજાય. ૧૯ અગીઆર અંગની સજજાય. ૨૦ પાંચ મહાવ્રત ભાવનાની સજજાય. ૨૧ અમૃતવેલીની સજજાય. ૨૨ સંયમશ્રેણિની સજ જાય. ૨૩ ચાર આહારની સજજાય. સ્તવને. ૨૪ શ્રી સીમંધર સ્વામિનું સ્તુતિરૂપ ૩૫૦ ગાથાનું સ્તવન, ૨૫ શ્રી વીરસ્તુતી હંકનું ૧૫૦ ગાથાનું સ્તવન, ૨૬ સવાસે ગાથાનું રતવન, ૨૭ નિશ્ચયવ્યવહારનું સ્તવન, www.kobatirth.org For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ મન એકાદશીના દેઢ કલ્યાણકનું સ્તવન ૨૯ ), ૩૦ ત્રણ ચોવીશી. ૩ી . ૩૨ વિહરમાન જિનવીશી. ૩૩ ષસ્થાનક પાઈ ૩૪ દશમતનું સ્તવન, ૩૫ શઠપ્રકરણને બાલાવબેધ. ૩૬ વિચારબિંદુને બાલાવબોધ. ૩૭ કુમતિખંડન સ્તવન. ૩૮ સુગુરૂની સજજાય. ૩૯ ચડતા પડતાની સજજાય. ૪. યતિધર્મ બત્રીશી. (જૈનકાવ્ય સંગ્રહમાં પૃષ્ઠ - ૨૩૦ માં). ૪૧ સ્થાપના ક૫ને સજજાય. (બુદ્ધિપ્રભા માસિક ૧૯૬૫). ૪૨ સમુદ્રવહાણસંવાદ, www.kobatirth.org For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪૩ પંચપરમેષ્ઠી ગીતા. (ભજન પદે સંગ્રહ ભાગ ૪). (સ. ૫. સ. ૪.) ૪૪ બ્રહ્મગીતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ સમ્યકત્વ ચાપાઈ. ૪૬ સીમધર ચૈત્યવંદન (જૈનકાવ્યપ્રકાશ પાન, ૧ ભીમશી માણેકે છપાવેલ ). ૪૭ ઉપદેશમાળા [ ? ] એકંદરે શ્રીમદ્ યશેાવિજયજીએ ન્યાયના વિષય ઉપર ૧૦૮ ગ્રન્થા લખ્યા છે એમ કહેવામાં આવેછે; અને ૨૦૦૦૦૦ (બે લાખ) Àાક અનાવ્યા છે. શ્રીમદ્દે ગુજરાતી ભાષામાં ગ્રન્થા લખીને ગુજર બંધુઓ ઉપર માટી ઉપકાર કર્યો છે. કાઈ એમ કહેશે કે તેમના ગ્રન્થા જૈનધર્મને લગતા છે; તેા આના ઉત્તરમાં કહેવું પડશે કે પ્રેમાનન્દના ગ્રન્થા જેમ વૈષ્ણવધર્મ વા હિન્દુ ધર્મને લગતા હતા તાપણુ ગુજરભાષાના પોષક છે. તેમ શ્રીમદ્ યÀવિજયજીના ગ્રન્થા પણ જૈન ધર્મને શ્રીમદ્ જૈનકવિ છતાં ગુજરાતી સાહિત્યને કેવી રીતે પેાખ્યું. www.kobatirth.org For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir લગતા છે તેપણુ ગુર્જર ભાષાના પિષક છે. જન કવિઓના ગુર્જર ભાષાપ્રેષક ગ્રન્થમાં પ્રાકૃત માગધી શબ્દો આવી જાય છે તેનું કારણ એ છે કે જન સાક્ષર મુનિને સંસ્કૃત ભાષા અને માગધી ભાષાને અભ્યાસ કરે પડે છે. માગધી ભાષા કે જેને પ્રાયઃ પ્રાકૃત ભાષા કહેવામાં આવે છે તેમાં જેનાચાર્યોએ હજારો ગ્રન્થ લખેલા છે, તેથી પ્રાકૃત ભાષાના શબ્દ પ્રસંગોપાત્ત આવી જાય એ બનવા એગ્ય છે. અસલની પ્રચલિત ભાષા પ્રાકૃત ગણાય છે. ગુજરાતી ભાષા પણ વસ્તુતઃ પ્રાકૃતભાષા જ ગણી શકાય છે. વડોદરાના કવિ પ્રેમાનન્દની સાથે શ્રીમદ્દ યશોવિજયજીની મુલાકાત થઈ હશે કે કેમ ? તે નક્કી કહી શકાતું નથી. વડોદરામાં કવિરાજ પ્રેમાનન્દનું શરીર છૂટયું, અને ડભોઇમાં વૈષ્ણવીય કવિ દયારામ અને જૈનસાક્ષર કવિરાજ ઉ૦ શ્રીમદ્દ યશોવિજયજીને દેહત્સર્ગ થયે. આ ત્રણ કવિ માટે વડોદરા અને ડઈ ગામ સદાકાળ ગુજરાતી સાક્ષરેને મરણીય રહેશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir - શ્રીમદ્દ ઉ. યશેવિયજીએ દેવની સ્તુતિ કરીને ભકિત માર્ગની પુષ્ટિ કરી છે. શ્રીમદ્દ ભક્તિ પ્રેમ. ભક્તિના વિષયમાં યશવિજય અપૂર્વ પ્રેમથી પરમાત્માની સ્તુતિ કરે છે. તેમનું હૃદય ભકિતરસથી ઉભરાઈ જાય છે. તે નીચેના સ્તવન કાળેથી માલુમ પડશે -- અજિતનાથ સ્તવન. અજિત જિમુંદણું પ્રીતડી, મુજ ન ગમે તે બીજાને સંગ કે, માલતી કુલે મહીઓ, કિમ બેસે હે બાવલત ભંગ કે. અજીત૧ ગંગા જળમાં જે રમ્યા, કિમ છિલર હે રતિ પામે મરાલ કે; સરવર જલધર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતક બાળ કે. અછત ૨ કિલકલ કૂજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે www.kobatirth.org For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆ શું છે એ ગુણને પ્યાર કે. અછત૩ કમલિની દિનકર કર ગ્રહે, વળી કુમુદિની હે ધરે ચદશું પ્રીત કે; ગોરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હે કમલા નિજ ચિત્ત કે. અછત, જે તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજાશું છે નવી ' આવે દાંય કે, શ્રી નયવિજય સુગુરૂતણો, વાચક જશ હે નિત નિત ગુણ ગાય છે. અજીત૫ શ્રીમદ્દ યશોવિજયજી પોતાના પ્રેમી તરીકે અને જીતનાથને સ્વીકારીને પ્રેમીને સંબંધમાં ચગ્ય દષ્ટાજો આપીને પિતાની પ્રીતિ શ્રી પ્રભુ ઉપર પણું છે તેને હદયદ્ગારથી જણાવે છે. પ્રેમાનન્દ કવિના સમાનકાલીન આ જૈન કવિરાજની ગુર્જરભાષા સરળ અને રમ્ય છે. તેમના શબ્દોમાં પ્રભુપ્રત્યેનો પ્રેમ ઝળકી ઉઠે છે. પ્રભુપર પ્રેમી બનેલ આ મૂહાપુરૂષ www.kobatirth.org For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦. પિતાના હદયને પ્રેમ ઉભરાથી શબ્દો દ્વારા ખાલી કરીને પ્રભુની ભક્તિમાં ગુલતાન બને છે, અને અન્યોને તતપ્રતિ આકર્ષે છે. શ્રીમદ્ કવિરાજ, પ્રભુની સાથે પ્રેમથી પરોક્ષ દશામાં સંબંધ બાંધીને પ્રભુનું ઉમરણ કરે છે. પ્રભુની વિરહ દશામાં પ્રભુની પ્રાપ્તિને અર્થે પિતાના પ્રેમને શબ્દ દ્વારા અપૂર્વરસ પ્રગટાવતા છતા નીચેના સ્તહનામાં આ પ્રમાણે કહે છે -- પલ પ્રભુ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેખે છે, કાગલને મસિ તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેજી; સુગુણ સનેહારે કદીય ન વિસરે. અહીંથી તિહાં જઈ કઈ આવે નહિ, જેહ કહે સંદેશે, જેહા મિલ ૨ દેહિલું હશે, www.kobatirth.org For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ નેહ તે આપ કિલેસાજી, વીતરાગણું રે રાગ તે એક પખા, કીજે કવણુ પ્રકારાજી; ઘેાડા દ્વારે સાહિમ કાજમાં, મન નાણે અસવારાજી. સાચી ભક્તિરે ભાવન રસ કહ્યા, રસ હોય તિહાં દેાય રીઝેજી; હાડા હાર્ડરે એહુ રસ રીઝથી, મનના મનારથ સીજે. પણ ગુણવતારે આઠે ગાજીએ, મોટા તે વિશ્રામેાજી; વાચક જશ કહે એહુજ આશરે, સુખ લહું ઠામેા ઠામજી. www.kobatirth.org સુશુશુ. ૨ સુગુણુ. ૩ સુશુ. ૪ સુગુણ. પ પ્રભુના વિરહે પરીક્ષદશામાં પ્રેમના સંબંધથી જે જે પ્રભુને મળવાના ઉપાá સુઝે છે તેના વિચાર કરીને તથા પાછા તેના નિર્ણય કરીને કહે છેકે તમારી પાસે કાઈ આવી શકે તેમ નથી. હું સુણ સ્નેહી તમે એક ઘડી માત્ર પણ For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પર વિસરતા નથી. હૈ વીતરાગ ! હું તમારી સાથે રાગ કરું છું, પશુ આપ વીતરાગ હાવાથી મારા પ્રેમની કાણુ કિમત આંકી શકે? ઘેાડા સ્વામીના કાર્ય માટે બહુ દોડે પણ સ્વામીના મનમાં તા તે માખતના વિચાર પણુ ન હાય, તેમ તમારા ઉપર હું અત્યન્ત પ્રેમ ધારણ કરું છું અને તમારા તા હીસાબમાં ન હાઉ' તા ? કેમ એવી એક પક્ષવાળી પ્રીતિ નભી શકે ? એ રસીલા હાય તા પ્રેમરસથી રીઝ પેદા થાય. આપ અનેક ગુછુના ભંડાર છે. અને મોટા એવા વિશ્રામભૂત છે. ઉપાધ્યાય કહે છે કે હે પ્રભુ! તમારા આશ્રય પાસીને હું ઠામેાડામ સુખ લહીશ. આપના વિના મારે ફ્રાઈ અન્ય વિશ્રામેા નથી, ઇત્યાદિ કહી તે અપૂર્વ ભકિતભાવને પ્રગટ કરે છે. www.kobatirth.org * ઉપાધ્યાયજીનું મન ભકિત અને પ્રેમથી લ૫ત્ ખની ગયું હતું. શક્તિ એ પરમાત્માને મેળવવાના અપૂર્વ સાર્ગ છે, જ્યારે પ્રભુને મહાન્ માનવામાં આવે છે ત્યારે તેમના પ્રતિ પૂજ્યભાવ પ્રગટ થાય છે. પ્રેમભકિતના For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ : ઉગારે ખરેખર પરાભાષારૂપ હોવાથી ભકિતના આ ચીન ભગવાન એવું જે કથવામાં આવે છે તે અક્ષરેઅક્ષર સત્ય કરે છે. પરાભાષાથી ઉઠતા ભક્તિના શબ્દમાં એવી શકિત હોય છે કે તે ભક્તિના વિચારેને ફેલાવીને અપૂર્વ આનન્દ રસ પ્રગટાવી શકે છે. ભક્તિના રસમાં મસ્ત બનેલ ભક્ત, પ્રભુને પિતાના હૃદયમાં લાવી શકે છે. યોગીઓ પણ જે પ્રભુને હૃદયમાં લાવવા અસમર્થ બને છે તે કાર્યને ભક્ત સહેજે સાધી શકે છે. ભક્ત પિતાના હૃદયમાં ધ્યેય પ્રભુની મૂર્તિને ભક્તિ બળથી ખડી કરે છે, અને ત્રણ ભુવનના નાથને પોતાના આ જેવા હૃદયમાં અર્થાત્ ન્હાના હૃદયમાં સ્થાપન કરવા સમર્થ થાય છે, અને તેની શાબાશી ભક્તને મળે છે. ભકિતની ધૂનમાં મસ્ત બનેલા ભક્ત પ્રભુની સાથે જાણે સાક્ષાત્ વાત કરતા હોય એ તેઓની મનઃસૃષ્ટિને દેખાવ અને આપે છે. આવી ઉત્તમ ભકિતની ધૂનમાં સાત્વિક આનન્દ રસનું આસ્વાદન કરીને શ્રીમદ્દ યશોવિજયજી www.kobatirth.org For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ સુવિધિનાથના સ્તવનનાં ઉપરના વિચારને મળતા શબ્દમાં પ્રભુને ભક્તિના માહાસ્યથી હદયમાં દયેયરૂપે પ્રગટ કરીને નીચે પ્રમાણે કથે છે. सुविधिनाथ स्तवन લઘુ પણ હું તમ મન નવિ માવુંરે, જગગુરૂ તેમને દીલમાં લાવુંરે, કુણને એ દીજે શાબાશી રે, કહે શ્રી સુવિધિ આણંદ વિમાસી રે. લઘુ. ૧ મુજ મન અણુમાંહે ભક્તિ છે ઝાઝીરે, તેહ દરીને તું છે મારે, ચગી પણ જે વાત ન જાણેરે, તે અચરિજ કુણથી હુએ ટાણેરે. લઘુ. ૨ અથવા થિરમાં અથિર ન મારે. મોટે ગજ દરપણુમાં આવે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશીરે, તેહને દીજે એ શાબાશીરે. લઘુ. ૩ ઉર્ધ્વમૂલ તરૂવર અધ શાખારે, www.kobatirth.org For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૫ છંદપુરાણે એડવી છે ભાષાશે. અચરિજ વાલે અચરિજ કીધું રે, ભગતે સેવક કારજ સિદ્ધયું રે. લઘુ. ૪ લાડ કરી જે બાલક બેલેરે, માતપિતા મન અમિંયને તેલેરે, શ્રી નયવિજય વિબુધને શિરે, જશ કહે એમ જાણે જગદીશેરે. લઘુ. ૫ સુવિધિનાથના સ્તવનમાં ભક્તિનું આકર્ષણ અને ભક્તિરસથી ભકતના કાર્યની સિદ્ધિને અપૂર્વ ભાવ દેખવામાં આવે છે. દિવ્યેય પ્રભુને દયાનમાં ધારીને ભક્તમહાત્મા પિતાના સહજાનન્દને ભોક્તા બને છે. ભક્તિમય શબ્દના આલનેથી જગતમાં ભક્તિના વિચારોથી વૃદ્ધિ થાય છે, અને તેથી દુનિયાના લેકને પ્રભુની ભક્તિને અપૂર્વ લાભ સંપ્રાપ્ત થાય છે. ભક્તની પરભાષાથી જે ભકિતના ઉગારે નીકળ્યા હોય છે તે શબ્દદ્વારા ઉદ્દગારોને જાણવાથી અન્ય મનુષ્યના હૃદયમાં પણ તેવા પ્રકારને આનન્દ ખીલી ઉઠે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્ત ખરેખર ભકિતની ધૂનમાં ચઢી જઈને કપટાદિ દોને સત્વર નાશ કરીને પિતાના હૃદયને ચન્દ્રની પેઠે નિર્મળ બનાવે છે, અને તે પ્રભુની આગળ ન્હાના બાળક જે બની જઈને પોતાના મનમાં જે જે આવે છે તે પ્રભુને કહે છે. શ્રીમદ્દ આવી ભક્તિના પરિણામમાં પ્રભુના બાળક બની ગયા છે અને પોતાના હૃદયની શુદ્ધતા કરીને તેમાંથી અપૂર્વ ભકિત રસના ઝરાને વહેવરાવીને આત્માની શીતલતાને પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી પોતેજ ભક્તિના પાત્ર ભકતરૂપ પિતે બનીને પોતાના હૃદયના ઉભરાઓ બહાર કાઢીને ભક્ત કવિના ખરા નામને દીપાવીને અને અનુકરણીય બને છે. શ્રીમદ શુદ્ધ ભક્તિરસના રસીલા થઈને પરમાત્માની સ્તુતિ કરીને પ્રભુને એમ કહે છે કે હે પ્રભુ ! તમે મારા ઉપર કંઈ કામણ કર્યું છે કે જેથી મારે મન આપના ઉપર લાગી રહ્યું છે. પ્રભુના ઉપર પિતે કામણ કરવાનું કહીને એમ પ્રકાશે છે કે હું પણું ભક્તિના કામણથી તમને મારા હૃદયરૂપ ઘરમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૭ રાખીશ. મારા મનરૂપ વૈકુંઠમાં અકુંઠિત એવી ભકિતવડે તમે સ્થિર થઈને રહેશે, એમ શ્રીમદ્ નીચેના રતવનમાં જણાવે છે. તથા વાસુપૂજ્યતાના સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચારી લીધું અમે પણ તુમશું કામણ કરશું, ભક્તિ ગ્રહી મન ઘરમાં ધરશું; સાહેબા વાસુપૂજય આણંદા, મેહના વાસુપૂજ્ય આણંદા. સા૧ મન ઘરમાં ધરીઆ ઘર શોભા, દેખત નિત્ય રહેશે થિર ભાર મન વૈકુંઠ અકુઠિત ભકતે, યેગી ભાંખે અનુભવ યુકતે. સા. ૨ કલેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, www.kobatirth.org For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ પ્રભુ તે અમે નવનિધિ ઋદ્ધિ પાવ્યા. સા. ૩ સાતરાજ અલગ જઈ બેઠા, પણ ભકતિ અમ મનમાંહિ પિઠા, અલગાને વલગ્યા જે રહેવું, તે ભાણ ખડખડ દુખ સહેવું. સા. ૪ ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે; ખીર નીરપરે તુમશું મલશું, વાચક જશ કહે હેજે હલશું. સા. ૫ ઉપાધ્યાયજી કયે છે કે કલેશવડે વાસિત થએલું મન તેજ સંસાર છે. રાગ અને દ્વેષાદિ દેષથી મન જ્યારે મુક્ત થાય છે ત્યારે આત્મા, ભવને પાર પામે છે. જ્યાં સુધી મનમાં ક્રોધ, ઇર્ષા, નિન્દા, હિંસાવૃત્તિ, લભ, કપટ, અહંકાર અને નિન્દા આદિ દે હેય છે, ત્યાં સુધી બાહાના ગમે તેવા કિયા વિગેરેના આડંબરથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. મનમાં ઉત્પન્ન થતી વિષય વાસનાઓને હઠાવ્યા વિના પ્રભુની www.kobatirth.org For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ ભક્તિ કરી શકાતી નથી. પ્રભુની આજ્ઞા છે કે મારા પર પ્રેમ જે ધારણ કરતા હોવ તે મનમાં ઉત્પન્ન થનાર રાગાદિક દેને જડ મૂળમાંથી દૂર કરે!! એજ ખરી ભક્તિ છે. આવી ખરી ભકિત વિના સ્વાર્થસાધક ઢોંગી ભકતની ગીભક્તિ, સંસાર વધારનારી છે એમ અવધવું. મનની શુદ્ધિ કર્યા વિના પ્રભુને હૃદયમાં એયરૂપે ધારી શકાતા નથી. સર્વ કામનાએને ત્યાગ કરીને જેઓ પિતાના હૃદયને શુદ્ધ બનાવે છે અને અધિકાર પરત્વે કિયા માર્ગમાં પ્રવૃત્ત થાય છે, તેઓ પ્રભુને વિશુદ્ધ મનમાં લાવવાને સમર્થ થાય છે. એમ શ્રીમદ્ ઉપાધ્યાયે અત્ર ગૂઢ રહસ્ય દર્શાવ્યું છે. વિશુદ્ધ મનમાં પ્રભુ આવવાથી આત્મામાં નવનિધિની ત્રાદ્ધિ ઉત્પન્ન થાય છે. ક્ષાયિકભાવની જ્ઞાનાદિક નવ લબ્ધિને નવનિધિની અદ્ધિ જૈન પરિભાષાવડે કહેવામાં આવે છે. શ્રીમદ્ કથે છે કે હે પ્રભે! તમે સાત રાજ ઉંચા જઈને બેઠા છે તે પણ તમે ભક્તિના ગે ભક્તનાં મનમાં પેઠા છે એમાં કંઈ www.kobatirth.org For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્ચર્ય નથી. ધ્યાતા, દયેય અને ધ્યાનનું અકય થતાં હે પ્રભે! અમે આત્માથી કર્મને ભિન્ન કરીને અર્થાત્ તે કર્મ ભિન્ન છે એ ઉપયોગ લાવીને કર્મનો છેદ કરીશું, અને સકલ કર્મને ક્ષય કરીને હે પ્રભે ! ક્ષીરમાં નીર જેમ મળી જાય છે તેમ અમે પણ સિદ્ધ સ્થાનમાં તમારી સાથે મળી જઈશુ. આત્માને પરમાત્મા સ્વરૂપ કરીને તમે જ્યાં સિદ્ધસ્થાનમાં છે ત્યાં આવીને હું પણ તમને મળીશ. એમ ઉપાધ્યાયજી પ્રેમલક્ષણા ભક્તિના ઉભરાથી પ્રભુની સાથે જાણે વાતેજ કરતા હોય, એવી રીતે કથે છે. ભકિત રસમય સ્તવનાથી ઉપાધ્યાયના હૃદયપટમાં ભક્તિદ્વારા પ્રભુનું ચિત્ર કેવું ચિતરાયું હતું તેનું જ્ઞાન વાચકને થયા વિના રહેતું નથી. જૈન શિલી પ્રમાણે અને પિતાના હૃદયેલ્લાસથી ભકત કવિએ શાંતિનાથના સ્તવનમાં પ્રભુને ભેટવાની જે ભાવના ભાવી છે તે અદ્ભુત છે. પ્રભુને ભેટવા માટે જે શબ્દ દ્વારા હૃદયેગારો કાઢયા છે તેનું સૂમ મનન કરીને તેમાં ઉંડા ઉતરીને સ્તવનને www.kobatirth.org For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રદેશ અવલોકીએ છીએ તો તેની અપૂર્વ રમણીયતા દેખાય છે. શ્રીશાન્તિનાથના સ્તવનમાં તેમણે પ્રભુને ભેટવાના અર્થાત પ્રભુને મળવાના સંબંધમાં પિતાના વિચારોને ભકિતરૂપે વહેવરાવીને સમ્યકત્વાદિ ગુણોવડે પ્રભુની પ્રાપ્તિ જણાવી છે, અને ધ્યાનવડે પ્રભુની. પ્રાપ્તિ થાય છે, તેમ સિદ્ધ કરી બતાવ્યું છે. પ્રભુના. ધ્યાનમાં જ્ઞાન, દર્શન અને ચારિત્રને સમાવેશ થાય છે એમ પણ દર્શાવ્યું છે. ધ્યાનની પરિણતિમાં ધ્યાતા પ્રભુના સ્વરૂપની સાથે એકમેક બની જાય છે, અને તેથી તે પ્રભુને પ્રાપ્ત કરે છે. અનુભવ દર્શનથી. પરોક્ષદશામાં પ્રભુનું દર્શન કરવાને ભક્ત સમર્થ બને છે. પ્રભુ ઉપર પ્રેમી બનેલે ભકત ક્ષણેક્ષણે પ્રભુનું દયાન ધરે છે, તેથી તે પ્રભુનું અદ્દભુત રૂપદેખી શકે છે, અર્થાત્ અનુભવી શકે છે. શ્રીમદ્ભા સ્તવનથી તેઓએ પિતે એ અનુભવ કર્યો છે, એવું મને પરોક્ષ દશામાં જણાય છે. એમ તેમના સ્તવન ઉપરથી માલુમ પડે છે. તે સ્તવન નીચે મુજબ છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir શાંતિનાથ સ્તવન, ધન દિન વેલા ધન ઘી તેહ, અચિરાને નંદન જિનછ ભેટશુંજી; લહીશુંરે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સવિ મેટશંછ. જારે જેણે તુજ ગુણ લેશ, બજારે રસ તેને મન નવિ ગમે; ચારે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમકિત રસસ્વાદને જાણુ, પાપ કુભક્ત બહુ દીન સેવિયું છે; સેવે જે કર્મને ચેશે તેહિ, વાં છે તે સમકિત અમૃત ધુરે લખ્યું છે. તાહફ ધ્યાન તે સમકિતરૂપ, તેહજ જ્ઞાનને ચારિત્ર તેહજ છે; તેહથી જાએ સઘળાં પાપ, ધ્યાતારે એયરવરૂપે હે પછે. www.kobatirth.org For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખીરે અદભૂત તાહ રૂપ, અચરિજ ભવિકા અરૂપી પદવરેજી; તાહરી ગત તું જાણેરે દેવ, સમરણુ ભજન તે વાચક જશ કરે છે. ૫ શ્રીમદના ભક્તિમય એક સ્તવન પર જે બરાબર ભાવાર્થ લખવામાં આવે તે એક મેટે ગ્રન્થ થઈ જાય, તેથી અત્ર તેમના ભક્તિના સ્તવનનું સંક્ષેપથી શબ્દમાં દિગદર્શન કરવામાં આવે છે. શ્રીમદ્ ભક્તિરસમાં રસીલા થઈને પરમાત્માને ભેટવા અત્યન્ત ઉત્સુક બની ગયા છે, અને તેઓ પરમાત્માની ભક્તિમાં લીન થઈને લોકની અર્થાત્ દુનિયાની રીઝને અનાદર કરે છે. દુનિયાને રીઝવવી અને પ્રભુને રીઝવવા એ બન્ને કાર્ય સાથે બનતાં નથી. મનુષે દુનિયાને રીઝવવા પ્રયત્ન કરે છે તે પણ તેથી દુનિયાની રીઝરૂપ કાર્ય પાર પડતું નથી. દુનિયામાં એક મનુષ્યને રીઝવવામાં આવે છે તે અન્ય ભિન્ન વિચારવાળો મનુષ્ય નાખુશ થાય છે. મનુની એક સરખી મતિ નથી અને તેણી www.kobatirth.org For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૪ તેઓના ભિન્નભિન્ન વિચારા હાય છે તેથી કાઇથી સઘળી દુનિયા રીઝવી શકાતી નથી. ઉત્તમ ભક્ત મનુષ્ય દુનિયાને રીઝવવા પ્રયત્ન કરતા નથી. ભરત ચક્રવર્તીને આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું અને એક તરફ ઋષભદેવ ભગવાન્ કેવલી થયાના સમાચાર સાંભળ્યા. આ અન્નેમાંથી પહેલી પૂજા કોની કરવી ? એવે વિચાર કરીને ભરતરાજાએ ચારત્નની રીઝ ત્યાગીને ઋષભદેવનું દર્શન કર્યું. દુરારાધ્ય લાક છે. દેરંગી દુનિયા છે. સઘળી દુનિયા કાઇનાથી રીઝ પામી નથી, અને પામનાર નથી, માટે દુનિયાદારીની રીઝ ત્યાગીને અને લેાક ગમે તે મેલે તની પરવા ન કરતાં પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, એવા વિચારથી ધૂનમાં આવી જઇને શ્રીમદ્ યવિજયજી એક પરમાત્માની રીઝમાં પેાતાનું મન લગાડે છે, તે મલ્ટિનાથના તવનથી માલુમ પડે છે:~~ तथा च मल्लिनाथ स्तवन:તુજ મુજ રીઝની રીત, અટપટ એહ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. www.kobatirth.org --- For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મલ્લિનાથ તુજ રીત, જન રીઝે ન હુએરી; કેમ રીઝણને ઉપાય, સાહસું કાંઈ જુએરી. ૨ દુરારાધ્ય છે લેક, સહુને સમન શરીર એક દુહવાએ ગાઢ, એક જે બેલે હસીરી. ૩ લેક લોકેનર વાત, રીઝવે દેય જુઈરી; તાત ચકધર પૂજ્ય, ચિન્તા એહ હઇરી. ૪ રીઝવે એક સાંઈ લેક તે વાત કરી, શ્રી નવિજય સુશિષ્ય, એહિજ ચિત્ત ધરેરી. ૫ 1 કવિ પિતેજ પાત્ર બનીને ભકિત વિષયક હદયની કુરણએને શબ્દો દ્વારા બહાર કાઢે છે. ત્યારે તે ભ. કિત વિષયાદિને સ્વાભાવિક કવિ ગણી શકાય છે. શ્રીમદ્ ભકિતના પાત્ર બનીને દુનિયાની પરવાને ત્યાગ કરીને પ્રભુને રીઝવવા માટે અરે નિશ્ચય પ્રગટ કરે છે, તેથી તેઓ ભકિતની ટિમાં કેશલી બધી ઉચતર મેળવે છે તેને વાચક પિતાની મેળે ખ્યાલ કરશે કેટલાક શુષ્કજ્ઞાનીઓનાં હૃશ્ય તપાસવામાં આવેં છે તે મારવાડની ભૂમિની પકે સૂકાં હોય છે, તે www.kobatirth.org For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir આના હૃદયમાં પ્રભુ પ્રેમ ન હાવાથી જગત્પતિ ઉચ્ચ પ્રેમ હાતા નથી, તેથી તેઓનું મન ઉદાસ લાગે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી મહાન્ તાર્કિકશિશમણિ અને મહાન્ તત્ત્વજ્ઞાની ડાવા છતાં તેમના હૃદયરૂપ પર્વતમાંથી ભક્તિનાં પ્રેમઝરણેા વહે છે અને તેથી તે પોતાના આત્માની ઉચ્ચતા ધારણ કરવા કેટલા બધા પ્રયત્નશીલ થયા છે તે વાચકોને સ્વયમેવ જણાશે. ઉપાધ્યાયજી જે પ્રભુની સ્તવના કરે છે તેમાં જ્ઞાનગભિત પ્રેમ તે દેખાયા અનુભવજ્ઞાનવર્ડ ભુના વિના રહેતાજ નથી. તે પરમાસ્વરૂપની ઝાંખી ત્માનું ધ્યેયરૂપે જે વર્ણન કરે છે તે અનુભવ પામીને કરે છે, એમ સહેજે તેમના રતવનથી માલુમ પડી આવે છે. ઉપાધ્યાયજી વીશમા મુનિસુવ્રત સ્વામીના સ્તવનમાં પ્રભુના છેૢાની સેવનારૂપ ભક્તિના ઉલ્લેખ કરીને પેાતાના અપૂર્વ અનુભવ રસ પ્રગટ કરે છે. તેઓ કચે છે કે હે પ્રભુ!! તું જાગતા છે, મારા હ્રદયથી કદી દૂર www.kobatirth.org For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir થતું નથી. હે પ્રભુ! જ્યારે તારે ઉપકાર સંભારીએ “છીએ ત્યારે આનંદ પ્રગટે છે. પ્રભુના ઉપકારથી ગુણેવડે ભરાયેલા મનમાં એઠ અવગુણુ સમાઈ શકતે નથી, જેને આવી ઉપકાર ભાવના પ્રગટ થાય છે, તેને આ બાબતને અનુભવ આવે છે. પ્રભુના ગુણની સાથે જે આત્માના ગુણેને સંબંધી થાય છે તેને તે ગુણે અક્ષયરૂપે પરિણમે છે. પ્રભુને શુદ્ધપ્રેમ ખરેખર અક્ષયપદ દેવા સમર્થ બને છે. પ્રભુનું સ્વરૂપ ખરેખર અક્ષરવડે ગોચર થતું નથી. અનુભવજ્ઞાનવડે પ્રભુના સવરૂપની ઝાંખી થાય છે. તે જ્ઞાનભકિતબળે મુનિ સુવતની અપૂર્વ સ્તવના નીચે પ્રમાણે કરે છે – સુનિસુત હતા. મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય વદન અનુપમ નિરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાય. માહરા ભવભવનાં દુઃખ જાય, જગતગુરૂ જાગતે સુખ કંદર, સુખકંદ અમદ આણંદ, પરમગુરૂ જાગતે. સુ. ૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ નિશદિન સુતાં જાગતાં, હુઇડાથી ન રહે દૂર; જબ ઉપકાર સંભારીએ, તવ ઉપજે આનન્દ પૂરરે. તવ. ૨ પ્રભુ ઉપકાર ગુણે ભર્યાં,મન અવગુણુ એક ન સમાયરે, ગુણ ગુણી અનુબંધી હુઆ, તેતા અક્ષયભાવ કહાયરે. તે....જ... સુ. ૩ અક્ષયપદ દીએ પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપરે; અક્ષર સ્વર ગાચર નહિ, એતા અકલ અમાય અરૂપરે.. એ....જ....સુ. ૪ અક્ષર ચેડા ગુણ ઘણા, સજ્જનના તે ન લિખાય; વાચક જશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાયરે, પ....જ....સ. ૫ શ્રીમદ્ સમ્યાન ગભિત શુદ્ધપ્રેમ વડે અપૂર્વ વીઔલ્લાસ પ્રગટાવીને પ્રભુને ચે સમ્યકત્વપ્રાપ્તિ. યરૂપે પેાતાના હૃદયની આગળ ખડા કરીને અને તે સાક્ષાત્ મળ્યા હાય એવી વૃત્તિ ને અનાવીને ખીજા મુનિસુવ્રતના સ્તવનમાં નીચે પ્રમાણે વઢે છે.- www.kobatirth.org For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir स्तवन, આજ સલ દિન સુજતણ્ણા, મુનિસુવ્રત દીઠા; ભાગી તે ભાવઠ ભવતણી, દિવસ દુરિતના નીઠા. આજ આંગણે કપવેલી ફળી, ઘન અમિયના વુઠા; આપ માગ્યા તે પાસા ઢળ્યા. સુરસમકિત તુઠા. આજ. www.kobatirth.org નિયતિહિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યેય સાથે, જશ કહે સાહિબે મુગતિનું, કરિયું તિલક નિજ હાથે. આજ. 3 ઉપરના સ્તવનમાંથી શ્રીમને ગૂઢ આન્તરિક રહસ્ય ખડુાર કાઢવાની અત્યંત આવશ્યકતા છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી ભરૂચમાં જ્યારે ગયા હશે તે વખતમાં આ સ્તવન રચાયું હોય એમ માલુમ પડે છે. ભર્ચમાં મુનિસુવ્રત સ્વામીનું જિનમન્દિર છે. ચિતામણી” ચૈત્યવંદનમાં પણ ભરૂચમાં મુનિસુવ્રત સ્વામી છે તેનું ટ્વિગૃગ્દર્શન કર્યું છે. જૈનાના કેટલાક જર્મ For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ ગ્રન્થોમાં લખ્યું છે કે કોઈને અમુક સંગેમાં પ્રાચશ્ચિત્ત લેવું હોય તે ભરૂચ જઈ ત્રણ ઉપવાસ કરીને મુનિસુવ્રત સ્વામીની આરાધના કરવી. આરાધના કરવાથી મુનિસુવ્રત સવામીના અધિષ્ઠાયક દેવતા પ્રસન્ન થાય છે અને જે જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેને તે ઉત્તર આપે છે, આલેચના દેવી, કેટલા ભવમાં મુક્તિમાં જવું, ઈત્યાદિ પ્રકના ઉત્તર શાસનદેવતા આપે છે. જૈનગ્રન્થાના આધારે શ્રીમદ્ ઉપાધ્યાયજીએ પણ મુનિસુવ્રત સ્વામીનાં દર્શન કરીને ત્રણ ઉપવાસની તપશ્ચર્યા કરી હતી અને તેથી સમ્યકત્વીદેવ તેમના ઉપર પ્રસન્ન થયા હતા અને તેમને મુકિતવધુની પ્રાપ્તિ અમુક ભવમાં થશે એમ કહ્યું હતું, તેવી નિશાની ઉપરના સ્તવનમાંથી નીકળી આવે છે. ભવિષ્યતાના ગે તેઓ અમુક ભવમાં મુકિત જવાના છે એમ દેવતાના મુખે સાંભળવાથી “સાહિબે સુગતિનું કરિયું તિલક નિજ હાથે” એવું ગાન કર્યું જણાય છે. આ તેમના સ્તવન ઉપરથી અને કિવદ www.kobatirth.org For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭ી તીના આધારે આ ઉલ્લેખ કરવામાં આવે છે. એટલું તે કહેવું પડે છે કે ઉપાધ્યાયજીને નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત થયું હતું અને એ વાત તેમણે મુનિ સુવ્રતસ્વામિના અધિષ્ઠાયક દેવ પાસેથી સાંભળીને જ સુક્તિરૂપ ની વરવાનું સમ્યકત્વરૂપતિલક પ્રભુએ મારા કપાલપર કર્યું એ ઉલ્લેખ કર્યો છે. ઉપાધ્યાયની આવી ઉચ્ચ ભક્તિ જોતાં તેમને સમ્યકત્વ. પ્રગટયું હતું એમ કહ્યા વિના ચાલતું નથી. પ્રભુની ભકિતથી જેણે કષાયાદિને નાશ કર્યો છે એવા ઉપાધ્યાયજીને અલ્પભવ સંસાર બાકી હોય અને થોડાજ ભવમાં તેમને મુકિત મળવાની હોય એમ અમારું હૃદય કહે છે. સ્ટારમાં પણ તેમણે નીચે પ્રમાણે કહ્યું છેમારે તે ગુરૂ ચરણપસાયે, અનુભવ દિલમાંહી પેઠે અદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાંહી, આતમ રતિ હુઈ બેઠોરે મુજ. ૧૦ ઉગે સમતિ રવિ ઝલડલતે, ભરમ તિમિર સવિ નાઠે; www.kobatirth.org For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir તગતગતા દુર્નય જે તારા, તેહના મલ પણ ઘાહાર. સુજ, ૧૧ ( શ્રીપાળ રાસ-ચેાથા ખંડ ) ઇત્યાદિ જોતાં તેમને નિશ્ચય સમ્યકત્વ પ્રગટયું હતું એમ નિશ્ચય થાય છે. ઉપાધ્યાયજી ભકિતમાર્ગના પ્રદેશમાં બહુ ઉંડા ઉતરેલા લાગે છે. શુદ્ધ પ્રેમથી શ્રીમદની ભકિતના પ્રવાહ. મનુષ્ય, પરમાત્માના ઉપાસક અને છે. શુદ્ધપ્રેમરસના મહાસાગરમાં અર્હત્વ અને મમત્વવૃત્તિરૂપ લુણુના ગાંગડા ગળી જાય છે. શુદ્ધ પ્રેમરસમાં હૃદય જ્યારે લદબદ હૈય છે ત્યારે હૃદયમાં દિવ્યદૃષ્ટિ ખીલે છે અને તેથી ૫રમાત્માના સ્વરૂપની ઝાંખી અવલેાકી શકાય છે, ભક્તના મનમાં પ્રભુના સદ્ગુણી વ્યાપી રહે છે. અને તેથી તે પરમાત્માના સંબંધમાં આવતા જાય છે. પરત્માના ગુણૈામાં લીન બનેલા ભક્ત ખરેખર પાતાના આત્માને પરમાત્મરૂપે નિહાળવા સમર્થ થાય છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ ભકતના મનરૂપ ત્રાંબાને પરમાત્માને પ્રેમ ખરેખર સુવર્ણરૂપ કરી દે છે. પરમાત્મા ઉપર નેહ ધારણ કરવાથી મનમાં રહેલા દુર્ગુણેના સંસ્કારે ટળી જાય છે અને મને ખરેખર પરમાત્માના સનેહવડે ઉચ્ચ શુદ્ધ બને છે. ઉદકને લેશ માત્ર જલધિમાં ભળીને અક્ષયપદને પામે છે, તેમ પ્રભુના ગુણેની સાથે શુદ્ધ પ્રેમ ધારણ કરીને ભકતજન પણ અક્ષયપદને પામે છે, ચંદનની ગંધ એ તેની સ્વાભાવિક ગંધ છે, તેમ પરમાત્માની સાથે મળવું એ શુદ્ધ સ્વાભાવિક સંબંધ છે. આત્મા તે પરમાત્મારૂપે થાય છે. પરમાત્માની સાથે શુદ્ધપ્રેમ ધારણ કરતાં કરતાંશુદ્ધ પ્રેમને પ્રવાહ અગ્નિના તણખાની પેઠે એટલે બધે વૃદ્ધિ પામે છે કે તેથી સઘળું જગત એક આત્મસમાન ભાસે છે, અને તેથી તે ભકતના રાગદ્વેષને વિલય થાય છે અને તે મુકતદશા પ્રાપ્ત કરે છે. શુષ્કજ્ઞાનીએ પ્રભુના ઉપર પ્રેમ ધારણ કરી શકતા નથી તેથી તેઓ સાત્વિક ગુણના આનંદના અભિમુખ થઈ શકતા નથી, અને શુદ્ધ પ્રેમરસની ગંગામાં સ્નાન www.kobatirth.org For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને દિગ્યષ્ટિમાં પ્રવેશ કરી શક્તા નથી. ભકતને પરમાત્મા ઉપર અચળ પ્રેમ હોય છે તેથી તે શુદ્ધ પ્રેમવડે પ્રભુની સેવા કરીને દિવ્યજીવનપ્રદ આનન્દ. રસને આસ્વાદે છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય ભકત બનીને ઉપર્યુકતપ્રેમથી પ્રભુનું સેવન કરે છે, તે નીચેના સ્તવનથી જણાઈ આવશે - સુપર તલના. શ્રી યુગમંધર સાહિબારે, તુમશું અવિહડ રંગ, મનના માન્યા, ચેલ મજીઠતણી પરેરે, તે તે અચલ અભંગ, ગુણના ગેહા. ૧ ભવિજન મન ત્રાંબુ કરેરે, વેધક કંચન વાન, મન, ફરિ ત્રાંબુ તે નવિ હાયેરે, તે તુમ નેહ પ્રમાણે, ગુણ. ૨ એક ઉદક લવ જિમ મરે, અક્ષય જલધિમાં હાય. મન. તિમ તુમશું ગુણ નેહલેરે, તુજ સમ જગ નહીં કે. ગુણ- ૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ તુજશું મુજ મન નેહલોરે, ચંદન ગેધ સમાન; મન. મેલ હએ એ મૂલગેરે, સહજસ્વભાવ નિદાન ગુણે વપ્રાવિજય વિજયા પુરીરે. માતા સુતારાનંદ મન. ગજ લંછન પ્રિય મંગલારે, રાણું મન આણંદ. ગુણ. ૫ સુદઢરાય કુલ દિનમણિરે, જય જય તું જિનરાજ - મન, શ્રી નવિજય વિબુધતણે રે, શિષ્યને દિએ શિવ રાજ, ગુણ. ૬ પ્રેમ ઉગારોથી પ્રભુની સ્તવના કરીને શ્રીમદે, પિતાની ભક્તિરૂપ નદીને ખરેખર હૃદયમાં અપૂર્વ પ્રવાહ વહેવરાવ્યે છે, તેથી તેમના આત્માની શુદ્ધતાનું અનુમાન વાચકો પિતાની મેળે કરી લેશે. શ્રીમદ્ જ્ઞાનગભિતભકિતના વિષયમાં જેમ ઉંડા ઉતર્યા હતા, તેમ ક્રોધાદિક અહિંસા સૂવને બેધ. દેને ટાળવાના ઉપદેશમાં પણ ઉંડા ઉતરીને કાર્ય ભાવથી ઉપ www.kobatirth.org For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ દેશક થઈને લેકેને ગુર્જર ભાષામાં સારો ઉપદેશ આપે છે. તેમની બનાવેલી સજા વાંચીને દોષનિવારક ઉપદેશ કવિરાજનાં કેટલાંક કા જનવૃન્દ સમક્ષ રજુ કરવામાં આવે છે. જગતમાં પ્રાણીઓની હિંસા અટકાવવા માટે હિંસા પાપસ્થાનકની સજામાં હિંસા કરવાથી હિંસક મનુષ્ય, અનેક પ્રકારનાં કર્મ બાંધે છે એમ જણાવે છે. પ્રાણીઓની હિંસા કરનાર, સંસારમાં અનેક પ્રકારનાં દુઃખ પામે છે. તત્સંબંધી કેટલીક ગાથાઓ નીચે લખવામાં આવે છે – પાપસ્થાનક પહેલું કરે, હિંસા નામ દુરત, મારે જે જગ જીવનેરે, તે લહે મરણ અનન્તરે–પ્રાણી જિનવાની ધરે ચિત્ત. ૧ માતપિતાદિ અનંતનારે, પામે વિગ તે મન્દ દાદ્ધિ દેહગ નવિ ટળે, મિલે ન વલ્લભવૃન્દરે. પ્રાણું૨ હાયે વિપાકે દશ ગુણરે, એક વાર કિયું કર્મ, શત સહસ કે ગમે, તીવ્ર ભાવનાં મર્મ. પ્રા. ૩ www.kobatirth.org For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir મર કહેતાં પણ દુઃખ હુવેરે, મારે કિમ નહિ હોય. હિંસા ભગિની અતિ બૂરી રે, વૈશ્વાનરની જેયરે. પ્રાણ ૪ તેને જેરે જે હવારે, રદ્ર ધ્યાન પ્રમાણે, નરક અતિથી તે નૃપ હુવારે, જિમ સુલૂમ બ્રાદ તરે. પ્રાણી. પ રાય વિવેક કન્યા ક્ષમારે, પરણાવે જસ સાય; તેહ થકી દરે ટલે, હિંસા નામ બલાયરે. પ્રા. ૬ હિંસાથી આત્માની નીચદશા થાય છે અને હિંસાથી અનેક ભવમાં પાપકર્મના વિપાકે ભેગવવા પડે છે, ઈત્યાદિથી હિંસાચુત મનુષ્યની વૃત્તિ પાછી હઠાવીને દયાની વૃત્તિ ખીલવવાને શ્રીમદ ઉપાધ્યાય પિતાની ફરજ અદા કરે છે. શ્રીમદે સત્યને ઉપદેશ આપતાં કહ્યું છે કે, - સત્યના સમાન કેઈ ધર્મ નથી, સત્યનો ઉપદેશ અને અસત્યને સમાન કેઈ અધર્મ નથી. અસત્ય બોલવાથી www.kobatirth.org For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ વર, ખેદ અને અવિશ્વાસની વૃદ્ધિ થાય છે, અને જે સત્ય બોલે છે તેની મન, વાણી અને કાયા પવિત્ર થાય છે અને તેને આત્મા, પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. સત્યથી જગતના સર્વવ્યવહારે ચાલે છે. સત્યથી પ્રતિષ્ઠાની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તના મનુષ્ય પૂર્વે, સત્ય વાણી પ્રાયઃ વિશેષતઃ વદતા હતા. આર્યાવર્તની અધોગતિ કરનાર અસત્ય છે, અસત્ય વદનારા મનુષ્યથી ભારત ભૂમિની અવનતિ થાય છે. ગમે તેવા સંકટમાં પણ સત્યવ્રતનું પાલન કરવાથી વચનની સિદ્ધિ થાય છે એમ શ્રીમદ્દ જણાવે છે – જે સત્યવ્રત ધરે ચિત્ત, હેાયે જગમાંહે પવિત્ર, આજ છે તેહનેરે નવિ ભય, સુર વ્યંતર યક્ષથી; જે નવી ભાંખે અલીક, બેલે ઠાયું ઠીક, આજ હૈ ટેકેરે સુવિવેકે, સુજશ તે સુખ વરેજી. - ઈત્યાદિ ગાથાઓથી તેમની સત્યવાણ બેલવાની તથા તેમની મનુષ્ય સત્ય બોલે તે તરફ કેટલી બધી રુચિ હતી તે તેમનાં ઉપરનાં વાકચોથી માલુમ પડે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ge શ્રીમદ, ચારીરૂપ પાપકર્માંના ત્યાગ સંબંધી ઉત્તમ ખાધ કે છે, અને મનુષ્યાને ચારી નિષેધ. ચારીના પાપકમ થી પાછા હઠાવંવા શુભ પ્રયત્ન કરે છે. મહાત્માઓના ઉપદેશથી મનુષ્યા ચેારીક ના ત્યાગ કરે છે, તેથી મનુષ્યને અને રાજાને પણ શાન્તિ શાન્તિ મળે મળે છે. મુનિચે ગામેગામ ફરીને ચારી નહિ કરવાના ઉપદેશ દ્વે છે તેથી મુનિયા જગમાં પૂજ્યતાને પાત્ર ઠરે છે. આવ્યાવસ્થાથી ચારી કરવાની ટેવ પડે છે અને તે ઉમર વધતાં વૃદ્ધિ પામે છે, ઉપાધ્યાયજી તત્સંબંધી કહે છે કેઃ ચાર તે પ્રાચે દરિદ્રી હુયે, ચારીથી હૈ! ધન ન ફરે નેટકે; ચારના કાય ધણી નહિ, પ્રાય ભૂખ્યું હા રહે ચારનું પેટ કે, ચારી. ૨ જિમ જલમાંહિ નાખીએ, તલે આવે હા જલમાં અયગાલક, www.kobatirth.org For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર કઠોર કરમ કરી, જાએ નરકે હે તિમ નિપટ નિલકે. ચેરી. ૩ નાડું પડયું વળી વિસર્યું, રહ્યું રાખ્યું છે થાપણ કરી જેહ કે તૃણ તુસ માત્ર ન લીજીએ, અણદીધું છે કિહાં કેઈનું જેહ કે. ચેરી. ૪ ત્રણવને ત્યાગ કરવા સંબંધી શ્રીમદ્ નીચે બ્રહ્મચર્યને ઉપદેશ પ્રમાણે ઉપદેશ આપે છે – चतुर्थ अब्रह्मचर्य पापस्थानक सजाय. પાપસ્થાનક ચેાથે વઈએ, દુર્ગતિ મૂલ અખંભ, જગ સવિ મું છે એહમાં, છડે તેહ અચંભ પા૫૦ ૧ રૂડું લાગેરે એ ઘરે, પરિણામે અતિક્રૂર, ફલ કિંપાકના સારિખું, વરજે સજજન દૂર. પાપ. ૨ અધર વિક્રમ સ્મિત ફુલડાં, કુફલ કઠીન વિશાલ; રામા દેખી ન રાચીએ, એ વિષવેલી રસાલ. પા. ૩ પ્રબલ જ્વલિત અયપુતલી, આલિંગન ભલું તંતક નરક દુઆર નિત ખનીજઘન શેવન એ દુરત, પા. ૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧ . પા. દાવાનલ ગુણુ વનના, કુલમથી સૂચક એહક રાજધાની માહરાયની, પાતક કાનન મેહ પ્રભુતાએ હરિ સારિખા, રૂપે મદન અવતાર; સીતાયેરે રાવણ યથા, છંડા તુમે નરનાર. દશશિર રણમાંહે રૅલિયાં, સવષ્ણુ, વિવશ અખંભ, રામે ન્યાયેરે આપણા, રાખ્યું જગ જ્ય થંભ. પા. ૭ પાપ બંધાએરે અતિઘણાં, સુકૃત સકલ ક્ષય જાય, અબ્રહ્મચારીનુ' ચિંતવ્યું, કદીય સફળ નિ થાય. પા. ૮ મંત્રળે જગ જશ વધે, ટ્રેન કરેરે સાનિધ્ય, બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ.. શેઠ સુદર્શનને ટળી, શુળી સિંહાસન હાય, ગુણુ ગાયે ગગનેરે દેવતા, મહિમા શીયળના જોય, www.kobatirth.org પા યા. પા. ૧૦ મૂળ ચારિત્રનુ એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન. શીળ સલીલ ધરે જિકે, તસ હાય સુજસ વખાણુ. યા. ૧૧ શ્રીમદ્ ઉપાધ્યાયજી માલ્યાવસ્થાથી બ્રહ્મચારી For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir હતા. બ્રહ્મચર્ય પાળવાથી થતા ગુણેને તેમણે અનુભવ કર્યો હતો તેથી તે મહાપુરૂષ ખરેખર વ્યભિચાર આદિ દોષથી થતા કુફાયદાને વર્ણવી કેને બ્રહ્મચર્ય તરફ આકર્ષે છે. ગૃહસ્થાવાસમાં પુરૂષ ખરેખર પરણી કામી થઈને તથા લંપટ થઈને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે, તેમજ સ્ત્રીઓ પરપુરૂષથી લંપટ થઈને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે. શીયળ અથવા બ્રહ્મચર્યવ્રત પાળવાથી અનેક પ્રકારનાં પાપકર્મોથી મનુષ્ય દૂર રહે છે. વ્યભિચાર આદિ બ્રહ્મચર્યથી મનુષ્ય દુર્ગતિમાં પ્રવેશ કરે છે. કામના વિષયમાં જગત્ મુંઝાયું છે. જે મનુષ્ય ખરેખર કામને જીવે છે તેજ ભીષ્મપિતામહની પડે જગમાં પિતાની. કીનિ અમર કરે છે. કામાસક્તિ ધારણ કરનારાઓ આત્માની શક્તિને પગતળે કચરી દે છે, અને દુર્ગાના પાસમાં પક્ષીની પેઠે ફસાય છે, ઉપરની સજજાયમાં ઉપાધ્યાયે જેવું વર્ણ વ્યું છે તે પ્રમાણે વ્યભિચારી પુરૂષના વા સ્ત્રીના હાલ થાય છે, પરસ્ત્રીના શગથી રાવણ સરખા રાજાની પણ www.kobatirth.org For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ દુર્દશા થઈ તે અન્યનું શું કહેવું? અબ્રહ્મચર્ય ખરેખર મેહનપતિની રાજધાની છે અને પાપરૂપ વનને ખીલવવાને માટે તે મેઘ સમાન છે. જેણે જગતના ગુરૂ બનીને જગને બ્રહ્મચર્યના માર્ગમાં દેરવવું હોય તેણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું જોઈએ. કામવિષય લપટી કુગુરૂએ પત્થરના નાવ સમાન છે. પરસ્ત્રીના મહથી આર્યભૂમિના નૃપતિઓની દુર્દશા થઈ છે. પરસ્ત્રીના મેહથી ગુર્જર દેશના રાજા કરણઘેલાએ ગુર્જર દેશને સદાને માટે પરતંત્ર કર્યો, અને તેની બૂરી દશા થઈ. ટ્રિપદીની લાજ લુટવાને તત્પર થએલા કેના પાપથી પાંડેએ યુદ્ધનો નિશ્ચય કર્યો અને તેથી ભારત દેશની અને મનુષ્યની દુર્દશા થઈ. પરસ્ત્રીના મેહથી સિદ્ધરાજ જયસિંહે ચન્દ્રસમાન ઉજવલ એવી પિતાની કૌત્તિમાં ડાઘ લગાડે. પરસ્ત્રી લંપટત્વદેષથી કેટલાક રડે રજપુતેની પડતમાં કારણભૂત થઈ પડયા. પરસ્ત્રીહરણ, પરસ્ત્રી લંપટપણાના દોષથી કેટલાક મુસલમાન બાદશાહાએ હિંદુસ્થાનમાં યુદ્ધ www.kobatirth.org For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને હજારે મનુષ્યના પ્રાણ લઈને દેશમાં અશાન્તિ ફેલાવીને ભારતભૂમિને અવનતિએ પહોંચાડે. સ્ત્રીઓના મેહમાં ફસાવાથી મનુષ્ય, કામવાસનાને આધીન થઈ ને વિવેકને ત્યાગ કરીને દુર્ગણમાર્ગમાં ચાલે છે. ધર્મગુરૂઓ સંબંધી વિચાર કરતાં પણ જણાય છે કે જે જે ધર્મગુરૂએ બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થઈને કામના તાબે થયા છે તેઓએ પોતાની અને પોતાના ધર્મની અવનતિ કરી છે. જે ધર્મગુરૂએ કામના આધીન થઈને લલનાના દાસ બને છે, તેઓ પોતે તરી શકતા નથી અને અન્ય મનુષ્યને પણ તારવાને શકિતમાન બની શકતા નથી. ધર્મ ગુરૂઓ બ્રહ્મચર્યને ધારણ કરી પિતાની દેશની અને ધર્મ માર્ગની ઉન્નતિ કરી શકે છે. ગૃહસ્થ દશામાં વીશ વર્ષ પર્યન્ત બ્રહ્મચર્ય પાળી શકાય એવાં ગુરૂકુળ સ્થાપન કરીને ઉછરતા બાળકોને કેળવીને બ્રહ્મચારી બનાવવા જોઈએ અને કામને તાણે કરી શકે એવા ઉપાયે જવામાં આવશે તે ધર્મની ઉન્નતિ થઈ શકશે. www.kobatirth.org For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૫ શ્રીમદ, કેપ નામના દોષને ત્યાગવામાં પણ સારે ઉપદેશ આપે છે. કેવથી જ્ઞાનને ધિ ત્યાગ કરવાને નાશ થાય છે. જેથી મનુષ્યના ઉપદેશ. હૃદયમાં સત્યજ્ઞાન કુરતું નથી અને તે કેધાશે અનેક પ્રકારનાં પાપકર્મ કરે છે. સંયમને ઘાત કરનાર કોધ છે. પૂર્વ કેટિ વર્ષ પર્યત સંયમ પાળ્યું હોય છે તે પણ કેધથી બે ઘડીમાં તેને નાશ થાય છે. કે ધરૂપ અગ્નિ જેના હૃદચમાં ઉત્પન્ન થાય છે તેને પણ બાળે છે અને પ્રાયઃ અન્ય મનુષ્યના સદ્દગુણેને પણ સામગ્રી પામીને બાળે છે. ઈત્યાદિ બાબતને શ્રીમદ્ નીચેની સજજાચથી કયે છે – કે તે બેધ નિષેધ છે, કે તે સંયમ ઘાતીરે, ક્રોધ તે નરકનું બારણું કે દુરિત પક્ષપાતીરે. પા. ૧ પાપ રથાનક છડું પરિહરે, મન ધરી ઉત્તમ ખેતી, ક્રિોધ ભુજંગની જાંગુલી, એહ કહી જયવંતીરે. પા ૨ પૂરવ કેડી ચરણ ગુણે, ભાવ્યું છે આતમ જેયુરે; www.kobatirth.org For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રોધ વિવશ હતા દેય ઘડી, હારે સવિફળ તેરે. પા. ૩ બાળે આશ્રમ આપણે, ભજના અન્યને દાહરે, ધ કૃશાનુ સમાન છે, ટાલે પ્રથમ પ્રવાહેર. પા. ૪ ધ દેવ ત્યાગવા સંબંધી આ પ્રમાણે સજજાયનું . ઉલ્લેખન કરીને ઉપાધ્યાયે અહઅહંકાર ત્યાગનો ઉપદેશ. કારને ત્યાગ કરવા સંબંધી પણ ઉત્તમ ઉપદેશ દીધું છે. કામ, તપમ, સ્ટોન, સત્તામઃ આદિ અહંકારના વશ થઈને મનુષ્ય આત્માની ઉન્નતિમાં પોતાના હાથે વિદને નાખે છે. અહંકારને જીત એ કંઈ સામાન્ય કાર્ય નથી. માનનો ત્યાગ સંબંધી ઉપાધ્યાયે બહુ સારે બધ આપે છે – માને રાજ્ય ખાયું લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી અરાવણે, યૂલિભદ્ર શ્રતમદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર છે. માને. ૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વિનય કૃત તપશીલ ત્રિવર્ગ હણે સવે, માને તે જ્ઞાનને ભંજક હોય ભ ભાવે; jપક છેક વિવેક નયનને માન છે, એહને છાંડે તાસ ન દુઃખ રહે છે. માને. ૫ કપટ અર્થાત્ માયાના ત્યાગ સંબંધી શ્રીમદ્ સારો બેધ આપે છે તે પૈકી કપટ ત્યાગવાને ઉપદેશ. સબંધી થોડી ગાથા નીચે લખવામાં આવે છે – પાપ સ્થાનક કહ્યું આઠમું, સુણે સન્તાજી, છેડે માયા મૂલ, ગુણવંતાજી. કષ્ટ કરે વ્રત આદરે, સુણે સન્તાજી, માયાએ તે પ્રતિકૂળ, ગુણવંતાજી. નગન માસ ઉપવાસીયા, સુણે સન્તાજી, શીથ લીએ કુશ અન, ગુણવંતાજી. ગર્ભ અનંતા પામશે, સુણે સત્તા છે; જે છે માયા મન, ગુણવંતાજી. કેશ લેશ મલ ધારણા, સુણે સંતાજી; www.kobatirth.org For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ભૂમી શયા શ્રત યાગ, ગુણવંતાજી. સુકર સકલ છે સાધુને, સુણે સન્તા; દુષ્કર માયા ત્યાગ, ગુણવતાછ. કપટથી યા માયાથી મનુષ્ય ઉચ્ચ કે ટિપર આવી શકતા નથી. તપ, જપ, પ્રભુભજન, વગેરે કરવામાં આવે તે પણ જેના હૃદયમાં કપટ છે તેનું કલ્યાણ થઈ શકતું નથી. ગ્રહસ્થને વા ત્યાગીઓને કપટને ત્યાગ કર દુર્લભ છે. અનેક પ્રકારની સ્વાથી આશાઓને તાબે થઈ મનુષ્ય કપટ કરે છે, પણ તેથી તેઓ અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. ઉત્તમ મનુષ્ય, મહાન લાભને માટે પણ કપટ કરતા નથી, જેના હૃદયમાં કપટ છે તેનાથી પરમાત્મા દૂર હોય છે. કપટી મનુષ્ય ખરેખર વિશ્વાસને ઘાત કરે છે, અને પ્રમાણિકતારૂપ કલ્પવૃક્ષને મૂળમાંથી છેદી નાખે છે. પૂર્વે આર્યાવર્તમાં સરલ મનુષ્ય ઘણુ હતા. તેથી દેવભૂમીની પેઠે આર્યાવર્તની સર્વત્ર કીતિ પ્રસરી હતી. ખાડો ખોદે તે પડે? તેની પેઠે કપટી મનુષ્ય અન્ત www.kobatirth.org For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯ પેાતાના નાશ પાતાના હાથે કરે છે. ખારી ભૂમિમાં જેમ વનસ્પતિ ઉગી નીકળતી નથી તેમ કપટીના હૃદયમાં ધર્મબીજ પણ ઉગી નીકળતું નથી. કપટના પ્રપંચના નાશ કરીને મનુષ્યાને સરલ અનાવવા ઉષાધ્યાયજીએ શુભેપદેશ દ્વીધા છે, તેની કિસ્મત ઉત્તમ વાચકે સ્વયમેવ કરી લેશે. લાભ અને રાગના ત્યાગ કરવા માટે પણ શ્રીમદ્રે ઉત્તમ આશયાથી સજાએ લખી છે. દ્વેષ દોષના નાશ કરવા માટે ઉપાધ્યાયજીના હૃદયમાં જે પ્રવાહ વહ્યો છે તે નીચે લખવામાં આવે છે. દ્વેષત્યાગના ઉપદેશ. द्वेष पापस्थानक, द्वेष न धरिये लालन द्वेष न धरिये, કેષ તજ્જાથી હાન શિષપુલ ત્ત્વિ જ્ઞાન, શિષા पापस्थानक ए अग्यारमुं कुहुँ, દ્વેષ રહિત હોય ચિત્તવિ હતું. ચિત્તે ॥ 2 ॥ ચરણુકરણ ગુણુ ખની ચિત્રશાલી, દ્વેષ ઘૂમે હાય તે સવીકાલી. લાલન. હા૦ ૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦ દ્વેષ બેતાલીશ શુદ્ધ આહારી, શ્ન દેજે હાય પ્રબલ વિકારી. ઉગ્ર વિહારને તપ જપ કિરિયા, કરતાં દ્વેષ તે ભવમાંહિ કરિયા. ચેાગનું અંગ દ્વેષ છે પહેલું, સાધન સત્રિ લડે તેહથી વહતું. નિર્ગુણુને ગુણવંત ન જાણું, ગુણવંતને ગુણ દ્વેષમાં તાણે. આપ ગુણીને વલી ગુણરાગી, જગમાંઉં તેહની કીતિ જાગી. રાગ ધરી જે જિહાં ગુણુ લહિયે, નિર્ગુણ ઉપરે સમચિત્ત રહિયે, ભવતિથિ ચિંતન સુજસ વિલાસે, www.kobatirth.org લાલન પ્ર૦ ૩ લાલન. લ૦ ૪ લાલન, તે પ લાલન. ઢે૦ ૬ લાલન કા ૭ લાલન. સમ૦ ૮ ઉત્તમના ગુણુ એમ પ્રકાશે. લાલન, એમ૦ ૯ દ્વેષનું સ્વરૂપ અને દ્વેષથી થતી હાનિનું સ્વરૂપ શ્રીદે સારી રીતે પ્રકાશ્યું છે, માટા મેટા જ્ઞાની મુનિવરો પણ દ્વેષદેષે અન્યાના સદ્ગુણ્ણાને દેખી For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ શકતા નથી. જેના હૃદયમાં દ્વેષ નથી તે પ્રભુના માર્ગમાં આવે છે. દ્વેષના ત્યાગ કર્યા વિના કેઈ પણ મનુષ્ય, ધર્મના પગથીયાપર પાઢ મૂકી શકતા નથી. નિર્ગુણ મનુષ્યા ગુણવંતના ગુણાને જાણી શકતા નથી. ઉલટા ગુજીવંતના ગુણાને દ્વેષથી તાણે છે, અને ગુણેાને અવગુણુ રૂપે બતાવવા પ્રયત્ન કરે છે. જે મનુષ્યને પેાતાના સદ્ગુણાપર વિશ્વાસ નથી તે અન્યાપર દ્વેષ કરે છે. હિન્દુસ્તાનની અને આયંજનાની પાયમાલી કરાવનાર દ્વેષ છે. દ્વેષથી કોઇનું પણુ સારૂં દેખી શકાતું નથી, અને પેાતાનું શ્રેય: પશુ કરી શકાતું નથી. શ્વાનાની પેઠે જે મનુષ્યમાં દ્વેષ રહ્યા કરે છે તે તે દેશને, નાતને અને જાતને પણ ભય પેદા કરે છે. ધર્મની અનેક પ્રકારની ક્રિયાએ કરનાર મનુષ્યેાના હૃદયને પણ દ્વેષ છેડતા નથી. દ્વેષથી જગમાં મનુષ્યે અનેક પ્રકારનાં પાપ કરે છે. દ્વેષી મનુષ્યના હૃદયમાં એક જાતના આન્તરિક અગ્નિ સળગ્યા કરે છે, અને તેથી તે મનુષ્યના પ્રાણ બાળીને ભસ્મ કરે છે. જગ www.kobatirth.org For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ માંથી જો એકલે દ્વેષ જતા રહે તે આ દુનિયા સ્વર્ગસમાન બની શકે. ઉપાધ્યાયજીના મનમાં દ્વેષના ઉપર બહુ તિરસ્કાર હતા તેથી તેઓએ ઉપર પ્રમાણે લખ્યું છે. શ્રમદ્ ઉપાધ્યાયજીએ નિન્દાના ત્યાગ કરવા સંબંધી મનુષ્યોને ઉત્તમ બેધ આપ્યું છે. તે નીચે લખવામાં આવે છે. નિદાત્યાગ. સુંદર પાપસ્થાનક તો સાલમું, પરનિંદા અસરાલ હૈ!; સુંદર નિન્દક જે મુખરી હુવે, તે ચાથા ચંડાલ હા. સુંદર. ૧ સુંદર જેહને નિન્દાનેા ટાળ છે, તપકિરિયા તસ ફ્રાંક હા; સુંદર દેવ કિલ્વિષ તે ઉપજે, એલ રાકારક હા, સુંદર. ૨ સુંદર કે।ધ અજીરણુ તપતણું; જ્ઞાન તણેા અહંકાર હા, સુંદર પરનિન્દા કિારયા તણેા, વમન અજીરણ આહારો. સુંદર. ૩ સુંદર નિંદાના જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિન્દšt; www.kobatirth.org For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદર નામ ધરી જે નિન્દા કરે, તેહ મહામતિ અન્ય હે, સુંદર૦૪ સુંદર રૂપ ન કોઈ ધારીયે, દાખિયે નિજ નિજ રંગ છે. સુંદર તેહમાં કાંઈ નિન્દા નહિ, બોલે બીજુ અંગ હે; સુંદર૦ ૫ સુંદર એહ કુશિલણી ઈમ કહે, કોધ હુઓ જેહભાંખે છે; સુંદર તેહ વચન નિન્દાતણું, દશવૈકાલિક સાખે છે સુંદર૦ ૬ સુંદર દેષ નજરથી નિન્દા હુવે, ગુણ નજરે હુએ રાગ સુંદર જગ સવિ ચાલે માદલ મઢ, સર્વગુણી વિત રાગ છે. સુંદર૦ ૭ સુંદર નિજ સુખ કનક કલડે, નિન્દક પરિમલ લેઈક સુંદર જેહ ઘણું પરગુણ ગ્રહે, સંત તે વિરલા કેઈહિ. સુંદર૦ ૮ સુંદર પર પરિવાદ વ્યસન તજે, મ કરે નિજ ઉત્કર્ષ હે? સુંદર પાપકર્મ એમ સવિ ટલે, પામે શુભ જશ હર્ષ છે. સુંદર૦ ૯ www.kobatirth.org For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ સુજ્ઞ વાચકે ! આ સજ્જાયના ભાવાર્થ સુગમ હાવાથી સ્વયમેવ અખાધી શકશે. ઉપાધ્યાયે નિન્દા કરનારને ચાથા ચંડાળની ઉપમા આપી છે. નિન્દા ઉપર ઉપાધ્યાયના કેટલે બધા તિરસ્કાર હતા, તે તેમનાં વાયેાથી જાણી શકાય છે. જેને નિન્દા કરવાની ટેવ પડી છે તેનું સાધુપણું, શ્રાવકપણું, મનુષ્યત્વ ને તપ, જપ, અને ક્રિયાએ ફેક અર્થાત્ નિષ્ફલ છૅ, નિન્દા કરનાર સાધુ તપસ્વી ઢંડ જાતિના દેવતા તરીકે થાય છે. તપનું અજીરણ ક્રોધ છે, જ્ઞાનનું અજીરણુ અહંકાર છે. આહારનું અજીરણુ વમન છે, અને ક્રિયાનું અજીરણુ નિન્દા છે. ક્રિયા કરનારાઓમાં નિન્દાના દોષ વિશેષત: દેખવામાં આવે છે. ધર્મની ક્રિયા કરનારા કેટલાક ના વા અન્ય ક્રિયાએ કરીને નિન્દાના દોષમાં ફસાય છે, અને તેથી તેઓ હૃદયની શુદ્ધિ કરવાને શક્તિમાન થતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ ધર્મની ક્રિયા કરનારાઓને નિન્દા કરતાં ઢંખ્યા હશે તેથી ક્રિયાઓ કરનારમાં નિન્દા દોષ મેોટા ભાગે www.kobatirth.org For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૫ રહે છે એમ લખ્યું છે. જેમાં હાલ પણ કેટલાક કિયાનું અજીરણ નિજારૂપે બતાવી આપે છે. મૂઢ મનુષ્યમાં નિન્દાને દોષ વધી પડેલે જોવામાં આવે છે. નામ દેઈને કેઈની પણ નિન્દા ન કરવી જોઈએ. સુજ્ઞ મનુષ્ય પ્રાણાન્ત પણ નામ દેઈને કેઈની નિન્દી કરતા નથી. દોષ દૃષ્ટિથી મનુબેમાં નિન્દાની ટેવ વધે છે, અને ગુણાનુરાગદ્રષ્ટિથી નિન્દાદેષને નાશ કરી શકાય છે. જગતમાં એક મનુષ્યમાં સર્વ પ્રકારના ગુણે હોતા નથી. કેઈનામાં સગુણ વિશેષ હોય છે અને દુર્ગણે અલ્પ હોય છે, અને કેઈનામાં દુર્ગણે ઘણું હોય છે અને ગુણે ચેડા હોય છે. નિન્દા કરનાર મનુષ્ય દુર્જન તરીકે જગતમાં ગણાય છે, અને રાક્ષસ તરીકે જગમાં સજનેને ભય કરનાર થાય છે. નિન્દા કરનારે નિન્દાદેષને ત્યાગ કરે એજ ઉપાધ્યાયજીના ઉપદેશને આશય છે. એ પ્રમાણે છેના ત્યાગ સંબંધી ઉપદેશ આપીને, મનુષ્યને સદ્દગુના માર્ગ તરફ દોરનાર શ્રીમને આ પણે જેટલું www.kobatirth.org For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir દ ઉપકાર માનીએ તેટલા અલ્પ છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી વસ્તુવર્ણન કરવામાં પણ સારી નિપુણતા ધરાવે છે. રાજાનું, નગ વસ્તુવણૅન શક્તિ રનું, વા અમુક પદાર્થનું વર્ણન કરવામાં, તે કાળના વિયેાની શૈલીને અંગીકાર કરીને, વસ્તુનું વર્ણન મને રંજન થાય તેવી રીતે કરે છે. અઢારમા સૈકાના કવિરાજ પ્રેમનદની પેઠે, યથેાવિજયજી પણ વસ્તુવર્ણન કરવામાં ઉત્તમ કવિની ગરજ પૂરી પાડે છે. ઉપાધ્યાયકૃત વસ્તુવર્ણન વિષયની કેટલીક કડી નીચે લખવામાં આવેછે. શ્રીપાલરાસ–ખડ ત્રીજો-ઢાલ છઠ્ઠી. એક દિન એક પરદેશીયા, કહે કુમરને અદ્ભુત ઠામરે; સુણુ ચેાજન ત્રણસે* ઉપરે, છે નયર કંચનપુર નામરે. જુઓ જુઓ અચરજ અતિ ભલુ. ૧ તિહાં વજ્રસેન છે રાજીયેા, અરિકાલ સખલ કર વાલરે; તસ કંચનમાલા છે કામિની, માલતીમાલા સુકુમાલરે, જુઓ. ૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૭ તેહને સુત ચારની ઉપરે, તૈલાય સુંદરી નામરે, પુત્રી છે વેદની ઉપરે, ઉપનિષદ્ યથા અભિરામરે જુઓ. ૩ *સાદિક જે રમણી કરી, તે તે એહ ઘડવા કર લેખરે; વિધિને રચના ત્રીજી તણી, એહુના જગ જસ ઉલ્લેખરે જુઓ. ૪ Acharya Shri Kailassagarsuri Gyanmandir રામાર્ગે નિરખે તેહને, બ્રાય અનુભવ ડાયરે; સ્મર અય પૂરણદર્શને, તેહને તુલ્ય નહિ કાયરે જીએ. ૫ નૃપે તસ વર સરિખા દેખવા, મંડપ સ્વયંવર કીધરે મૂલ મંડપ થંભે પતી, મણિ કંચમમય સુપ્રસિદ્ધ રે જીએ. ૬ ચિહું પાસ વિમાનાવલીસમી, મૈચાતિમંચની શ્રેણિરે ગારવ કારણુ કણ રાશિ જે, ઝીંપી જે ગિરિવર તેણીર જીઆ. C તિહાં પ્રથમ પક્ષ આષાઢની, ખીજે છે વરણુ મુહૂત્તરે શુભ ખીજ ! બીજ તે કાલ છે, પુણ્યવંતને હેતુ આયત્તરે જીએ. ૮ 9 www.kobatirth.org For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ નિrણ સેવન સાંકવું, કુંઅરે તસ દીધું તાવ, ઘરે જઈને કુબજાકૃતિ ધરી, તિહાં પહોતે હાર પ્રભાવશે. જુઓ. ૯ મંડપે પસંતે વારી, પિલીયાને ભૂષણ દેખરે, તિહાં પહેાતે મણિમય પૂતલી, પાસે બેઠે સુખ સેરે. જુઓ. ૧૦ ખરાંતે નાક તે નાન, હઠ લાંબા ઉંચી પીઠરે, આંખ પીલી કેશ કાબરા, રો ઉભે માંડવા હઠરે. જુઓ. ૧૧ નૃપ પૂછે કે સાભાગિયા, વલી વાગીયા જાગીયા તેજ રે; કહો કુણ કારણ તમે આવિયા, કહા જિણું કારણ તમે હેજરે, જુઓ. ૧૨ તવ તે નરપતિ ખડખડ હસે, જુઓ જુઓ એ રૂપનિધાન; એહને જે વરશે સુંદરી, તેહનાં કાજ સયા વલ્યાં વાનરે. જુઓ. ૧૩ ઈણ અવસરે નરપતિ કુંવારી, વર અંબર શિબિકારરે, જાણીયે ચમકતી વીજલી, ગિરિ ઉપર જલધિ ગૂઢરે. જુએ. ૧૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯ સુનાહર હારે શોભતી, વરમાલા કરમાં લઈને મૂલ મંડપ આવી ગુરૂ કેઅરને, સહસા શુચિરૂપ અવલેઈરે. જુઓ. ૧૫ તે સહજ સ્વરૂપ વિભાવમાં, દેખે તે અનુભવ એગરે, ઈણ વ્યતિકરે તે હરખિત હુઈ, કહે હુએ મુજ ઈષ્ટ સંગરે. જુઓ. ૧૬ તસ દ્રષ્ટિ સરાગ વિલેકતે, વિ વિશે વામન રૂપરે; દાખે તે કુંવરી સુલહી, પરિપરિ પરખે કરી ચૂપરે. જુઓ. ૧૩ સાચિતે નટનાગર તણી, આછ વાજી હુતે જેમ રે; મન રાજી કાજી શું કરે, આજીવિત હશું પ્રેમરે. જુઓ. ૧૮ હવે વર્ણવે જે જે નૃપ પ્રત્યે, પ્રતિહારી કરી ગુણ પિષરે; તે તે હિલે કુંઅરી દાખવી, વય રૂપને દેશના દેષરે. જુઓ. ૧૯ વરણવતાં જસ મુખ ઉજલું, હેલતાં તેનું શ્યામ, પ્રતિહારી થાકી કુંઅરને, સા નિરખે રતિ અભિરામરે. જુઓ. ૨૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ ૐ મધુર યથાચિત શેલડી, દધિ મધુ સાકર ને દ્રાખરે; પણ જેહનું મન છઠ્ઠાં વેધિયું, તે મધુર ન ખીજા લાખરે. જુઓ. ૨૧ ઈણ અવસરે થંભની પૂતલી, સુખે અવતરી હારના દેવરે; કહે ગુણુ ગ્રાહક જો ચતુર છે, તે વામનવર તતખેવરે, જુઆ. ૨૨ તે સુણિ વરીએ તે કુંઅરીયે, દાખે નિજ અતિહી કુરૂપરે; તે દેખી નિત્કૃત્સે કુખ્તને, તવ રૂડા રાણા ભૂપરે. જુઓ. ૨૩ ગુણ અવગુણ મુગ્ધા નવિ લહે, વરે કુઞ્જતજી વર ભૂપરે; પણ કન્યા રત્ન ન કુખ્તનું, ઉકરડે શા વર ધૂપરે જુઓ. ૨૪ તુજ માલ મરાલ અમૈં કહું, તું કુણુ છે અતિ વિકરાલરે; જો એ ન તજે તા એ તાહર, ગલે નાલ લૂણું કર વાતરે જી. પ તવ હસીય ભણે ઈસ્યું, તુમે જો નિવ વિરયા એણુરે; તા ભંગ સે મુલ કર્યું, સા ન વિધીશું કેશુરે. જુઓ. ૨૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ પરી અભિલાષના પાતકી, હવે મુઝ અસિધારા તિથરે; પામી શુદ્ધિ થાઓ તમે સવે, દેખે મુઝ કેવા હસ્થરે. જુઓ. ૨૭ ઈમ કહે મુજે વિક્રમ તિર્યું, દાખ્યું જેણે નરપતિ નરે; ચિત્ત ચમક્યા ગગને દેવતા, તેણે સંતતિ કુસુમની વુડરે. જુઓ. ૨૮ હુઓ વસેન રાજા ખુશી, કહે બલપરે દાખ રૂપરે, તેણે દાખ્યું રૂપ સ્વભાવનું, પરણાવે પુત્રી ભૂપરે. જુઓ. ૨૯ દીયે આવાસ ઉતંગ તે, તિહાં વિલસે સુખ શ્રીપાલરે; નિજ તિલકસુંદરી નારીશું, જીમ કમલાણું પાલરે. જુઓ. ૩૦ ત્રીજે ખડે પૂરણ થઈ, એ છઠ્ઠી ઢાલ રસાલરે; જસ ગાતાં શ્રી સિદ્ધચકન, હાય ઘર ઘર મંગળ માળરે. જુઓ. ૩૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ श्रीपाल रास. શ્રીમદુની વરસ વનશક્તિ, (કડખાની દેશી.) અંગરસુરંગ મંગલ હુઆ અતિઘણાં, ભૂરિ રણતર અવિઘર વાજે; કેતુકલાખ દેખણ મલ્યા દેવતા, નાદ દંદુભિતણે ગગન ગાજે. ચે. ૧ ઉગ્રતા રણભૂમિ તિહાં સેધિયે, રાધિર્યો કરી વિવિધ શસ્ત્ર પૂજા; બેધિયે સુભટ કુલવંશ શસાકરી, ધિ કવણુવિણ તુઝ ફૂજા- ચ. ૨ ચરચિયે ચારચંદન રસે સુભટનુ, અરચિયે ચંપકે મુકુટ સીસેં; સહિયે હથ વરવીર વધે તથા, કલ્પતરૂ પરિ બન્યા સુભટ દીસે. . ૩ કઈ જનની કહે જનક મત લાજવે, www.kobatirth.org For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ કેઈ કહે મારું બિરૂદ રાખે. જનક પતિપુત્ર તિહુ વીરજસ ઉજલા, સહિધન જગતમાં અણિય આખે. ચં. ૪ કઈ રમણિ કહે હસિય તે સહિશ કિમ, સમર કરવાલ શર કુંતધારા; નયનબાણે હ તુજને વશકિયે, તિહાં ન ધીરજ રહ્યો કર વિચારા. ચં. ૫ કોઈ કહે માહરે તું મેહ મત કરે, મરણ જીવન તુજ ન પીઠ છાંડું અધરરસ અમૃત રસ દેય તુઝ સુલભ છે, જગતજય હેતુ હા અચળ ખાંડું. ચં. ૬ ઈમ અધિક મૈતકે વીરરસ જાગતે, લાગતે વચન હુઆ સુભટ તાતા; સૂરપણે નૂર હુઈ તિમિર દલ બડવા, પર્વ દિશી દાખવે કિરણ રાતાં. ચં. ૭ રપિ રણુ ભભ સંરંભ કરી અતિઘણે, ઈદલ સુભટ તવ સબલ જૂએ, www.kobatirth.org For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ ભૂમિને ભાગતા જોઈ નિજાગતા, અમલ આગતા રણ મૂઝે. ચે, ૮ નીર જીમતીર વરસે તદાચોધ ઘન, સંચરે બગ પરે ધવલ નેજા, ગાજદલ સાજ રૂત આઈ પાઉસતણી, વીજ જીમ કુંત ચમકે સતેજા. ચ. ૯ પિંડ બ્રહ્મડ શત ખડ જે કરી શકે, ઉછલે તેહવા નાલ ગેલા; વરસતા અગનિ રણ ગગન રેષે ભર્યા, માનું એ ચમતણા નયણુ ડેલા. એ, કેઈ છેદે શરે અરિતણાં શિર સુભટ, આવતા કેઈ અરિબાણ ઝાલે, કે અસિછિન્ન કરિભ મુગતા. બ્રહ્મરથ વિહંગ મુખ ત્રાસ ઘાલે. ચ. ૧૧ મદ્ય રસ સદ્ય અનવદ્ય કવિ પદ્ય ભર, બદિજન બિરૂદથી અધિક રસિયા, એજ અરિજની મેજધરિ નવિ કરે, ચમકભર ધમક દેઇ માંહિ ધસિયા. ચં. ૧૨ www.kobatirth.org For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ વ્યાસ વિકરાલ કરવાલ હત સુભટ શિર, વેગ ઉછતિ રિવે રાહુ માને; ધૂલિ ધેારણી મિલત ગગન ગગા કમલ, કાટી અંતરિત રથ રહત છાને. કૈઇ ભટ ભારરિ શીસ પરિહાર કરી, રણ રસિક અધિક ાજે કબંધે; પૂર્ણ સંકેત હિત હેત જય જય રવે, નૃત્ય મનુ કરત સંગીત મધ્યે. ભૂરિ રણ પૂરે ગયણુ ગડગડે, રથ સખલ શૂર ચકચૂર ભાજે; વીર હાય ગય હુય ચલે ચિહું દિશે, જે હવે શૂર તસ કાણુ ગાંજે. તેહ ખિણમાં હુઇ રણમિલી ઘેારતર, રૂધિર કમ કરી ભરી અંત પુરી; પ્રીતિ હુઇ પૂર્ણ વ્યંતરતણા દેવને, સુભટને હાંશ નિવ રિહે અધૂરી. દૈખિ શ્રીપાલ ભટ ભાંજિયું સૈન્ય નિજ, www.kobatirth.org ૨. ૧૩ ચ. ૧૪ ચ. ૧૫ ચ. ૧૬ For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉઠવે તવ અછત સેન રાજા, નામ મુજ રાખવે જે ફરિ દાખવે, હે સુભટ વિમલ કુલ તેજ તાજા. ૨. ૧૭ તેહ ઈમ બજતે સૈન્ય સજી જૂઝતે, વીંટિયે જત્તિ સયસાત રાણે તે વદે નૃપતિ અભિમાન ત્યજી હજીય તું, ' પ્રણમી શ્રીપાલ તિહાં એહ જાણે. ચં. ૧૮ માન ધન જાસ માને ન તે હિત વચન, તેહશું સૂઝતે નવિ ય થાકે; બાંધિયે પાડિ કરી તેહ સત સય ભટે, હુએ શ્રીપાલ જસ પ્રગટ વાકે. ચં. ૧૯ પાય શ્રીપાળને આણિયે તેહ નૃપ, તેણે છોડાવિયે ઉચિત જાણી; ભૂમિ સુખ ભંગ તાત મત ખેદ કરે, વહત શ્રીપાલ એમ મધુર વાણી. જ એ અધર વાણી. એ. ૨૦ ખંડ ચોથે હુઈ ઢાલ જેથી ભલી, પૂર્ણ કડખા તણી એહ દેશી; www.kobatirth.org For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ જેહ ગાવે સુજસ એમ નવ પદ તણે, તે લહેઢિ સવિ શુદ્ધ લેશી. ચં. ૨૧ જંબુસ્વામીના રાસમાંથી, રાજગૃહનગરવર્ણન. હિરે રાજગૃહ નગર છે, સકલનગર શિણગાર; ઉવલજિન ગૃહ મંડલી, છતાં હિમગિરિ અનુકારરે. ૧ ચરિત્ર સુણે ગુણવંતનું, પવિત્ર હવે જિમ કાનરે; ચિત્ત ચમકે આવે ચાતુરી, વાધે મતિ વળે વાનરે. ચરિ૦ ૨ જિહાં જીન ચિત્યમાં ધૂપ, દેખી ધૂમ અગાસીરે; મહેંગ ગજિત ઘન બ્રમે, શિખી નિત્ય ઉલ્લાસરે. ચ. ૩ જેહમાં સૈધે ફટિક ઇતિ, છબી મરકતની અલાધીરે; માનું ગંગા એ આવી ઝીલવા, યમુના રવિ અંક દાધીરે. ચરિ. ૪ જેને હરવી માનુજલ નિધિ, દુઃખભર લકા કંપાવીરે; મુખ નવિ દાખે અમરાવતી, અલકા નામે જ ચાવીરે. ચરિ. ૫ www.kobatirth.org For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ રાજ્ય કરે તિહાં નરપતિ, શ્રેણિક સગુણ શ્રેણી રે; ઇન ભુવનમાંહે વિસ્તરી, પાવન જેવા ત્રિવેણીરે. * ચરિ. ૬ જેહને તેને પરાભ, ભાનુ ભમે માનુ ગગને રે; ઉષ્ણુ હુઆ તસ કીરણ તે, તારા અમને અગ્નિરે. ચરિ. ૭ તાસ સભામાંહે શોભતે, રૂષભદત્ત હુએ શેઠ, ધનદત્તે તેજ ધનપતિ, બીજે કુબેર તે હેકરે. ચરિ. ૮ પંથ તરફળ જળસર પરે, તસધન સહીત આવેશે. જેહર્યું સુરતરૂ તેળીઓ, ઉંચે ગયે લઘુ ભારે. ચરિ. ૯ ઇંદ તે જેહને નિત્ય રહે, કર અને સતકેટરે; ચંદ તે સકળ કળા વર્યો, પદવી તસ સવિ મટીરે. ચરિ. ૧૦ ધારિણી સદ્ધર્મ ચારિણી, ચિત્ત તારણું હુઈ તાસરે; કારણી સુખદુખ વારિણી, મનેહારિણી સુવિલાસરે. ચરિ. ૧૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ પે તે રંભા હરાવતી, ભાવતી ચિત છન વયણરે, સુલલિત શીલ સેહામણી, સહજ સલુણનડાં નયણરે. ચરિ. ૧૨. મિલિત રહે નખમાંસ યું, તે દંપતી સનેહરે, નવ નવ રંગ ભરે રમે, એકજ છવ હેય દેહેરે.ચ. ૧૩ એક દીન ધારિણી ચીંતવે, સુતવિણ જ્યારે રે, સીંચે હૃદય જસ ચુત અમી, તેહને ધન્ય અવતારરે. ચરિ. ૧૪ ચિંતાએ તેણે હુઈ દુર્બળી, નિબંધે પ્રિય પુછીરે, તેહ ચિંતા પ્રિય મન ઠરે, પણ નવી હોય તે ઓછીરે. ચરિ. ૧૫ એહ ચિત્ત દુઃખને વિસારવા, શેઠ વૈભારે તે પહુતા રે, વાયુ આરહી ગગન ચઢયા, રથ ઘેષે મૃગ બીહતા. ચરિ. ૧૬ ગિરી પ્રિય હસ્ત આલંબને, ધારણિ ચઢીય લેભારે, અંગુલીએ કરી દાખવે, પ્રિય ઉપવનતણ શેભારે. ચરિ. ૧૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૦ એન્ડ્રુ ખીોરડી કૂળનમી, દાડમ રાતે કુલેરે; મદ નવી શિખે હૃદયે ગડે, જગતને માનું અમુલેરે. ચિર. ૧૮ એ સહકારની મંજરી, કેકિલ કલરવ ગુરૂણીરે; વિકસિત એહ કુસુમલતા, માનુસિત તરૂપરે ચિર. ૧૯ જંબુ કદંબ પ્રિયાળએ, તાલ તમાલ વિશાળારે, જાઈ જીઇ મચકુ દએ, કંદ એ હર્ષના ચાળારે, ચર. ૨૦ મોટા એ દ્રાક્ષના માંડવા, સુઅડેલા રૂડલા આવેરે; મધુર એ મધુકર રણઝણે, સ્વાગત માનુ જણાવેરે. ર. ૨૧ શ્રાદ્ધ યશેામિત્ર દેખીએ, રૂષભે તીડાં સિદ્ધ પુરે; જાશેા કિહાં પુછ્યું તવ કહે, ઇહાં સેહમ છે પવિત્રેરે. ચિર. ૨૨ આવા તા થાવા અગ્રેસરી, વંદનના ધરી ભાવેારે; દંપતિ તેહ સાથે ચાલ્યા, દીઠા મુનિ સુલાવારે, ૨, ૨૩ ક્રોધજળંત સમજલધર્, માન મહાતરૂ હસ્તિરે દંભ ઉરગ વિષે જાંગુલી; લેાલ સમુદ્ર અગસ્તિરે, ચ, ૨૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ ઇન્દ્રિય સકળને વશ કર્યા, વશ કર્યા મનના સંચારે, આતમ ધ્યાનમાં ઝીલતા, પામ્યા ભવતણે પારરે. ચ. ૨૫ તેહની દેશના સાંભળી, સિદ્ધ જંબુરૂપ પુછે રે, ધારણિ પણ અવસર લહી, કહે મુજસ્ત છે કે નવી છે. ચરિત્ર ૨૬ સાવદ્ય મુનિને નવી પુછીએ, સિદ્ધ કનુ જખુ નામરે. એ અવસર પુછયે સુત હશે, સિંહ સ્વપ્ન સુરધામિરે. ચરિ. ૨૭ ધારિણિ કહે જંબુ દેવતા, ઉદેશે તે હું કરશું, આંબિલ અંગ અઠત્તરા, ઈમ મન વંછીત વરશું. ચરિ. ૨૮ હવે મુનિ વંદીને દંપત્તિ, આવ્યા નીજ ઘર બારે, સિંહ સર્વપ્ન દેખે અન્યદા, ધારિણિ ચિત્ત ઉદારેરે. ચરિ. ૨૯ કુંક્ષે વિદ્યુમ્ભાળી અવતર્યો, દોહદ હુઆ શુભ પર્યારે, સમગ્ર પુણ્ય સુત જનમીઆ, સુજસ વિલાસ પડુરારે. ચરિ. ૩૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૨ જંબુસ્વામી દીક્ષા લેવા નીકળે છે તે વખતનું વર્ણન નીચે પ્રમાણે, ( ઢાળ–તુજ બાવનીની એ—દેશી. ) શુભતીરથ ઉદકે સ્નાન કરી મનોહાર, અગરાગતે કીધા આવના ચંદુનસાર. ચિત્તમાંહી અણુમાન્યું શુકલધ્યાનહે ભૂર, આહિર આવી લાગ્યું ઉજવલ માનું કપૂર. મણિકંચન ભૂષણુ સમલ ઝળાહળતેજ, સાહે તનુ પેર્યાં હુઇડે હાર સહેજ; સર્વાગ અલંકૃત ક૯પવૃક્ષ પર છાજે, મનમાં નિરાગિ પણ એ કલ્પ ન ભાજે. વરદેવ અનાદ્રત સાનિધ્ય પુરણહાર, શણગારે સઘળે પુરણુ જંબુ કુમાર; શિરછત્ર વિરાજે રજનીકર અનુકાર, બિહુ પાસે લટકે ચામર ચાઁચળ ચ્યાર. બહુમૂલ રતનમય મગળરંગ અલગ, શિખિકા રહે જેમ મૃગપતિ ગિરિશૃંગ; www.kobatirth.org For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ દાન મહુવિધ દીજે કીજે સખલ મંડાણ, પંચશઢ્ઢા વાજે ગાજે ઢાલ નિશાન. ભુંગળ ભેરી ને ફેરીવાજે વંશ ને વીણા, તાલર્તાવલ કંસાલને નાદે સુરપણ લીલુ; સરલી સરાઈ ચહુચહે ચિહું દિશી ચાવી, ગુણમર્દલ વન્દેલ શ્રીમંડલે છી ફાવી. તત થાથા થઇ થઇ શૃંગન થુગન નાચે, સુદ્ધાંત સંગીતે પગપગ નવરસ માર્ચ; બિરૂદાવલી ખેલે ગુણ અવઢાતે ભાટ, જયજય સહુ ખેલે મલીયા લાકના ઠાઠ, આગે તેજી તુરંગમ કંચન જીત પલાણુ, એરાકી આરખી કમાજા કેકાણુ, તુરકી ખુરાસાણી પાણીપથા નવરંગ, કાર્મીરી અનુપમ પંચ ભદ્ર અતિચગ. મદ ઝરતા કુંજર જાણેસ નિર્જરશૈલ, અખર લાગી અમાી સુરગજછ્યું કરે મેળ; ધવલ ધારી જોતરીયા રથની કીધી તૈયારી, r www.kobatirth.org For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ શણગાર્યો સામેલા ધવલ માઁગલ દીએ નારી. ૮ ગાય ગીત સુહાગણુ પહેરી નવલા વેશ, મસુદિત હુઆ સવી ગામ અને સન્નિવેશ, કેઈ ચઢયારે સુખાસને કેઇ ચઢયા ચકડાળ, અતિ ચતુર વિચક્ષણ કરે ઘણા રગરાળ. અષ્ટ મંગળ ચાલે આગે વળી ચાલુકાર, અસિકુત લક ગ્રહ નમ કારતિકાર, તિલ નાખ્યા ન તળે આવે તિમ હુઆ પંથ, ધરણીના કણ પણ ન રહ્યા કોઈ અપથ. ઉત્સવ જુએ નરનારી મારી ચઢી ચૈામારી, વ્યાકુળ થઈ વાત્રિ શબ્દ સુણી સવી નારી, તુર ધૃજામાતા કલિકજલ સિ ંદુર, ષટ હાએ વલ્લભ સ્ત્રીને સહજસનુર. ગાજાવાજા સુણીને અધ તિલક કરી એક, અધાજન દ્રગ એક જોવા ચાલી ઇંક, એક ઉર પહેરે એકજ ચરણ પખાલે, અરધી ચુકી પહેરી જોવા કેઈક ચાલે. ૧૦ ૧૧ www.kobatirth.org ૧૨ For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ધસમસતી કોઈક કજજલ ગલે ઘાલે, કસ્તુરી લેચન ઠવતી આવી ચાલે, ભાવનાચંદન રસ પાય લગાડે બાલા, અળતે હદય સ્થલે લાહી કરે ચકચાળા. ૧૩ કટિમેખલ કંઠે ઘાલી ઉતાવળી દેડે, એકહાર એકાવળી શેણી તટે નિજ જોડે, ભુજવલિત નેપુર કંકણ ઘાલે પાયે, પહેરણ ઓઢણના વસ્ત્ર વિપર્યય થાય. ૧૪ ઢળતા ઘીના લાડુઆ મુકે તે ગાડુ આગે, લાડુઆસમ નારીને જેવાને રસ જાગે, બાળ રેતાં મુકે મારગે પરનાં બાળ, રેતાંનિજ બાળક બ્રાન્તિ લીએ સુકુમાલ. ૧૫ પરિધાન શિથિલ હુ ગાઢ બંધન ન કરાયે, વાયુવેગે મરતક ઓઢણુ ઉર્થ જાયે, ઈમ જોતાં વધુજન હુએ કુમારી રૂપ, તુકીને પણ તવ કેતુક લાગ્યું અનુપ. ૧૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૬ ઈમ કૌતુક ઉત્સવે ઉપવને કુમાર, થાય જય જય નંદા જય જય ભદ્દા ઉચ્ચાર; શિખિકાથી ઉતરે માનુ સંસારથી તેહ, ગુરૂ સ્વામી સધર્મ વંદે સુજસ સનેહ. ઈત્યાદિ. www.kobatirth.org ૧૭ સમુદ્રવહાણુ સંવાદમાં, સમુદ્ર અને વહાણુના સંવાદનું, દોષ તરીકે સારી રીતે વર્ણન કર્યું છે, વસ્તુવર્ણનશક્તિ ખરેખર ઉપાધ્યાયજીની ઉત્તમ છે. એમ વાચકા સ્વયમેવ વિચારી શકશે. ઉપાધ્યાયજીના વખતમાં યતિયાના શિથિલપાથી સંવેગી મુનિમાર્ગ, ઉત્પન્ન થવાથી તથા સ્થાનકવાસી વગેરેની ચર્ચાથી અનેક પ્રકારના ધમસાસ્રા સબંધી ગ્રન્થા લખવાની આવશ્યકતા હતી, તેથી તેઓએ ચરિત્રા લખવામાં પેાતાનુ જીવન ઘણું લખાવ્યું નથી. શ્રીપાલ અને જંબુસ્વામીના રાસથી ચરિત્ર સંબંધી પદ્યરચનામાં કવિતાશક્તિ ઘણી હતી તેના ખ્યાલ કરી શકાય છે. For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ શ્રીમદ્ ઉપાધ્યાયને અધ્યાત્મજ્ઞાનપર બહુ પ્રેમ હિતેઅધ્યાત્મજ્ઞાનમાં તે બહુ શ્રીમદને અધ્યાત્મ ઉંડા ઉતર્યા હતા. એમ તેમના જ્ઞાનમાં પ્રેમ અને બનાવેલા અધ્યાત્મિક ગ્રન્થથી તેમનું પાંડિત્ય. સિદ્ધ થાય છે. તેમનાં નીચેનાં વાથી તેઓ ઉત્તમ અધ્યાત્મજ્ઞાની હતા એમ વાચકને જણાશે. આતમજ્ઞાને જેહવું રે, ચિત્ત ચોકસ ઠહરાત; તેને દુઃખ કહ્યું નહી રે, બીજાના દીન દુઃખી જા તરે.-પત્ર-૧ જંબુરાસ. આતમજ્ઞાને મગન જે, તે સવિ યુગલને ખેલરે, ઇન્દ્રજાલ કરી લેખ, ન મલે તિહાં કે મન મેલરે. ન. સં. ૩૯ જા થાય આતમા, આવરણ રહિત હોય સિદ્ધરે; આતમજ્ઞાન તે દુઃખ હરે, એહિજ શિવહેતુ પ્રસિદ્ધરે. એ. સ૪૦ શ્રીપાલરાસ, પત્ર, ૧૫૬ www.kobatirth.org For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૮ અરિહંત પદ્ય ધ્યાતા થકા, દૃવહ ગુણુ પાયરે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાયરે, વીર જીનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈરે; આતમધ્યાને આતમા, રૂદ્ધિ મળે સવિ આઈરે, વીર. ૧ રૂપાતીત સ્વભાવ જે, કેવલ દ...સણુ નાણુીરે; તે ધ્યાતાં નિજ આતમા, હૈયે સિદ્ધ ગુણખાણીરે. વીર. ૨ ધ્યાતાં આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની; પંચ પ્રસ્થાને આતમા, આચરજ હાય પ્રાણીરે, વીર. ૩ તપ સજાય રત સદા, દ્વાદશ અંગના ધ્યાતારે; ઉપાધ્યાય તે આતમા, જગ મધવ જગ ભ્રાતારે. વીર. ૪ અપ્રમત્ત જે નિત્ય રહે, નિવ હરખે નિવ શેાચેર; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લેર્ચરે વીર. ૫ સમ સંવેગાદિક ગુણા, ક્ષય ઉપશમ જે આવેરે; દર્શન તેડુજ આતમા, શું હોય નામ ધરાવેરે, વીર. ૬ જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાયરે; તા હાય એહુજ આતમા, જ્ઞાન અખેાધતા જાયરે, વીર, ૭ જાણા ચારિત્ર તે આતમા, નિજ સ્વભાવમાંહિ રમત ર www.kobatirth.org For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૯ લેશ્યા શુદ્ધ અલંક, મેહ વને નવિ ભમતેરે. વીર. ૮ ઈચ્છાધે સંવરી, પરિણતિ સમતાયેગેરે, તપ તે એહિજ આતમા, વર્ત નિજ ગુણ ભેગેરે, વીર અષ્ટ સકળ સમૃદ્ધિની, ઘટમાંહે રૂદ્ધિ દાખી રે, તિમ નવ પદ ત્રાદ્ધિ જાણજે, આતમરામ છે સાખી. ગ અસંખ્ય છે જિન કહ્યા, નવપદ મુખ્ય તે જાણેરે. એડ તણે અવલંબને, આતમ ધ્યાન પ્રમાણે રે. વીર. ૧૪ ઢાલ બારમી એહવી, ચોથે ખડે પૂરી રે; વાણુ વાચક જસ તણી, કેઈ નયે ન અધૂરી. વીર,૧૫ શ્રીપાળરાસ. ચેાથો ખંડ. પત્ર. ૧૮૪ જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું. આતમ ૨૨ આતમ અજ્ઞાને કરી, જે ભવદુઃખ લહીએ. આતમજ્ઞાને તે ટળે, એમ મન સહીએ. આતમ. ૨૩ જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારે. નિવિકલ્પ ઉપગમાં, નહીં કર્મને ચારે, આતમ. ૨૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૦ ભગવતી અગે ભાખીઓ, સામાયિક અર્થ, સામાયિક પણ આતમા, ધરે શુદ્ધ અર્થ. આતમ. ૨૫ લેકસાર અધ્યયનમાં, સમકિત મુનિભાવે; મુનિભાવે સમકિત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે, આતમ. ૨૬ કષ્ટ કરે સંજમ ધરે, ગાળે નિજ દેહ, જ્ઞાનદશા વિણ જીવને, નહીં દુઃખને છે. આતમ. ૨૭ આહિર યતના બાપડા, કરતાં દુહવાચે; અંતર થતના જ્ઞાનની-નવિ તેણે થાય; આતમ. ૨૮ રાગ દ્વેષ મલ ગાળવા, ઉપશમ જલ ઝીલે; આતમ પરિણતિ આદરી, પર પરિણતિ પી.આતમ. ૨૯ હું એને એ માહરે, એ હું એણી બુદ્ધિ ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ. આતમ. ૩૦ બાહિર દ્રષ્ટિ દેખતાં, બાહિર મને ધાવે; અન્તર દ્રષ્ટિ દેખતાં, અક્ષય પર પાવે. આતમ. ૩૧ ચરણ હેય લજજાદિકે, નવિ મનને ભેગે; ત્રીજે અધ્યયને કહ્યું, એમ પહેલે અંગે. આતમ, ૩૨ અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તનુમળ તેલે; www.kobatirth.org For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૧ સમકાર આદિક ચેાગથી, એમ જ્ઞાની બેલે, આતમ. ૩૩ હું કરતા પર ભાવના; એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ધાણે, આતમ ૩૪ પુદ્ગલ કર્માદિક તણે, કર્તા વ્યવહારે; કર્તી ચેતન કર્મના, નિશ્ચય સુવિચારે. આતમ. ૩૫ કર્તી શુદ્ધ સ્વભાવના, નય શુદ્ધે કહિયે, કર્તા પરપરિણામને, બેઉ કિરિયા ગ્રહિયે. આતમ. ૩૬ સવાસ ગાથાનું સ્તવનની ઢાલ. ઈત્યાદિ અનેક વાચેાથી ઉપાધ્યાયજીએ અધ્યાત્મજ્ઞાનનો મહિમા ગાયેા છે. દ્રવ્યાનુયાગ અને અધ્યાત્મજ્ઞાનની એકતા થાય છે. દ્રવ્યાનુયાગ વિનાના જ્ઞાની તે ખરેખરે અધ્યાત્મ જ્ઞાની મની શકતા નથી. દ્રવ્યાનુયાગ જ્ઞાન વિનાના અધ્યાત્મ જ્ઞાની કાઇ સ્યાદવાદશૈલી પ્રમાણે બની શકતા નથી. દ્રવ્યાનુયાગના જ્ઞાનથી ખરેખરૂં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાન વિનાની ક્રિયા તે હિસાબમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૨ ગણાતી નથી. જ્ઞાનની પદ્મવી મહાન્ છે, અને આત્મ જ્ઞાન વિનાની ક્રિયા ખરેખર આત્માના સદ્ગુણાને પ્રકાશ કરવા સમર્થ થતી નથી. શ્રી દ્રવ્યગુણ પર્યાયના રાસમાં શ્રીમદ્ ઉપાધ્યાયજી જ્ઞાન અને ક્રિયાનું અંતર દેખાવતા છતા નીચે પ્રમાણે કથે છે. દાહા. મધ્યમ કિરિયા રત હુએ, ખાલક માને લિંગ. ષોડશકે ભાખ્યું રે, ઉત્તમન્નાન સુરંગ. જ્ઞાનરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભનાણુ, ચેાગ દ્રષ્ટિ સમુચ્ચય કહ્યા, અંતર ખજી ભાણું ૩ અનુઆ સમી ક્રિયા કહી, નાણુભાણુ સમ જોય, કલિયુગ એહ પટંતા; વિરલા મુજે કાય. ૪ જ્ઞાનવંતહ કેવલી, દ્રષ્યાદિક અહિંનાણુ, અહત્ કલ્પના ભાષ્યમાં, સરિખા ભાષ્યા જાણુ. ૫ જ્ઞાન પરમગુણુ જીવના, નાણુ ભવાર્ણવ પાત, મિથ્યા મતિતમ ભેદવા, નાણુ મહા ઉદ્યાત પ્રકરણરત્નાકર ભાગ ૧ પત્ર. ૪૧૦ www.kobatirth.org For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૩ એ યાગેજો લાગે રંગ, આષાકર્માદિક નહિં ભંગ, પંચકલ્પ ભાગ્યે ઇમ ભણ્યું, સદ્ગુરૂ પાસે ઈસ્યું મેં સુછ્યું. ૪ બાહ્ય ક્રિયા છે માહિર ચેાગ, અંતર ક્રિયા દ્રવ્ય અનુયાગ, માહ્યહીન પણ જ્ઞાન વિશાલ, ભલેા કહ્યા મુનિ ઉપદેશ માલ. દ્રબ્યાદિક ચિન્તાએ સાર, શુકલધ્યાન પશુ હિએ પાર; તે માટે એહિજ આદરે!, સદ્ગુરૂ નિમત ભૂલા ફે. ૬ ખાલક, લિંગને અર્થાત આઘવેષને દેખી ધર્મ માને છે. મધ્યમ મનુષ્ય, ક્રિયાઓમાં આસકત થાય છે અને ઉત્તમ જ્ઞાની ખરેખર જ્ઞાનમાં રંગાય છે. ધર્મજ્ઞાન વિનાની ક્રિયા ખજુઆસમાન પ્રકાશક છે અને ક્રિયા વિનાનું જ્ઞાન, સૂર્યની સમાન પ્રકાશક છે એમ હરિભદ્રસૂરિ ચગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રન્થમાં કહે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ કલિયુગમાં આવું એનું અન્તર્ વિલ મનુષ્યા અવખાધી શકે છે, શ્રુતજ્ઞાની અને કેવલ જ્ઞાનીને બૃહ કલ્પ ભાષ્યમાં સમાન કહ્યા છે. આત્માને પરમગુણુ જ્ઞાન છે. સંસારરૂપ સમુદ્ર તરવાને માટે જ્ઞાન એ મેટી આગમટ સમાન છે. મિથ્યાત્વ અંધકારને નાશ કરવાને જ્ઞાનરૂપ સૂર્યની આવશ્યક્તા સર્વ જ્ઞાનીઓએ સ્વીકારી છે. દ્રવ્યાનુયાગજ્ઞાનની પરિપકવ દશા થતાં આત્મમરણુતા થાય છે. અધ્યાત્મજ્ઞાન વિનાના મનુષ્ય, આત્માના ગુણાના પ્રકાશ કરવાને શક્તિમાનૢ થતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ અધ્યાત્મજ્ઞાનના શ્રી આનન્દઘનજી પાસેથી વિશેષ અનુભવ મેળવ્યેા હતા. તેમના છેલ્લા વર્ષોથી તેમનું મન અધ્યાત્મજ્ઞાન પ્રતિ વળ્યું હતું. છેલ્લા પન્તર વર્ષમાં તેઓ અધ્યાત્મજ્ઞાનમાં વિશેષતઃ રમણુતા કરતા હતા અને અધ્યાત્મદિશાના રસાપર્ક ગ્રન્થાને લખતા હતા એમ તપાગચ્છના એક હેસ સાગર ચતિના મુખેથી પરંપરાએ સાંભળ્યું છે. આવા www.kobatirth.org For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ મહા પ્રભાવક જ્ઞાની ગીતાર્થ મુનિવરનાં છેલ્લાં વર્ષ અધ્યાત્મજ્ઞાન, ધ્યાન, અને ધર્મ કિયામાં, વહન થયાં હતાં એમ લેખકને તેમના ગ્રન્થરૂપ આરીસામાં જોતાં મનમાં નિશ્ચય થાય છે. અધ્યાત્મજ્ઞાન વિસ્તાર કરવા ગુર્જર ભાષામાં શ્રી પાલરાસ, જંબુસ્વામીરાસ, અને દ્રવ્ય ગુણ પર્યાયના રાસમાં તેમણે ઉત્તમ બેધ આપે છે. તેમણે હિન્દુસ્થાની અને ગુર્જર ભાષામિ જેવી ભાષામાં સમાધિશતક, સમતાશતક, જશવિલાસ વગેરે ગ્રન્થ રચીને મનુષ્ય ઉપર મહાન ઉપકાર કર્યો છે. અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષત, જ્ઞાનસાર વગેરે ગ્રન્થ લખી સંસ્કૃત ભાષાજ્ઞ મનુષ્ય ઉપર પણ મહાન ઉપકાર કર્યો છે. અત્ર ગુર્જર ભાષાના ગ્રન્થમાં લખેલા અધ્યાત્મજ્ઞાન વિષય ચર્ચવામાં આવે છે તેથી અધ્યાત્મજ્ઞાનાદિ પુષ્ટિ માટે સંસ્કૃત ભાષાના ગ્રન્થની સાક્ષી આપી નથી. અધ્યાત્મ જ્ઞાનમાં ઉપાથાયછ બહુ ઉંડા ઉતર્યા હતા. આવી દશાવાળા મહાસુરૂષનું સાધુચારિત્રજીવન ખરેખર ઉત્તમોત્તમ હતું, www.kobatirth.org For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬ એમ તેમના હૃયના ઉભરા કહી આપે છે. શ્રીમદ્ ઉપાધ્યાયજી તે વખતમાં ચાલતા એકાન્તમતાનું ખંડન કરીને સત્ય દર્શાવવામાં પાછા પડતા નહાતા. તત્ત્વજ્ઞાન વિનાના અને માનપૂજા કીર્તિના પૂજારી ધર્મના નામે લક્ષ્મી લેનારા અને ધમાધમ ચલાવનારા લાલચુ કેટલાક ધર્મોપદેશક, જૈનાગમથી વિરૂદ્ધ વર્તતા હતા અને જૈનાગમાથી વિરૂદ્ધ ભાષણ કરતા હતા, તેઓને સુધારવાને તેમણે સીમંધર સ્વામીનું સ્તવન રચીને તેને વચનના ફટકા મારીને ઉત્તમ બેધ આપવા અને તેમજ ધર્મચ્છુએ! સત્ય માર્ગમાં દારાય, અને ધર્મ માર્ગમાં સડા પેઠા હોય તે દૂર થાય અને કુધારાએના ત્યાગ કરીને જૈને સુધર્મના અસલમાર્ગ ઉપર આવે એ હેતુથી નીચે પ્રમાણે સીમંધર પ્રભુને તેઓ વિજ્ઞપ્તિ કરે છે. સ્વામી સીમંધર વીનતિ સુણા માહરી વરે, તાહરી આણુ હું શિધરૂં—આદરૢ તાહરી સેવરે રવામી ૧ www.kobatirth.org For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ર૭ કુગુરૂની વાસનાપાશમાં–હરિશુપેરે જે પડયા લોકરે, તેહને શરણ તુજ વિણ નહિ ટળવલે બાપડા કરે. સ્વામી. ૨ જ્ઞાન દર્શન ચરણ ગુણ વિના–જે કરાવે કુલાચારરે. લુંટી તેણે જગ દેખતાં-કિહાં કરે લોક પિકારરે. સ્વામી૩ જે નવિ ભવ તર્યા નિરગુણું–તારશે કેણીપેરે તેહરે, એમ અજાણ્યા પડે ફંદમાં–પાપબંધ રહ્યા તેહરે. સ્વામી ૪ કામ કુંભાદિક અધિકનું–ધર્મ કે નવિ મૂલરે, દોકડે કુગુરૂ તે દાખ–શું થયું એહ જગસૂલરે. રવામી ૫ અર્થની દેશના જે દીએ–ઓલવે ધર્મના ગ્રન્થરે, પરમ પદને પ્રગટ ચારથી–તેહથી કેમ વહે પત્થરે. રસવામી૬ વિષયરસમાં ગૃહી માચિયા-નાચિયા કુગુરૂ મદપૂરરે, ધુમધામે ધમાધમ ચલી–જ્ઞાન મારગ રહ્યા રે. સ્વામી૭ www.kobatirth.org For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir કલહકારી કદાગ્રહ ભર્યા–થાપતા આપણું બેલરે, જિન વચન અન્યથા દાખવે આજતે વાજતે ઢેલરે સ્વામી ૮ કેઈ નિજ દોષને ગોપવા–પવા કેઈ મત કદરે, ધર્મની દેશના પાલટે–સત્ય ભાખે નહી મન્દરે. સ્વામી ૯ બહુ મુખ બેલ એમ સાંભલી-નવિ ધરે લેક વિશ્વાસ રે, ઢંઢતા ધર્મને તે થયા-ભમર જેમ કમલ નિવાસરે. સ્વામી ૧૦ શ્રીમદ્દ ઉપાધ્યાય સીમંધર પ્રભુને વિનવે છે કે માહરી વિજ્ઞપ્તિ હે પ્રભે છે! તમે વ્યવહાર ધર્માચારપર સાંભળે. હું હારી આજ્ઞા શિરઃ "શ્રીમદુના વિચારો પર ધરીને હારી સેવા કરું છું. કુગુરૂની વાસનાના પાસમાં હરિ.. ની પેઠે લેકે પડયા છે તેને હે પ્રભે લ્હારા વિના શરણું નથી–જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિના જેઓ www.kobatirth.org For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૯ કુલાચાર કરાવે છે અને આત્માના સદ્દગુણે તરફ સેવકેનું લક્ષ્ય ખેંચતા નથી તેઓએ જગના દેખતાં ભકતની ભાવઋદ્ધિપર લૂંટ ચલાવી છે. હવે લેકે કયાં જઈને પોકાર કરી શકે ઈત્યાદિ વચનેથી કુગુરૂના અશુ ભાચારે અને કપિત ઉપદેશને પરિહાર કરીને જૈનેને સન્માર્ગ તરફ આણવા પ્રયત્ન કરે છે. આ ત્માના સદ્દગુણે તરફ લક્ષ્ય નહિ રાખતા અને પ્રમાદના વશ થઈ ગએલાઓને શ્રીમદે સારી રીતે ઉપદેશ આપે છે. “ સવાસે ગાથાના સ્તવન માં તેમણે વ્યવહાર અને નિશ્ચયનય એ બે નયની સ્થાપના સિદ્ધ કરીને એકાન્ત વાદીઓને બોધ આપે છે. તેમના શિરપર આવી પડેલી આગમાનુસારે સત્ય સુધારકની ફરજ સારી રીતે તેમણે અદા કરી છે, મૂતિમ ન્યતા તેમણે શાસ્ત્રના પાઠથી સિદ્ધ કરી આપી છે. પ્રભુની પૂજા કરવાથી આત્માના સગુણેની વૃદ્ધિ કરી શકાય છે તે પણ તેમણે સિદ્ધ કરી આપ્યું છે, ગૃહસ્થાએ પિતાના અધિકાર પ્રમાણે દયા પાળવી www.kobatirth.org For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ જોઈએ અને તેમણે શ્રાવકના એકવીસ ગુણાને શ્રાવક થતા પહેલાં પ્રાપ્ત કરવા જોઈએ. છેવટે જઘન્યથી પણ અમુક ગુણાને પ્રાપ્ત કરવા જોઇએ. એમ દશાવીને ગૃહસ્થાના સદ્ગુણાના માર્ગ પ્રકાશિત ર્યેા છે. મનુષ્ય માત્રનું મન કોઈ પણ ધર્મના આચારની સાથે સંબંધ વાળું છે. ધર્માચારના અધિકાર ભેરુ, ભેદ પડે છે ગૃહસ્થા અને સાધુઓના ધર્માચાર ભિન્ન છે. સાધુઆને પંચ મહાવ્રત પાળવાનાં હાય છૅ અને શ્રાવકને મારવ્રત વા એકત્રત અને તે ન અને તે અવિરતિ દશામાં પણ સમ્યક્ત્વ સહિત ભક્તિ, પ્રેમ, ભાતૃભાવ, પૂજા, દાન અને દયા વિગેરે સગુણા ખીલવવાના હાય છે. શ્રીમદે સાધુએ અને ગૃહસ્થ શ્રાવાને પાતપેાતાના ધર્માચારા પાળવા માટે ઉત્તમ ખેધ આપ્યા છે-સાડાત્રણસે' ગાથાનું સ્તવન દોઢસા ગાથાનું સ્તવન, અને સુગુરૂ, કુરૂની સજ્જાય વગેરેમાં ઉત્તમ બેધ આપ્યા છે. શ્રીમદ્ મુનિવર હોવાથી સાધુ ધર્મની ક્રિયાઓને સારી પેઠે કરતા હતા. ગામાગામ વિહાર www.kobatirth.org For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૧ કરીને ઉપદેશ દેતા હતા. બે સંધ્યા વખત ષડુ આવશ્યકની ક્રિયા કરતા હતા. ગરીબ અને ધનવંતને સમાન ગણતા હતા. સનાતન જૈન સિદ્ધાંતોના અનુસારે ઉપદેશ દેઈને જેનેને વર્તમાન કાળમાં કરવા રોગ્ય કાર્યો જણાવતા હતા. પ્રતિક્રમણના ઉચ્ચ આશાને પદ્યરૂપે ભાષામાં રચીને જેના ઉપર મહાન ઉપકાર કર્યો છે. ષડુ આવશ્યકોના હેતુઓ બહુ ઉત્તમ છે. આવશ્યક કિયાઓનાં સૂત્રોનું રહસ્ય જે બરાબર દલીલે પૂર્વક સમજાવવામાં આવે તે પ્રત્યેક જૈનેને તેને ઉત્તમ લાભ મળી શકે. જૈનશામાં ઉત્તમ આચારોનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રથમના વખતમાં જેને નીતિ આદિના આચારને ધારણ કરતા હતા. શ્રીમદે ઉત્તમ આચારોને દર્શાવવામાં કમર કસીને મહેનત કરી છે. આવાઃ રજુ કથા પર આચાર તે પ્રથમ ધર્મ છે. સદાચાર વિના મનુષ્ય શેભી શક્તિ નથી, સદાચારને કેટલાક વિદ્વાને નીતિ ધર્મ કહે છે અને તેને જૈન દર્શનમાં માર્ગોનુસારી www.kobatirth.org For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૨ ગુણે અને વતેમાં સમાવેશ કરવામાં આવ્યું છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમત્વ ત્યાગ, વિનય, વિવેક, પરોપકાર, દાન, વાર્થ ત્યાગ, શાંતતા સમતા, ગુણનુરાગ દ્રષ્ટિ, સત્યમાર્ગ કથન, શુદ્ધ પ્રેમ, નમ્રતા, સેવા, અને સંપ વગેરે સદગુણે વિનાની ધર્મક્રિયાઓ અને ધર્મવેષ શેલી શકતું નથી. સગુણ વિનાની ક્રિયાઓ શેશિ શકતી નથી. તેમજ ઉપર્યુક્ત સદ્ગણે વિના ન્યાય, વ્યાકરણ અને ભાષાનું પાંડિત્ય તથા ધન અને સત્તાને અધિકાર પણ શેભી શકતું નથી. સદાચાર અને ઉત્તમ જ્ઞાનથી મનુષ્ય શોભી શકે છે-સાધુઓ વા ગૃહસ્થો ઉત્તમ જ્ઞાન અને દયા, સત્ય આદિ ઉત્તમ આચાર વિના પોતાના અધિકારને ભાવી શકતા નથી. ઈત્યાદિ આચારને તે સૈકામાં જણાવનાર મહા પુરૂષ શ્રીમદ યશોવિજયજીને જેટલે ઉપકાર માનવામાં આવે તેટલે ન્યૂન છે. શ્રીમદે વૈરાગ્યને ઉપદેશ ઉત્તમ પદ્ધતિથી આપે છે. જંબુસ્વામીના રસમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૩ શ્રીમાને અનુપમ તેમણે પિતાના હૃદયમાં રહેલા વૈરાગ્યપદેશ. વૈરાગ્યના ઉભરાઓ શબ્દદ્વારા બહાર કાઢયા છે. જંબુસ્વામી પિતાની સ્ત્રીઓને સંસારની અસારતા નીચે પ્રમાણે સમજાવે છે તે અધ્યાત્મશેખિન સાક્ષરોને ખરેખર મનન કરવા યોગ્ય છે – જંબુ કહે સુખ વિષયનું, અપ અપાય અનન્ત; હ્યું તેણે શમસુખ ભલું, આતમરામ રમત. ૧ સર્વ વિષય કષાય જનિત, તે સુખ લહે સરાગ; તેહથી કટિ અનન્ત ગુણ, મુનિ લહે ગતરાગ. ૨ સરસવથી પણ વિષય સુખ, અતિ ડું દુઃખ કેડ; ઈહાં મધુબિદુ રસ કથા, સાંભળ આરસ છે. ૩ દુખ ઘણે ભવછૂપમાં, સુખ મધુબિંદુ સમાન; ઉદ્ધરશે આવી મળે, સદગુરૂ ધરી વિમાન. ૪ ફૂપ થકી નવિ નીકળે, ગુરૂ ધરે જ્ઞાન વિમાન; તે અભાગ્ય શેખરતણું, જાણે જૂઠ ગુમાન. ૫ વામાયણ વિલાસથી, ચુક્યા ચતુર અનેક; www.kobatirth.org For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૪ . જસચિત્ત આગમ વાસિયા, તેહની નટની ટેંક, ફ્ મૃગતૃષ્ણા જલ સમવડે, વનિતા વયણુ વિલાસ; પહેલાં લાલચ લાકે, પછે કરે નિરાશ. વહે પુરને માછલી, દીસે તેહ અનેક; સામે પુરે વિષયને, ઉતરે તે સુવિવેક, આતમ રતિ આતમ તૃપ્ત, આતમ ગુણુ સંતુષ્ટ; જે હાય તે સુખીયા સદા, કીશું કરે અરિ દુષ્ટ. ૯ તનહી જળે મની જળે, વિષય તૃષા ન મુઝાય; જ્ઞાન અમૃતરસ સિ'ચતાં, તૃષા સકલ મિટ જાય. ૧૦ શ્રી યÀાવિજયકૃત જંબુસ્વામીના રાસ. અંતે વિયેાગ સંચાગનેરે, ભાગ કુપિત અહિભાગ; મરણ જન્મ આગે સહીરે, પરિણામે એ દુઃખ યાગર, ખળે ઈન્દ્રિય તાપે લેગરે, સંસારે પણુ દુઃખ શેગરે; સ્કંધ તરભાર ઉપલેાગરે, પડે આરતે સઘળા લેાકરેઅળેટ www.kobatirth.org - અહુ અનીરવિષ વિષયમાં, એક ખાયે દુઃખકાર; એકદ પાચેાહિ દુઃખ દીએ, પડિત કરી વિચાર. * For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૫ બહુ અન્તર વિષ વિષયમાં, વરણ અધિક અધિકાર્તિ, એક મરણ દીએ વિષ તે, વિષય મરણ બહુ જાત.” ચક્રવતિ ભેજનતણ, ઈચ્છા કર્યો શું હેય; ઘર સંપત્તિ સરખે સુખે, વત્યે દુખ ન કે. ” કે કિમ કેડીની, મણુની પહાણે કેમ? ઇચ્છા પુગે ભવસુખે, શિવની મુજ નવિ નેમ. } સજાનું જેમ જાડાપણું, વધ્યનું મંડન જેમ, ભવ ઉન્માદ વિષય વિષમ, ભાસે મુજ મન તેમ છે. ઈત્યાદિ ગુર્જર ભાષામાં વિરાગ્યને તેમણે સારા ઉપદેશ કીધે છે. સંસ્કૃત ગ્રન્થમાં તે તેમણે વૈરાગ્યનું ઉત્તમ વર્ણન કર્યું છે. અત્ર ગુર્જર ભાષાના સાહિત્ય દ્વારા તેમણે વૈરાગ્યને જે ઉપદેશ આપે છે, તેની પર્યાલોચના કરવામાં આવી છે. સંસારના પદા માં જેએ અત્યંત મમવ ધારણ કરીને જમઝામાં પડી રહે છે, તેઓ મન, વાણ, કાયા અને ધનને ભેગ આપીને પિતાની તથા જગતની ઉન્નતિ કરવાને શક્તિમાન થતા નથી. જે રાજાઓ તથા સા. www.kobatirth.org For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir માન્ય મનુ બાહ્ય પદાર્થોમાં અહં મમત્વ ધારણ કરીને સંસારમાં વિષયભેગ ભેળવવામાં અમૂલ્ય જીવનને વ્યય કરે છે તેઓ જગના દુઃખમાં ભાગ લેવાને પ્રાયઃ પિતાની વસ્તુઓને ત્યાગ કરી શકતા નથી. વૈરાગ્યથી બાહ્ય પદાર્થોમાં બધાએલું મમત્વ ઉઠવાથી મનુષ્ય ખરેખર પિતાને પ્રાપ્ત થએલી વસ્તુએને અન્ય મનુષ્ય વગેરેના ભલા માટે વાપરે છે. દુનિયાના મનુષ્યનું ભલું કરવા વૈરાગ્યથી જેણે કાયા ઉપરનું મમત્વ ઉતાર્યું છે એવા ભક્ત, દાનવીરો અને -શરે, કાયાને પણ ત્યાગ કરવાને માટે અચકાતા નથી. વૈરાગ્યથી વિષયેચ્છાઓ ઉપર કાબૂ મુકી શકાય છે અને અનીતિના માર્ગમાંથી ચિત્તને પાછું હઠાવી શકાય છે. દુનિયામાં અલિપ્ત રહીને સ્વફરજો અદા કરવામાં વૈરાગ્યની ઘણું જરૂર છે. વિરાગ્ય વિના સાધુઓ બ્રહ્મચર્ય પાળવાને માટે શક્તિમાન થતા નથી. વિષયાસક્તિનો ત્યાગ કરનારા ખરેખર વૈરાગી મનુષ્ય ગણી શકાય છે. શ્રીમદને ઉત્તમ જ્ઞાન ગણિત વૈરાગ્યની www.kobatirth.org For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૭ દશા પ્રાપ્ત થઈ હતી એમ તેમના રચેલા ગ્રન્થોથી અનુમાન કરી શકાય છે. ઉપાધ્યાયજીએ સમાધિતંત્ર નામને દિગમ્બરી ગ્રંથ હવે તેમાં અધ્યાત્મજ્ઞાનનું શ્રીમદુની વિશાળ દષ્ટિ સરસ વિવેચન કર્યું હતું. ઉપાઅને ગુણાનુરાગ યાયજીએ તે ગ્રન્થનું હિન્દુસ્થાની ભાષામાં દેધક છંદમાં ભાષાન્તર કર્યું. એ ગ્રન્થનું ભાષાન્તર કરીને પિતાના અનુયાયીઓને લાભ આપનાર અને તેનો દાખલે બેસાડનાર આ પ્રથમ મુનિને સવ પ્રકારે માન ઘટે છે. જૈન શ્વેતામ્બર આગમોથી જે અવિરૂદ્ધ હોય અને તેમાં બનેના વિચારોનું સામ્ય હોય એવા ગ્રન્થનું ભાષાન્તર કરવામાં અવિરાધ જણાયાથી શ્રીમદે વિશાળ દષ્ટિથી આ કાર્ય કર્યું છે. દિગમ્મરાચાર્ય કૃત અણુસહસ્ત્રી નામના સંસ્કૃત ગ્રંથ ઉપર પણ ઉપાધ્યાયજીએ વિવરણ કર્યું છે અને તે કાર્ય કરીને વિશાળ દષ્ટિનું અનુકરણ, અને કરવાને www.kobatirth.org For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૮ માર્ગ ખુલે કરી આપે છે. અદ્યાપિપર્યન્ત દિગ મ્બરના કેઈ વિદ્વાને શ્રીમદ્ ઉપાધ્યાયની પેઠે વિશાળ દષ્ટિ ધારીને શ્વેતામ્બરેના કેઈ ગ્રન્થ ઉપર વિવેચન કર્યું હોય એમ જોવામાં આવતું નથી. કવેતામ્બર જૈન શાસ્ત્રને પરિપૂર્ણ અભ્યાસ કરીને ગીતાર્થ બનેલા સાધુઓ દેશકાળના અનુસારે જૈન શાઆના અવિરૂદ્ધ એવા ગ્રન્થનું વિવેચન કરીને પોતાની વિદ્વતાને ખ્યાલ અન્યને દેખાડી આપે છે. ગ પાતંજલ સૂત્રના ચોથા પાદર ઉપર શ્રીમદ્દ યશવિજયજીએ સરકૃતમાં ટીકા કરીને વિશાળ દષ્ટિને ખરેખરે ખ્યાલ આપે છે. શ્રીમદ્દ હરિભદ્રસૂરિએ બૌદ્ધના એક ન્યાયગ્રન્થ ઉપર ટીકા કરીને બૌદ્ધ ઉપર વિશાળ દષ્ટિને દાખલો બેસાડો હતે. વેદાતીઓના રચેલ વ્યાકરણ ન્યાય અને કાવ્યેના ગ્રન્થપર કેટલાક જૈન સાધુઓએ સંસ્કૃત ટીકાઓ રચીને સાહિત્યને પુષ્ટિ આપી છે. દિગંબરના ગ્રન્થ ઉપર ટીકા કરનાર ઉપાધ્યાયજી પ્રાયઃ પહેલા નંબરે છે. www.kobatirth.org For Private And Personal Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૩૯ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. શ્રીમદ્ યવિજયજીના પૂર્વના વિદ્વાનેા ઉપર અને સમકાલીન વિદ્વાના ઉપર ઉત્તમ ગુણાનુરાગ હતા. શ્રીમદ હરિભદ્રસૂરિ ઉપર તેમના અત્યંત રાગ હતા, તે તેમના ગ્રન્થાથી સિદ્ધ થાય છે. શ્રીમાન માનવિજય ઉપાધ્યાયે અનાવેલા ધર્મસંગ્રહ નામના ગ્રન્થ તેમણે શેાધ્યેા હતેા. શ્રી વિનયવિજયજીએ શ્રીપાલરાસ અધુરો મૂકીને સ્વર્ગગમન કર્યું તે રાસ પણ તેમણે પૂરા કર્યાં, શ્રીમદ્ આનન્દઘનની અષ્ટ પદી બનાવીને તેમના ગુણ ગાયા, શ્રીમદ્ હરિભદ્રસૂરિના ગ્રન્થાપર ટીકા કરી, ઇત્યાદિનું અવલેાકન કરતાં તેઓ ગુણાનુરાગ ષ્ટિધારક હતા એમ સિદ્ધ થાય છે. અધ્યાત્મસારમાં ભગવદ્ગીતાના કેટલાક શ્લેાકેાને દાખલ કરીને તેમણે ગુણાનુરાગની દ્રષ્ટિને સિદ્ધ કરી આપી છે. તેઓએ યુવાવસ્થામાં વાદવિવાદના ગ્રન્થા રચ્યા છે, તે સંબંધી જાણવાનું કે તે વખતમાં તે જૈનામાં એક અદ્વિતીય વિદ્વાન હતા. જૈન ધર્મના રક્ષણ માટે તેમના માથે આવી પડેલી For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરજને તેમના વિના કેઈ અદા કરી શકે તેવું ન હોવાથી તેમણે પોતાની ફરજ અદા કરી છે. ધર્મને પ્રચાર કરવાને માટે તેમની નસેનસમાં લેહી ઉછળતું હતું, તે વખતમાં એવા મહાન પુરૂષ જે ન હેત તે જૈનેને ઘણું સહન કરવું પડત. અઢારમાં સૈકામાં જેનેના સુભાગ્યે શ્રીમદ્દ જન્મ થયો હતે. હાલ જે મુનિવરે સારી રીતે આચાર પાળે છે. તેમાં શ્રીમદના રચેલા ગ્રન્થ પણ ઉપકારક છે એમ કહ્યા વિના ચાલતું નથી. જે તેમણે સત્યવિજયપન્યાસને મદદ ન કરી હતી તે પાછળથી કેટલાક સૈકા સુધી ઉત્તમ આચારશીલ સાધુઓ પાકી શકત નહિ. - દુનિયામાં વકતા અગર લેખક, વિદ્વાનને તે | વખતના જમાનામાં ઘણું દુઃખ શ્રીમની સહનશીલ- સહન કરવું પડે છે. વિદ્વાનની તા, અને ગુરૂકૂળવાસ દષ્ટિ ખરેખર ભવિષ્યના સમયને વાસ તથા આચાર્યની અનુમાનથી અવલોકી શકે છે. આજ્ઞામાં વર્તવું. શ્રીમદે પણ ભવિષ્યને સમગ્ર www.kobatirth.org For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૧ અવલેાકયા હતા. યતિયેાનાજો શિથિ લાચાર વૃદ્ધિ પામશે અને મમત્વપ્રતિમધમાં યતિએ સપડાશે તે શ્વેતાંમ્બર મૂર્તિપૂજક વર્ગને ઘણી હાનિ પહેાંચશે એવા મનમાં વિચાર કરીને શિથિલાચારનું ખંડન કરવા માંડયું અને શિથિલયતિનું ખંડન કર્યું તેથી ઘણા યતિઓની લાગણી દુઃખાઈ. તે યતિઓએ આચાર્યને કહ્યું શિથિલાચારી યતિઓએ હલકા પાડવા વિરૂદ્ધતા દર્શાવી આચાર્યનું ચિત્ત પણ ફેરવ્યું તાપણુ તે તરફથી ઘણી ઉપાધિયા સહન કરીને તથા ઉપદેશ ટ્વેઇને સંવેગી સાધુએ આગળ વધે અને તેઆની વૃદ્ધિ થાય એવા માર્ગ, ઉપદેશદ્વારા તથા ગ્રન્થા દ્વારા માર્ગ કરી આપ્યા. સવેગી સાધુની શાખા તેમના વખતમાં ઉત્પન્ન થઈ હતી, શ્રીમદ્ યÀાવિજયજી પેાતે વિદ્વાન છતાં શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા અને ગુરૂકુળવાસમાં રહીને સાધુઓએ શાસ્ત્રોના અભ્યાસ કરવા જોઈએ તથા ચારિત્ર પાળવું જોઈએ એમ તેમણે ગુર્જર ભાષાના ગ્રન્થામાં જણા www.kobatirth.org For Private And Personal Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યું છે. પહેલાં તેઓ વિજયસિંહ સુરિની આજ્ઞામાં હતા. તેઓ સ્વર્ગસ્થ થયા બાદ શ્રીવજયપ્રભ સૂરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. શ્રી વિજયપ્રભસૂરિના યુવરાજનું નામ પિતાના ગ્રન્થમાં દાખલ કરવા તેમની માન્યતા પણ સ્વીકારી છે. તે તે વખતના આચાર્યની પરંપરા સદાકાલ ચાલે અને યતિઓ સુધરે એ તેમના મનમાં શુદ્ધ ભાવ હતે. વેત વસ્ત્ર દ્વારા સાધુઓની પરંપરા વર્તે એવી તેમની ભાવના હતી, પણ તે વખતના કેટલાક યતિઓએ તેમની વાણીને હિસાબમાં ગણી નહિ તેથી હાલ પરંપરાએ યતિઓની પડતી દશા દેખીને કયા જૈનના મનમાં ખેદ ઉત્પન્ન થયા વિના ન રહે! સંવેગી સાધુઓ પ્રતિદિન ઉત્તમ આચારશીલ થવાથી યતિઓ તરફ શ્રાવકેની બેદરકારી વધવા માં. સામ્પત કાળના સાધુઓએ પણ આ દાખલાને સારાંશ ગ્રહણ કરવું જોઈએ. www.kobatirth.org For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ www.kobatirth.org For Private And Personal Use Only શ્રીમદ્દે કયા આચાર્યના વખતમાં કઇ સાલમાં ક્યા ગ્રન્થો રચ્યા. વિક્રમ સંવત. શ્રીપાલ રાજાને રાસ. ૧૦૩૮ દાસે ગાથાનું સ્તવન. ૧૭૩૩ કયા આચાર્યના સમયમાં. વિજયપ્રભસૂરિ. અમદાવાદપાસે વિજય પ્રભસૂરિ રાજ્યમાં ઈન્દુલપરામાં. અને વિજયરત્ન યુવરા જતા સમય. ગામ. રાન્દર સતિ સડસઠ મેલની સજાય.... અગીઆર અંગની સજ્જાય. ૧૭૮૪ સુરતમંદર. પ્રતિક્રમણ ગર્ભહેતુ સાય. ૧૭૪૪ સુરત બંદર ૧૭૩૨ ખંભાત. માન એકાદશીના દેસા કલ્યાણકનું ગુણણું. સાડા ત્રણસા ગાથાનું સ્તવન. જજીસ્વામીને રાસ. સમુદ્ર વહાણ સંવાદ. ... નિશ્ચય વ્યવહારનું સ્તવન. ૧૭૩૪ ... ... ૧૭૩૯ ખ’ભાત. ... વિજયપ્રભસૂરિ. વિજયપ્રભસૂરિરાજ્યમાં અગાધ શ્રાવિકા અને મગલશાના પુત્ર રૂપચંદ્ર ભાઇ અને માણેકશાને અગીઆર અંગ સંભળાવ્યાં. વિજયપ્રભસૂરિ રાજ્યમાં વિજયપ્રભસૂરિ રાજ્યમાં વિજયસિંહ સુરિરાજ્યમાં વિજયપ્રભસૂરિ રાજ્યમાં વિજયપ્રભસૂરિ રાજ્યમાં વિજયપ્રભસૂરિ રાજ્યમાં. ૧૪૩ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૪ શુદ્ધ ગુર્જર ભાષાના ગ્રન્થ શ્રીમદે પિતાની પાછળની જીદગીમાં બનાવ્યા હોય એમ લાગે છે. શ્રીમદ યવિજયજીએ રચેલ શ્રીપાલરાસ અને જ બુસ્વામીના રસમાં શ્રી વિજયદેવસૂરિ પટ્ટધર તરીકે શ્રી વિજયપ્રભસૂરિને લખ્યા છે. શ્રી વિજયદેવસૂરિની પાટપર શ્રી વિજયસિંહસૂરિ થયા છે અને તેમની એટલે વિજયદેવસૂરિની પાટપર શ્રી વિજયપ્રભસૂરિ થયા છે. બન્ને રાતમાં વિજયદેવ સૂરિની પાટપર વિજયપ્રભસૂરિ લખ્યા છે. સંવત્ ૧૭ ૩૮માં રાધેરમાં શ્રી વિનયવિજયજીએ સ્વર્ગ ગમન કર્યું છે. ૧૭૩૮ની સાલથી વિજયદેવ સૂરિની પાટપર શ્રી વિજયસિંહ સૂરિનું નામ ન લખવામાં આવ્યું તેનું કારણ બરાબર સમજાતું નથી. સુરત સગરામપરાના દેરાસર પાસની એક દેહેરીને લેખમાં પણ શ્રી વિજયસિંહસૂરિનું નામ દેખવામાં આવતું નથી. તત સબંધી નિર્ણય કરવાને માટે પૂરતાં સાધનો વડે ભવિષ્યમાં કંઈ નિર્ણય પર આવી શકાય. www.kobatirth.org For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૫ શ્રીમને ઉપયોગ એટલે બધે તીવ્ર હતો કે આગમોના અનુસાર ગ્રન્થ લખતાં શ્રીમદુના ઉપયોગની કઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તેમણે 'તત્રતા અને તેમની સ્તવનમાં ઠાણાની સાક્ષી આપી જનમાં પ્રમાણિક્તા છે તેને અર્થ કેટલાક કાણુગતથા પૂજ્યતા. સૂત્ર કરીને તેમાં તે સાક્ષી નથી એમ કહીને ઉપાધ્યાયજી એક ઠેકાણે ચૂકી ગયા એમ કહે છે તે તેમને કહેવાનું કે ઠાણ નામનું પ્રકરણ છે અને તે લીંબડીના જૈન ભંડારની ટોપમાં મેં પ્રત્યક્ષ વાંચ્યું છે. શ્રી યશેવિજયજી વિહાર કરીને લીંબડી ગયા હતા અને ત્યાં કાણા પ્રકરણ જેઈને તેમણે તેની સાક્ષી આપી છે; માટે શ્રીમદ્દના અખંડ ઉપગની પ્રશંસામાં જરા માત્ર પણ ન્યૂનતા આવતી નથી. શ્રીમદ્ભા ગ્રન્થોની પ્રમાણિકતા એકી અવાજે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કેમ સ્વીકારે છે. ખરતરગચ્છના દ્રવ્યાનુગના ઉત્તમજ્ઞાની શ્રીમદ્દ દેવચક્ટ્રોપાધ્યાયે તેમના રચેલા જ્ઞાન સાથે ન્ય www.kobatirth.org For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૬ ઉપર ટીક કરીને તેમની પ્રમાણિકતા અને તેમની પૂજાતા સ્વીકારી છે. અઢારમા સૈકામાં શ્રીજ્ઞાનવિમલસરિએ તેમના ગ્રન્થપર ભાષાના ટબા પૂરીને તેમના ગ્રન્થની પ્રમાણિકતા તથા પૂજ્યતા સ્વીકારી છે. એ ગણસમા સૈકામાં થએલા પિસ્તાલીશ હજાર ગુજરાતી કાવ્ય ગાથાઓના રચનાર શ્રીમાન ૫૦ પઘવિજયજીએ તેમના બનાવેલા સાડાત્રણસે ગાથાના સ્તવન ઉપર ટએ પૂરીને તેમની પ્રમાણિકતા તથા પૂજ્યતા - કારી છે, વીસમા સૈકામાં પન્યાસ, ગંભીરવિજયજીએ તેમના બનાવેલા અધ્યાત્મસાર અને જ્ઞાનસાર ઉપર ટીકા રચીને તેમની પૂજયતામાં વૃદ્ધિ કરી છે. લેખકે પણ તેમના સમાધિશતક અને પરમાત્મતિ ઉપર વિવેચન કરીને તેમની સેવા, ભક્તિ અને પૂજ્યતા સ્વીકારીને ચશમાન કર્યું છે. તેમની પાછળ થનાર વિદ્વાન આચાર્યો, ઉપાધ્યાયે, પન્યાસ અને સાધુઓ વગેરે જાએ તેમની એકી અવાજે પ્રશંસા કરી છે. તેમનું નામ અમર રાખવાને માટે મહેસાણા અને www.kobatirth.org For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ કાશી પાલીતાણા વગેરેની સંસ્કૃત પાઠશાળાઓ સાથે “વિના સતપદાદor"વગેરે શબ્દસ્થાપન કરી તેમના નામહને શોભાવ્યું છે. શ્રીમદ્ હતા તે વખતે તેમના વિધિ, પ્રતિસ્પર્ધીઓ અને ગુણાનુરાગીએ એમ ત્રણ પ્રકારના મનુષ્ય હતા. વિધિયે તે તેમને હલકા પાડવાનો પ્રયત્ન કરતા હતા. પ્રતિસ્પધીએ તેમના ગુણેને ઈર્ષ્યાથી કથી શકતા નહોતા અને જે ગુણાનુરાગી હતા તેઓ તેમના જીવન સમયમાં ગુણે રખતા હતા. સુધારક, ઉપદેશકે અને મહાત્માઓની બાબતમાં આ પ્રમાણે પ્રાયઃ બન્યા કરે છે. વીશમા સૈકાના મહાવિદ્વાન ન્યાયાભાનિધિ શ્રીમદઆત્મારામજ ઉર્ફે વિજયાનંદસૂરીશ્વરની બાબતમાં પણ તેમ જોવામાં આવે છે. ઉપાધ્યાયની પાછળ તેમની પૂજ્યતામાં, કીર્તિમાં અને પ્રમાણિકતામાં વધારો થતાં રિખવામાં આવે છે. દુનિયા પચ્ચાસ વર્ષ પાછળ છે અને જ્ઞાનીઓ પચાસ વર્ષ આગળ છે. આવી કહેવતમાં પણ અમુક અંશે અમુકની બાબતમાં સત્યતા www.kobatirth.org For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૮ અવલાકવામાં આવે છે. અઢારમા સકામાં ઉપદેશ ક્ષેત્રમાં ચાદ્ધાની પેઠે ઘુમીને આત્મભેગ આપીને ઉપદેશ દેનાર અને ભવિષ્યની પ્રજાને માટે અનેક ગ્રન્થારૂપ જ્ઞાનલક્ષ્મીને મૂકી જનાર શ્રીમદ્યાવિજચજીનું નામ જૈનાના હૃદયમાં કોતરાઈ રહ્યું છે. www.kobatirth.org પ્રતિક્રમણુગર્ભ હેતુની સજજાયા, અગીઆર અંગની સજા તરીકે તેમણે ગુજ છેલ્લા ગ્રન્થ. શ્રીમદે ગુજરાતી ભાષા- રાતી ભાષામાં છેલ્લી રચના કરી માં રચેલા છેલ્લા ગ્રન્થ હતી. સંસ્કૃતભાષામાં જ્ઞાનસાર અને સંસ્કૃતમાં રચેલા નામના છેલ્લા ગ્રન્થ તેમણે સિદ્ધપુરમાં બનાવ્યા છે. કેટલાક અનુમાનાથી સિદ્ધપુરનું ચામાસું વિસંવત્ ૧૭૪૩વા સંવત્ ૧૭૪૪નું લગભગ કહી શકાય. જે તેમણે લાગઢ સુરતના સંઘને અગીઆર અંગ સલ ળાવ્યાં હાય તા લગભગ ચાર વર્ષ સુધી સુરતમાંનાં વાગઢ ચામાસાં કયા કહી શકાય, તે અપેક્ષાએ લગભગ સંવત્ ૧૯૪૦ની સાલનું ચામાસું પ્રાય: સિદ્ધપુર મની For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪૯ શકે, અને તેમણે લાગલાગઢ અગીઆર અંગ સુરતના સંઘને ન સંભળાવ્યાં હાય તા વિ.સંવત્ ૧૭૪૩ની સાલનું ચામાસું પ્રાયઃ સિદ્ધપુરમાં કલ્પી શકાય. સત્ય વાત તા ની જાણે. ભાવનગરના શાહ. દીપચંદ છગનલાલે જ્ઞાનસાર ભાષા નામના ઉપપઘાત મનાવ્યા છે તેમાં લખે છે કે “ જ્ઞાનસાર ” ગ્રન્થ સંવત્ ૧૭૩૮ અગાઉ લખ્યા હૈાય એવું અનુમાન થઈ શકે છે. કેમકે શ્રી વિનયવિજયજી મહારાજ રચિત શ્રીપાલના રાસ કે જે પૂર્ણ કર્યાં પહેલા તેમને સ્વર્ગવાસ થયે તે રાસ ચશેવિજયજી મહારાજે સંવત ૧૭૩૮માં પૂર્ણ કર્યા, તે ગ્રન્થમાં સર્વે સમૃદ્ધિ અષ્ટકનું નામ દ્રષ્ટિગાચર થાય છે. “ અષ્ટક સકલ સમૃદ્ધિની ઋદ્ધિ ઘટમાંહે દાખીરે ” ( ખંડ ૪ ઢાલ ૧૨ ગાથા ૧૨–મુકિતવિજયલેખિત, ઢમાવાની–પ્રત) મર્હુમ શ્રાવક દીપચંદભાઈનું રામર બંધ બેસતું જણાતું નથી. www.kobatirth.org અનુમાન .છાપેલા શ્રીપાલ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૦ રાસમાં અષ્ટક સકલ સમૃદ્ધિને ઠેકાણે અષ્ટ સકલ સમૃદ્ધિની એ પદ કહ્યું છે, અને અષ્ટ સકલ સમૃહિની એ પર બરાબર બંધ બેસતું જણાય છે. શ્રીપાલ રાસના કબામાં અણિમા, લધિમાં આદિ અષ્ટસિદ્ધિઓ આત્મામાં પ્રગટે છે તેમ જણાવ્યું છે અને જ્ઞાનસારમાં જણાવેલું સર્વ સમૃદ્ધિ અષ્ટક વાંચતાં માલુમ પડે છે કે તેમાં આઠ જુદી સમૃદ્ધિ છે, અને તેને શ્રીપાલ રાસની સાથે કશો સંબંધ જણાતું નથી તેથી સર્વ સમૃદ્ધિ અષ્ટકની સાથે રાસમાં કહેલી બીનાને સંબંધ ન બેસવાથી સંવત્ ૧૭૩૮ પહેલાં જ્ઞાનસાર બનાવ્યું હતે એમ કહેવામાં કેઈ આધાર જણાતું નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીની છેલ્લી ઉમરમાં જ્ઞાનસારગ્રન્થના ઉદ્દગાર અતિશાન્તાવસ્થામાં નીકળેલા હોવા જોઈએ અને તે ને સરકતને છેલ્લે ગ્રન્થ માનીને તેને ભાવપૂર્વક સ્વાધ્યાય કરે જઈએ. શ્રીમદ વિહાર ગુજરાત, માળવા, કાશી તરફ દેશ, મારવાડ, મેવાડ, કાઠિયાવાડ, www.kobatirth.org For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૧ શ્રીમદ્દ વિહાર. ચોમા- ચરોતર, ભરૂચ તરફનો નર્મદા સાં અને તે કાળે જ. પ્રદેશ, સુરત તગ્મને પ્રદેશ, નેની સંખ્યા. ઈત્યાદિ સ્થળે થએલે જણાય છે. યુવાવસ્થામાં કાશીમાં રહી વિદ્યા ભ્યાસ કર્યો. કાશીથી નીકળતાં કાનપુર, આગ્રા, જેસલમેર, જોધપુર, વગેરે તરફ થઈને વા માળવામાં થઈને ગુજરાત તરફ આવ્યા હોય એમ લાગે છે. ગુજરાત, કાઠિયાવાડ અને મારવાડનાં તીર્થની યાત્રાએ તેમણે કરેલી છે. . • વિમલાચલ નિત્ય વદીએ” એ સ્તવન તેમણે સિદ્ધાચલની ભક્તિથી બનાવ્યું હતું. “ અબ મોહે એંસી આય બની, શ્રી સંખેશ્વર પાસ જિનેશ્વર” એ પદ તેમણે સંખેશ્વરપાનાથના દર્શન કરતી વખતે બનાવ્યું હતું તેથી તેઓ ચુંઆલ દેશમાં વિચથી હોય એમ સિદ્ધ થાય છે. રાધનપુર પણ તેઓ પાસે હોવાથી ગયા હતા. પાટણ, અમદાવાદ, ખંભાત અને સુરતમાં તેમનાં ચોમાસાં થયાં હતાં. છેલ્લાં વર્ષોમાં www.kobatirth.org For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપર તેઓએ સુરતમાં ઘણાં ચોમાસાં કર્યાં હતાં. સુરતમાં તે વખતે નવ લાખ મનુષ્યની વસ્તી ગણતી હતી. ભરૂચ પાસે નીકરા ગામ છે ત્યાં તેઓ શેષનાલમાં ઘણા વખત સુધી રહેતા હતા. અદ્યાપિ પર્યંત ત્યાં તેમને ભંડાર છે. પણ પુસ્તક વિખરાઈ ગયાં છે. સુરતમાં તેમણે સુરજમંડન પાર્શ્વનાથનાં દર્શન કરીને તેમનું સ્તવન બનાવ્યું છે. હાલમાં સુરજમંડન પાર્શ્વનાથના દેરાસર પાસે દેવસુરગચ્છને ઉપાશ્રય છે ત્યાં તેમણે ચેમાસાં કર્યાં હતાં. રાજોરમાં તેઓ જ્યાં ઉતરતા હતા તે ઉપાશ્રય જૂને હાલ પણ છે. અમદાવાદથી સુરત પર્યન્ત છેલ્લા વર્ષોમાં તેમને વિશેષ વિહાર થતે હતે. શ્રીમદ્દના સમયમાં જેનેની સંખ્યા આશરે ૪૦ થી ૫૦ લાખ સુધીની હતી અને સાધુ સંખ્યા ૮૦૦૦ થી ૧૦૦૦૦ સુધીની હતી અને સાધ્વીઓની સં ખ્યા ૧૫૦૦૦ ની આશરે હતી. . કેટલાક જેમાં એવી કિવદન્તી ચાલે છે કે શ્રીમદ યવિજયજી કાળ કરીને દેવ થયા છે. તેમની www.kobatirth.org For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૩ દેહેરી પાસે જઈને તેમનાં પદે શ્રીમદૂતું દેવપણે ઉત્પન્ન ગાનાર કેટલાક ભેજ કેને તેમણે થવું અને તે સંબંધી યતિ-વેશમાં દર્શન આપીને સચમત્કાર. તુષ્ટ કર્યા છે. ઘણા લોકેને તેઓ દર્શન આપે છે. સત્ય તે જ્ઞાની જાણે પણ આવા મહા ધર્મધુરંધર મુનિવરને આત્મા ઉત્તમ દેવ અવતારને પામ્યો હોય એમ લેખકને આત્મા ધારે છે. ગુર્જરસાહિત્યપષક ધર્મસાહિત્યદ્વારા યુગપ્રધાન શ્રત કેવલી શ્રીમદ યવિજયજી ઉપાધ્યાયના જીવ નચરિત્રની રેખા કિંચિત દેરવામાં ઉપસંહાર આવી છે, તેમાં થી સજજને હંસ દષ્ટિવત સારભાગને ગ્રહણ કરે, એમ પ્રાણું છું. શ્રીમના જીવનચરિત્રમાંથી શ્રદ્ધા, ભકિત, જ્ઞાન, ચરિત્ર, વૈરાગ્ય, ધ્યાન, પરમાર્થ, ત્યાગ ઉપદેશ, દાન, લઘુતા, ધૈર્ય, ગુણાનુરાગ, સત્યકથન પરિસહ, સહનશક્તિ, વ્યવહાર અને નિશ્ચયનયનું અનેકાન્તપણે પ્રતિપાદન, લેખક શકિત, ગુરૂકુળ વાસ www.kobatirth.org For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧પ૪ માન્યતા, ધર્મસેવા, આત્માનું ધ્યાન, અધ્યાત્મવિલાસ, ધર્મસંરક્ષકશકિત, વિશાળષ્ટિ, વગેરે ઘણુ ગુણે લેવાના મળે છે. જે માનવ બાંધવે તેમના ગ્રન્થનું પરિપૂર્ણ અધ્યયન કરે છે. તેઓને તેમના હૃદયને અનુભવ લેવામાં અનુમાનેથી સામગ્રી પ્રાપ્ત થાય છે, ને તેથી તેઓ શ્રીમદ્દ ગુણોનું ગાન કરે છે. તથાસ્તુ. ૩% શાંતિઃ ૩ સુકામ. પાદરા વિ. સંવત ૧૯૬૮ ફાગુન વદિ ૧૨ લેખક-મુનિ બુદ્ધિસાગર. www.kobatirth.org For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૧૫૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ શ્રીમદ્ ચાવિજયજી ઉપાધ્યાયજી કૃત અથ યતિ ધર્મ બત્રિસી લિખ્યતે ભાવતિ તેહુને કહા, જહાં દશવિધ યતિધર્મ; કપટ કિક્રિયામાં માલ્હેતા, મહીયાં (માં?!) ખાંધે કર્મul લૈકિક લેાકેાત્તર ખીમા, દુવિધ કહી ભગવંત; તેહમાં લેકોત્તર ખીમા, પ્રથમ ધર્મ છે તંત, ૫ા વચન ધર્મ નામે કથ્રા, તેહના પણ બહુ ભે; આગમ વહ્યું જે ખીમા, તેહુ પ્રથમ અપર વેદ (અપખેદ ?). Lat www.kobatirth.org ધર્મ ખીમા નિજ સહેજથી, ચંદન ગંધ પ્રકાર; નિરતિચાર તે જાણીએ, પ્રથમ સૂક્ષ્મ અતિચાર. રાજા ઉપકારે અપકારથી,-લૈાકિક વર્લી વિવાગ; મહુ અતિચાર ભરી ખીમા, નહિ સંયમને લાગ. ાપા આર કષાય ય કરી, જે મુનિ ધર્મ લહાય; વચન ધર્મ નામે ખીમા, જે બહુ તીહાં કહાય. ાદા For Private And Personal Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir १५% મવ અજજવ મુત્તી તવ, પંચ ભેદ ઈમ જાણ; તિહાં પિણ ભાવ નિયંઠને, ચરમ ભેદ પ્રમાણે. રાણા ઈહ લેકાદિક કામના, વિષ્ણુ અણસણુ મુખયેગ; શુદ્ધ નિજર ફલ કો, તપ શિવ સુખ સંયેગ. ૮ આસ્રવદ્વાર ને ઉધીયે, ઈન્દ્રિય દંડ કષાય; સત્તર ભેદ સયમ કા, એહજ મોક્ષ ઉપાય. પલા સત્ય સૂત્ર અવિરૂદ્ધ જે, વચન વિવેક વિશુદ્ધ આલેયણ જલ શુદ્ધતા, શાચ ધર્મ અવિરૂદ્ધ, ૧૦ પગ ઉપાય મનમેં ધરે, ધર્મોપગરણ જેહ, વજિત ઉપધિ ન આદરે, ભાવ અકિંચન તેહ. ૧૧ શીલવિષય મન વૃત્તિ જે, બ્રહ્મ તેહ સુપવિત્ત, હાય અનુત્તર દેવને, વિષય ત્યાગને ચિત્ત. ૧રા એ દશવિધ યતિ ધર્મ જે, આરાધે નિત્ય મેવ; મૂલ ઉત્તર ગુણ વતનથી, તેહની કીજે સેવ. ૧૩ અંતર જતન વિન કિસ્યો, બાહ્ય કિરિયાને લાગ; કેવલ કંચૂક પરિહરે, નિરવિષ હુએ ન નાગ. ૧૪ www.kobatirth.org For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૭ દેષ રહિત આહાર લીયે, મનમાં ગારવ રાખ; તે કેવલ આજીવિકા, સુગડાંગની સાખ ૧પા નામ ધરાવે ચરણનું, વિગર ચરણ ગુણ ખાંણ; પાપ શ્રમણ તે જાણિએ, ઉત્તરાધ્યયને પ્રમાણ. ૧૬ શુદ્ધ કિરિયા ન કરી શકે, તે તું શુદ્ધિ ભાખ; શુદ્ધ પ્રરુપક હુયે કરી, જિનશાસનથીતી રાખ. ૧ણા ઉસને પિણ કરમરજ, ટાલ પાલે બેધ; ચરણ કરણ અનમેદના, ગચ્છાચારે સેધ. ૧૮ હીણે પણ જ્ઞાને અધિક, સુંદર સુરુચિ વિશાલ અલપાગમ મુનિ નહીં ભલો, બેલે ઉપદેશ માલાલા જ્ઞાનવંતને કેવલી, વ્યાદિક અહિનાણ; બૃહક૫ ભાગ્યેવલી, સરખા ભાષ્યા જાણું. ૨૦ જ્ઞાનાદિક ગુણુ મત્સરી, કષ્ટ કરે તે ફેક ગ્રન્થભેદ પણ તસ નહી, ભૂલે ભેલા લેક. પાર જ્યો જેહાર જવેલરી, જ્ઞાને જ્ઞાની તેમ; હિણાધિક જાણે ચતુર, મૂરખ જાણે કેમ. પરરણ www.kobatirth.org For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir • ૧૫૮ આદર કીધે તેહને, ઉનમારગ થીર હોય; ખાદી યિામત રાચજો, પંચાસક અવલાય. જેહથી મારગ પામીયેા, તેહના સામા થાય; પ્રત્યેની તે પાપીયા, નિશ્ચે નરકે જાય.. સુંદર બુદ્ધિપણે કર્યાં, સુંદર સર્વે ન થાય; જ્ઞાનાહિક વચને કરી, મારગ ચાલ્યા જાય. જ્ઞાનાદિક વચને રહ્યા, સાથે જે શિવપંથ; આતમજ્ઞાને ઉજલા, તેડુ ભાવ નિગ્રન્થ નિંદક નિશ્ચે નારકી, માહ્યરુચિ મતિ અધ; આતમજ્ઞાને જે રમે, તેહને તા નહિ બંધ, www.kobatirth.org ૫૨૩ા ur રા ઘરા તારા આતમ સાખે ધરમ જે, તિહાં જનનું શું કામ; જનમન રેંજન ધરમનું, ભૂલ ન એક બદામ. ગારદ્વા જગમાં જન છે. બહુ સુખી, રુચિ નહીં કે એક; નિહિત હાયે તિમ કીજીએ, ગ્રહી પ્રતિજ્ઞા ટેક. ૫૨હ્યા દૂર રહીને વિષથી, કીજે શ્રુત અભ્યાસ; સંગતિ કીજે ચૈતની હૂઈએ તેહના દાસ. માઢમા For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫૯ સમતાસે લય લાઈએ, ધરી અધ્યાતમ રંગ; નિદા તજીએ પરતણી, ભજીએ સંયમર્ચંગ, વાચક જસવિજયે કહી, ચે મુનિને હિત નાત; એહ ભાવ જે મુનિ ધરે, તે પામે શિવ સાત, I૩શા ઇતિ શ્રી યતિધર્મ બત્રીશી સપૂર્ણ. www.kobatirth.org usu For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org For Private And Personal Use Only